અનુયાયીઓ

ગુરુવાર, 21 જૂન, 2012

રાજકોટ ખાતે યોજાનાર ભરતીમેળામાં ખાનગીક્ષેત્રના નોકરીદાતાઓને રોજગાર કચેરીનો સંપર્ક સાધવા સૂચના

રાજકોટ
રાજકોટ જિલ્લાકમાં સ્થાપાઇ રહેલા નવા ઉદ્યોગો માટે કુશળ/અર્ધકુશળ/વહીવટી
અને ટેકનિકલ સ્ટાફફ પુરો પાડવા માટે આગામી જુલાઇ-ઓગસ્ટપ માસમાં વિવેકાનંદ
જોબફેર(ભરતીમેળો) યોજાશે.
આથી રાજકોટ જિલ્લાજના તમામ ખાનગીક્ષેત્રના અને સર્વિસ સેકટરના
નોકરીદાતાઓને અનુરોધ કરવામાં આવે છે કે, પોતાના એકમમાં રહેલ ખાલી જગ્યાઅઓ
જુલાઇ અને ઓગસ્ટત-૨૦૧૨માં યોજાનાર જોબફેરના માધ્યેમથી ભરવા માટે નિયત
પત્રકમાં માહિતી ભરીને સ્થાઓનિક રોજગાર કચેરીનો રૂબરૂ અથવા ઇ-મેઇલ દ્વારા
સંપર્ક કરવાનો રહેશે. આ અંગેની વધુ વિગતો માટે મદદનીશ નિયામક(રોજગાર)ની
કચેરી, બહુમાળી ભવન, પ્રથમ માળે, બ્લોિક નં-૩, રેસકોર્સ, રાજકોટ ફોન
નં-૦૨૮૧-૨૪૪૦૪૧૯ અથવા વેબસાઇટઃwww.talimrojgar.org અને ઇ-મેઇલ એડ્રેસ
dee-raj@gujarat.gov.in પરથી મળી શકશે, તેમ કચેરીની યાદીમાં જણાવાયું છે.

ટિપ્પણીઓ નથી: