પોતાના એકમમાં કામે રાખેલ મજૂરોની વિગત પોલીસમાં જણાવવી ફરજિયાત
રાજકોટ
રાજકોટ ગ્રામ્યખમાં ઘરફોડ ચોરીના બનાવોમાં પકાડાયેલા પરપ્રાંતિય આરોપીઓ
ગુન્હાોના બનાવના દિવસો અગાઉ વિવિધ કારણોસર મજૂરીકામ મેળવી ગ્રામ્યા
વિસ્તાયરોમાં રોકાણ (મૂકામ) કરતા હોય છે અને આજુ-બાજુની પરિસ્થિાતિનો
સર્વે કરી ગુન્હાયઓ આચરતા હોય છે. અને ગૂન્હા્ આચરીને પરપ્રાંતિય કારીગરો
ભાગી જતા હોય છે જેને કારણે આવા ગૂન્હા્ઓ વણશોધાયેલા રહે છે. આ સંજોગોમાં
જાહેર જનતાના જાન-માલ અને મિલ્ક તની સલામતી તથા સુરક્ષા માટે શ્રી
એ.બી.ગોર, અધિક જિલ્લા મેજીસ્ટ્રે ટ, રાજકોટ જિલ્લા , રાજકોટ દ્વારા
જારી કરાયેલા હુકમો મુજબ, પોલીસ કમિશ્નરશ્રીની હકુમત સિવાયના સમગ્ર
રાજકોટ ગ્રામ્યે જિલ્લાકમાં તમામ કારખાનેદારો મકાન બાંધકામ બિલ્ડટર્સ,
ફાઉન્ડ્રી ઉદ્યોગ, હીરાઉદ્યોગ, ખેતીકામ તથા અન્ય ઉદ્યોગો વેપાર-ધંધા
સાથે સંકળાયેલા તમામ પ્રાઇવેટ સેકટરના માલિકો અને મેનેજમેન્ટિ કે જેઓના
યુનિટમાં કર્મચારીઓ, કારીગરો, મજુરો કે ભાગીયા હાલ કામ પર છે તેવા કાયમી,
હંગામી, રોજીંદા કે કોન્ટ્રામકટના કે ભાગીયા, કર્મચારીઓ કારીગરો,મજુરોની
હકિકત તેયાર કરી નીયત પત્રકમાં સબંધિત પોલીસ સ્ટેાશનને આ જાહેરનામાની
તારીખથી પંદર દીવસમાં આપવાના રહેશે. આ હુકમ તા.૨૧-૬-૨૦૧૨ થી
તા.૧૯.૦૮.૨૦૧૨ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યિકિત ભારતીય દંડ
સંહીતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. ઉપરોકત મુદ્દા મુજબના
બાયોટેડાની સી.ડી./માહિતીનુ રજીસ્ટાર તેયાર કરી માહિતી/સી.ડી. સબંધિત
પોલીસ સ્ટેદશનમાં રજુ કરી પહોંચ મેળવી પોતાની પાસે રાખવા આ જાહેરનામાંથી
હુકમ કરાયો છે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર
થશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો