ભાણવડ તાલુકાના ફતેપુર-સઇદેવળિયા-મોજપર-ચોખંડા રસ્તાધને અંદાજે ૧૬ કરોડના
ખર્ચે પહોળો તથા મજબુતીકરણ કરવાનું ખાતમૂર્હૂત તા.૨૩/૬/૧૨ના રોજ સવારે ૧૦
વાગ્યેુ અને ભાણવડ ખાતે ભાણવડી નદી ઉપર રૂ.૧.૬૫ કરોડના ખર્ચે બંધાયેલ
પુલની લોકાર્પણ વિધિ સવારે ૧૧ વાગ્યેા રાજયના શિક્ષણ, મહિલા અને બાળ
વિકાસમંત્રી પ્રો.વસુબેન ત્રિવેદી, ધારાસભ્યો મૂળુભાઇ બેરાની
ઉપસ્થિેતીમાં યોજાશે. સવારે ૧૧.૧૫ વાગ્યેધ જલારામ વાડી, વ્રજભૂમિ
સોસાયટી, ભાણવડમાં સમારંભ યોજાશે.
આ પ્રસંગે સાંસદશ્રી વિક્રમભાઇ માડમ, જિલ્લાઅ પંચાયતના પ્રમુખ ડો.પી.બી
વસોયા, જિ.પંના ઉપ પ્રમુખશ્રી ખીમાભાઇ ભોચીયા, જિલ્લાજ પંચાયતના
પૂર્વપ્રમુખશ્રી પાલાભાઇ કરમૂર, તા.પં.ભાણવડના પ્રમુખશ્રી રેખાબેન
રાવલિયા, બાંધકામ સમિતિ ના ચેરમેનશ્રી લખુભાઇ ગોજિયા, ભાણવડ નગરપાલિકાના
પ્રમુખશ્રી કિશોરભાઇ ખાણધર ઉપસ્થિરત રહેશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો