અનુયાયીઓ

ગુરુવાર, 21 જૂન, 2012

મોરબી ખાતે બક્ષીપંચ અને આર્થિક પછાત વર્ગના રપ૯ ગરીબો માટે પંડિત દિનદયાલ આવાસ યોજના હેઠળ બંધાનાર વસાહતનું તા.ર૩મી જુને ભૂમિપૂજન થશે સામાજિક અને શૈક્ષણિક પછાતવર્ગના કલ્યાતણ રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિર અને ગ્રામ વિકાસ રાજયમંત્રીશ્રી મોહનભાઇ કુંડારીયા ઉપ

મોરબી ખાતે બક્ષીપંચ અને આર્થિક પછાત વર્ગના રપ૯ ગરીબો માટે પંડિત
દિનદયાલ આવાસ યોજના હેઠળ બંધાનાર વસાહતનું તા.ર૩મી જુને ભૂમિપૂજન થશે
સામાજિક અને શૈક્ષણિક પછાતવર્ગના કલ્યાતણ રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિર
અને ગ્રામ વિકાસ રાજયમંત્રીશ્રી મોહનભાઇ કુંડારીયા ઉપસ્થિરત રહેશે

રાજકોટ
રાજયના સામાજિક ન્યાસય અને અધિકારીતા વિભાગ અંતર્ગત નિયામક વિકસતી જાતિ
કલ્યા ણ ખાતું ગાંધીનગરના ઉપક્રમે મોરબી શહેરના બક્ષીપંચ તથા આર્થિક પછાત
વર્ગના રપ૯ ગરીબ કુટુંબોને જિલ્લાગ મહેસુલી તંત્ર દ્વારા પ્લોાટ ફાળવાયા
છે. આ પ્લોધટ ઉપર સરકારની પંડિત દિનદયાલ ઉપાધ્યાીય આવાસ યોજના અન્વમયે
મોરબી ખાતે મોરબી નગરપાલીકાના સહયોગથી ઉભી થનાર વસાહતનું ભૂમિપૂજન તથા
મકાન સહાયના પ્રથમ હપ્તાત પેટેના રૂ. પ૪.૩૯ લાખના ચેકોનું વિતરણ સામાજિક
અને શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાહણ રાજયમંત્રીશ્રી વાસભાઇ આહિરના હસ્તેવ
થશે. આ પ્રસંગે ગ્રામ વિકાસ રાજમંત્રીશ્રી મોહનભાઇ કુંડારીયા પણ ઉપસ્થિીત
રહેશે. નગરપાલીકા ટાઉન હોલ મોરબી ખાતે તા. ર૩/૬/૧૨ને સવારે ૧૦-૩૦ કલાકે
યોજાનાર આ કાર્યક્રમમાં ગુજરાત હાઉસીંગ બોર્ડના અધ્યતક્ષ શ્રી જયંતિભાઇ
બારોટ, સાંસદશ્રી પૂનમબેન જાટ, જિલ્લાય પંચાયત પ્રમુખશ્રી હંસાબેન
પારેઘી, ધારાસભ્યો સર્વશ્રી કાંતિભાઇ અમૃતીયા, શ્રીમતિ ભાનુબેન બાબરીયા,
ડો. ભરતભાઇ બોધરા સામાજિક ન્યા્ય અને અધિકારીતા વિભાગ ગાંધીનગરના
અગ્રસચિવશ્રી સંજય પ્રસાદ, જિલ્લાય કલેકટરશ્રી ડો. રાજેન્દ્રભકુમાર,
જિલ્લાન વિકાસ અધિકારીશ્રી નલિન ઉપાધ્યાગય, વિકસતી જાતિ કલ્યારણ
ગાંધીનગરના નિયામકશ્રી કે.જી.વણઝારા, ગુજરાત ગોપાલક વિકાસ નિગમના
ઉપાધ્યલક્ષશ્રી દિનેશ ટોળીયા, ગુજરાત ઠાકોર, કોળી વિકાસ નિગમ ગાંધીનગરના
ડીરેકટરશ્રી ભૂપતભાઇ ડાભી, મોરબી નગરપાલીકા અધ્યગક્ષા શ્રીમતી હંસાબેન
ઠાકર તથા મોરબી તાલુકા પંચાયત પ્રમુખશ્રી ધનજીભાઇ દંતાલીયા વગેરે
ઉપસ્થિઅત રહેશે તેમ નાયબ નિયામક(વ.જા.) રાજકોટ શ્રી એચ.અમ.વાઘાણીની
યાદીમાં જણાવાયું છે.

ટિપ્પણીઓ નથી: