રાજકોટ
રાજયના નાણા, શ્રમ અને રોજગાર મંત્રીશ્રી વજુભાઇ વાળા આગામી તા.
ર૩/૬/૧૨ના રોજ બપોરે ૩-૦૦ વાગે મોરબી ખાતે મહેન્દ્ર નગર પાસે રામધન આશ્રમ
પાસે નિર્માણ પામનાર આઇ.ટી.આઇ.(ઔદ્યોગિક તાલીમ સંસ્થાર)નું ભૂમિપૂજન કરશે
બાદમાં તેઓ રાજકોટ આવશે અને સાંજે ૬-૦૦ વાગે રાજકોટ રેસકોર્સમાં આવેલ
બાલભવનમાં નવનિર્મિત જલવિહાર તથા સ્પોાર્ટસ એકેડેમીના લોકાર્પણ
કાર્યક્રમમાં ઉપસ્થિટત રહેશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો