અનુયાયીઓ

ગુરુવાર, 21 જૂન, 2012

નાણામંત્રીશ્રી વજુભાઇ વાળાના હસ્તેસ મોરબીમાં આઇટીઆઇનું ભૂમિપૂજન થશે રાજકોટ બાલભવન ખાતે નવનિર્મિત જલવિહારનું લોકાર્પણ કરશે

રાજકોટ
રાજયના નાણા, શ્રમ અને રોજગાર મંત્રીશ્રી વજુભાઇ વાળા આગામી તા.
ર૩/૬/૧૨ના રોજ બપોરે ૩-૦૦ વાગે મોરબી ખાતે મહેન્દ્ર નગર પાસે રામધન આશ્રમ
પાસે નિર્માણ પામનાર આઇ.ટી.આઇ.(ઔદ્યોગિક તાલીમ સંસ્થાર)નું ભૂમિપૂજન કરશે
બાદમાં તેઓ રાજકોટ આવશે અને સાંજે ૬-૦૦ વાગે રાજકોટ રેસકોર્સમાં આવેલ
બાલભવનમાં નવનિર્મિત જલવિહાર તથા સ્પોાર્ટસ એકેડેમીના લોકાર્પણ
કાર્યક્રમમાં ઉપસ્થિટત રહેશે.

ટિપ્પણીઓ નથી: