LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
શુક્રવાર, 10 જૂન, 2011
કલાસર્જકોની કૃતિઓ વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે રાજય સરકાર પ્રયત્નશીલ - નાણાંમંત્રીશ્રી વજુભાઇ વાળા
સ્વ. ઉમાશંકર જોશી જન્મ શતાબ્દી નિમિતે ‘‘વિશ્વ માનવીઃ ઉમાશંકર જોશી નાટકને મનભરીને માણતા રાજકોટવાસીઓ
રાજકોટ તા. ૯ જુનઃ રમત-ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ તથા ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી, ગાંધીનગરના ઉપક્રમે લબ્ધ પ્રતિષ્ઠિત સાહિત્યકાર સ્વ. ઉમાશંકર જોશીની જન્મ શતાબ્દી નિમિતે તેમના જીવન અને સાહિત્યકૃતિઓ પરનું નેમ આર્ટસ, રાજકોટ નિર્મિત મનીષ પારેખ લિખિત, દિગ્દર્શીત, અભિનિત દ્વિઅંકી સંગીત નાટક ‘‘વિશ્વ માનવીઃ ઉમાશંકર જોશીની પ્રસ્તુતિ રાજકોટના હેમુગઢવી હોલ ખાતે થઇ હતી. આ નાટય-કાર્યક્રમના શુભારંભ પ્રસંગે દિપ પ્રાગટય રાજયના નાણાંમંત્રીશ્રી વજુભાઇ વાળાએ કર્યુ હતું. આ પ્રસંગે રાજયના રમત-ગમત અને યુવક સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના સચિવશ્રી ભાગ્યેશ જહા ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે નાણામંત્રીશ્રી વજુભાઇ વાળાએ જણાવ્યું હતું કે, ‘રાજય સરકાર કલા અને સાહિત્યને વધુ ઉતેજન મળે તે માટે પ્રયત્નશીલ છે. લેખકો, કલાકારો, સંગીતકારો જેવા કલા સર્જકોની કૃતિઓ વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે તેમજ સાહિત્યકારોના વિચારો લોકો જાણે અને ઉજ્જવળ સમાજ-જીવનનો ઉત્કર્ષ થાય તેવો રાજય સરકારનો અભિગમ છે.‘
આ નાટકમાં સુનિલ ઓઝા, નિહિર ધામેચા, ચેતસ ઓઝા, ડો..નમ્રતા દોશી વગેરે કલાકારોએ પોતાની કલાના કામણ પાથર્યા હતા. નાટકનું નિર્માણ હર્ષદ પારેખે કર્યુ હતુ. જયારે સ્વર સ્વ. અજીત શેઠ, નિરૂપમા શેઠ, સ્વ..પરેશ ભટ્ટ, ઉદય મઝુમદાર, સાધના સરગમ વગેરેએ આપ્યો હતો. નૃત્ય નિર્દેશન નેહા મહેતા પારેખે અને રંગભૂષા પ્રદીપ દવેએ સંભાળી હતી.
આ તકે ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી, ગાંધીનગરના સભ્ય સચિવ ડો.પ્રદિપ આઝાદ, રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરશ્રી ડી.એચ.બ્રહમભટ્ટ, જિલ્લા રમતગમત અધિકારીશ્રી મણવર, સરગમ કલબના પ્રમુખશ્રી ગુણવંતભાઇ ડેલાવાળા વગેરે ઉપસ્થિત રહયા હતા.
રાજ્યમાં ૧૫૦ જેટલા ભૂમાફિયા સામે કાનૂની કાર્યવાહી -મહેસૂલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ * રાજ્યના ૧૧ જિલ્લામાં જમીનોનો આધુનિક ટેક્નોલોજીથી થતો રિસર્વે
રાજકોટ-જેતપુરની ઉદ્યમશિલ જનતાની સુવિધા માટે રૂ.૧૦.૨૧ કરોડના ખર્ચથી બનનારા તાલુકા સેવા સદનનું ખાતમુહૂર્ત કરતા મહેસૂલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે કહ્યું હતું કે ગુજરાતના ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશિલ છે. ખેડૂતના હિતમાં રાજ્ય સરકારે અનેક પ્રકારના નિર્ણયો કર્યા છે. બિનખેતીના પ્રિમિયમમાં ૫૦ ટકા જેટલો ધરખમ ઘટાડો કર્યો છે. ખેતીથી ખેતીના વેચાણના પ્રિમિયમમાં પણ રાહતો આપવામાં આવી છે. ખેડૂતની જમીન કોઇ જમીન માફિયા હડપ ન કરી જાય એ માટે મહેસૂલ વિભાગ દ્વારા ઈ-જમીનનો પ્રોગ્રામનું અમલીકરણ શરૂ કર્યું છે. રાજ્યના ૧૫૦ જેટલા ભૂમાફિયા સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે. એની સામે ફોજદારી રાહે પગલાં લેવામાં આવ્યા છે.
મહેસૂલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે ઉમેર્યું હતું કે ઇ-જમીન અંતર્ગત જે તે ખેડૂત ખાતેદારના અંગૂઠાના નિશાન લેવામાં આવી રહ્યા છે. તેના ફોટોઓળખ પણ લેવામાં આવી રહી છે. એના કારણે ખેડૂતની મંજૂરી વીના એ જમીન વેચી શકાશે નહીં. રાજ્યની જમીનનો રિસર્વે પણ ચાલી રહ્યો છે. જામનગર જિલ્લામાં આ સર્વેની કામગીરી લગભગ પૂરી થવામાં આવી છે. રિસર્વેની કામગીરી પૂર્ણ થતાં ખેડૂતોને એના માપણી પત્રકો આપવામાં આવશે. આ માટે બાયસેગની ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આના કારણે ખેડૂતોની માપણીનો પ્રશ્ન ઉકેલાઇ જશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની રાહબરી હેઠળ ગુજરાત રાજ્ય પ્રગતિ કરી રહ્યું છે. રાજ્યના સર્વાંગી વિકાસના કારણે સમાજના દરેક વર્ગને સુખાકારીનો અનુભવ થઇ રહ્યો છે. જરૂરી હોય ત્યા વિધાનસભામાં બિલો લાવવામાં આવ્યા છે. રાજ્યમાં દરેક તાલુકામાં અદ્યતન સેવા સદન બનાવવાનું આયોજન છે.
રાજયમાં કૃષિ મહોત્સવને કારણે કૃષિ ઉત્પાદનમાં ધરખમ વધારો થયો છે. પશુપાલન ક્ષેત્રે એનીમલ હોસ્ટેલ બનાવવા જેવા નવતર નિર્ણયો લેવામાં આવ્યા છે. તેના કારણે ખેડૂતોને મોટો ફાયદો થશે. શિક્ષણ ક્ષેત્રે ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી, રક્ષાશકિત યુનિવર્સિટી, પેટ્રોલીયમ યુનિવર્સિટી, ચિલ્ડ્રન યુનિવર્સિટી અને સ્પોર્ટસ યુનિવર્સિટી સ્થાપવા જેવા ક્રાંતિકારી પગલાં લેવામાં આવ્યા છે.
ઉપલેટાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઇ માંકડિયાએ કહ્યું હતું કે, ગુજરાતમાં સરકાર વિકાસ અને વહીવટમાં પરિવર્તન લાવી છે. તેનો લોકોને સ્વાનુભાવ થઇ રહ્યો છે. સેવા સદનના કારણે લોકોની સુવિધામાં વધારો થશે.
જેતપુરના ધારાસભ્ય જસુમતીબેન કોરાટે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સમક્ષ મેં જેતપુરમાં તાલુકા સેવા સદન બનાવવા માટે રજૂઆત કરી એટલે તુરંત તે ગ્રાહ્ય રાખવામાં આવી છે અને આ માટે રૂ. ૧૦.૨૧ કરોડની ફાળવણી કરવામાં આવી છે. એક વર્ષમાં આ સેવા સદનનું નિર્માણ થયેથી જેતપુર તાલુકાના લોકોને દરેક સરકારી કચેરીઓની સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ થશે.
આ પ્રસંગે કલેક્ટર શ્રી નલિન ઉપાધ્યાય, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી પ્રવીણભાઇ ક્યાડા, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી હંસાબેન વૈષ્ણવે પણ પ્રસંગોચિત પ્રવચનો કર્યા હતા. કમરીબાઇ સરકારી હાઇસ્કૂલની છાત્રાઓ દ્વારા પ્રારંભે સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ શ્રી સુરેશ સખરેલિયા, જિલ્લા પંચાયતના સભ્ય શ્રી જનકભાઇ ડોબરિયા, આર. કે રૈયાણી, નાયબ કલેક્ટર શ્રી લિમ્બાસિયા, અધિક્ષક ઇજનેર શ્રી પી. જે. ભગદેવ, કાર્યપાલક ઇજનેર શ્રી પી. આર. શાહ, નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી એન. આર. ઠક્કર સહિત વેપારીઓ, આગેવાનો, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ મામલતદાર શ્રી દૂધાતે કરી હતી.
તાલુકા સેવા સદનનું કૂલ ૫૩૦૩ ચોરસ મીટરનું બાંધકામ થશે. હેરીટેજ પ્લાસ્ટર કરવામાં આવશે. આંતરિક રસ્તા આરસીસીના બનાવાશે. પાર્કિંગ રોડ, અગ્નિશામકની સુવિધા, વોટર હોર્વેસ્ટિંગ, ટ્રી પ્લાન્ટેશન, બોર અને લિફટની સુવિધા રહેશે. મામલતદાર, સબ રજીસ્ટ્રાર, સબ ટ્રેજરી, સિટી સર્વે, વન વિભાગ, પશુપાલન, આર એન્ડ બી., જિલ્લા પંચાયત અને સ્ટેટ, સિંચાઇ હોમગાર્ડ અને મેલેરીયાનું યુનિટ બેસશે.
બાદમાં મહેસૂલ મંત્રીશ્રીએ નવાગઢ પ્રાથમિક શાળામાં ચાલતા આંગણવાડી કેન્દ્રની મુલાકાત લીધી હતી અને ત્યા સગર્ભા માતા અને બાળકો માટે રાજ્ય સરકાર દ્વારા અપાતા પૌષ્ટિક આહારમાંથી બનતી વિવિધ વાનગીઓનું નિદર્શન નિહાળ્યું હતું.
મહેસૂલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે ઉમેર્યું હતું કે ઇ-જમીન અંતર્ગત જે તે ખેડૂત ખાતેદારના અંગૂઠાના નિશાન લેવામાં આવી રહ્યા છે. તેના ફોટોઓળખ પણ લેવામાં આવી રહી છે. એના કારણે ખેડૂતની મંજૂરી વીના એ જમીન વેચી શકાશે નહીં. રાજ્યની જમીનનો રિસર્વે પણ ચાલી રહ્યો છે. જામનગર જિલ્લામાં આ સર્વેની કામગીરી લગભગ પૂરી થવામાં આવી છે. રિસર્વેની કામગીરી પૂર્ણ થતાં ખેડૂતોને એના માપણી પત્રકો આપવામાં આવશે. આ માટે બાયસેગની ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આના કારણે ખેડૂતોની માપણીનો પ્રશ્ન ઉકેલાઇ જશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની રાહબરી હેઠળ ગુજરાત રાજ્ય પ્રગતિ કરી રહ્યું છે. રાજ્યના સર્વાંગી વિકાસના કારણે સમાજના દરેક વર્ગને સુખાકારીનો અનુભવ થઇ રહ્યો છે. જરૂરી હોય ત્યા વિધાનસભામાં બિલો લાવવામાં આવ્યા છે. રાજ્યમાં દરેક તાલુકામાં અદ્યતન સેવા સદન બનાવવાનું આયોજન છે.
રાજયમાં કૃષિ મહોત્સવને કારણે કૃષિ ઉત્પાદનમાં ધરખમ વધારો થયો છે. પશુપાલન ક્ષેત્રે એનીમલ હોસ્ટેલ બનાવવા જેવા નવતર નિર્ણયો લેવામાં આવ્યા છે. તેના કારણે ખેડૂતોને મોટો ફાયદો થશે. શિક્ષણ ક્ષેત્રે ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી, રક્ષાશકિત યુનિવર્સિટી, પેટ્રોલીયમ યુનિવર્સિટી, ચિલ્ડ્રન યુનિવર્સિટી અને સ્પોર્ટસ યુનિવર્સિટી સ્થાપવા જેવા ક્રાંતિકારી પગલાં લેવામાં આવ્યા છે.
ઉપલેટાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઇ માંકડિયાએ કહ્યું હતું કે, ગુજરાતમાં સરકાર વિકાસ અને વહીવટમાં પરિવર્તન લાવી છે. તેનો લોકોને સ્વાનુભાવ થઇ રહ્યો છે. સેવા સદનના કારણે લોકોની સુવિધામાં વધારો થશે.
જેતપુરના ધારાસભ્ય જસુમતીબેન કોરાટે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સમક્ષ મેં જેતપુરમાં તાલુકા સેવા સદન બનાવવા માટે રજૂઆત કરી એટલે તુરંત તે ગ્રાહ્ય રાખવામાં આવી છે અને આ માટે રૂ. ૧૦.૨૧ કરોડની ફાળવણી કરવામાં આવી છે. એક વર્ષમાં આ સેવા સદનનું નિર્માણ થયેથી જેતપુર તાલુકાના લોકોને દરેક સરકારી કચેરીઓની સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ થશે.
આ પ્રસંગે કલેક્ટર શ્રી નલિન ઉપાધ્યાય, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી પ્રવીણભાઇ ક્યાડા, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી હંસાબેન વૈષ્ણવે પણ પ્રસંગોચિત પ્રવચનો કર્યા હતા. કમરીબાઇ સરકારી હાઇસ્કૂલની છાત્રાઓ દ્વારા પ્રારંભે સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ શ્રી સુરેશ સખરેલિયા, જિલ્લા પંચાયતના સભ્ય શ્રી જનકભાઇ ડોબરિયા, આર. કે રૈયાણી, નાયબ કલેક્ટર શ્રી લિમ્બાસિયા, અધિક્ષક ઇજનેર શ્રી પી. જે. ભગદેવ, કાર્યપાલક ઇજનેર શ્રી પી. આર. શાહ, નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી એન. આર. ઠક્કર સહિત વેપારીઓ, આગેવાનો, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ મામલતદાર શ્રી દૂધાતે કરી હતી.
તાલુકા સેવા સદનનું કૂલ ૫૩૦૩ ચોરસ મીટરનું બાંધકામ થશે. હેરીટેજ પ્લાસ્ટર કરવામાં આવશે. આંતરિક રસ્તા આરસીસીના બનાવાશે. પાર્કિંગ રોડ, અગ્નિશામકની સુવિધા, વોટર હોર્વેસ્ટિંગ, ટ્રી પ્લાન્ટેશન, બોર અને લિફટની સુવિધા રહેશે. મામલતદાર, સબ રજીસ્ટ્રાર, સબ ટ્રેજરી, સિટી સર્વે, વન વિભાગ, પશુપાલન, આર એન્ડ બી., જિલ્લા પંચાયત અને સ્ટેટ, સિંચાઇ હોમગાર્ડ અને મેલેરીયાનું યુનિટ બેસશે.
બાદમાં મહેસૂલ મંત્રીશ્રીએ નવાગઢ પ્રાથમિક શાળામાં ચાલતા આંગણવાડી કેન્દ્રની મુલાકાત લીધી હતી અને ત્યા સગર્ભા માતા અને બાળકો માટે રાજ્ય સરકાર દ્વારા અપાતા પૌષ્ટિક આહારમાંથી બનતી વિવિધ વાનગીઓનું નિદર્શન નિહાળ્યું હતું.
હળવાથી ભારે વરસાદની આગાહી તકેદારીના તમામ પગલા લેવા સૂચના
રાજકોટ- હવામાન ખાતાની યાદી મુજબ અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ ઉદભવતા આગામી ૪૮ કલાક દરમ્યાન હળવાથી ભારે વરસાદ પડવાની સંભાવના હોઇ આવી પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી તકેદારીના જરૂરી પગલા લેવા તેમજ અધિકારી-કર્મચારીઓની રજા મંજુર નહીં કરવા રાજકોટ જિલ્લા કલેકટર કચેરી દ્વારા વહિવટી તંત્રના અધિકારીઓને જણાવાયું છે.
બીજા અને ચોથા શનિવારની જાહેર રજાના દિવસોમાં રોજગાર કચેરી કાર્યરત રહેશે
રાજકોટ-એસ.એસ.સી, એચ.એચ.સી. તેમજ કોલેજકક્ષાના વિવિધ્ ફેકલ્ટીના પરિણામ પ્રસિધ્ધ થયેલ હોઇ, મદદનીશ (રોજગાર)ની કચેરી, રાજકોટ ખાતે નામ નોંધણી કરાવવા ઇચ્છુક ઉમેદવારોને કામકાજના દિવસો ઉપરાંત શનિવારની જાહેર રજાઓ તા.૧૧/૬/૧૧ તા.૨૫/૬/૧૧, તા.૯/૭/૨૦૧૧ અને તા.૨૩/૭/૨૦૧૧ દિવસોએ પણ રોજગાર કચેરી ખાતે નામ નોંધણી, રીન્યુઅલ તેમજ લાયકાત વધારાની કામગીરી ચાલુ રહેશે આ સેવાનો ઉમેદવારોને લાભ લેવા મદદનીશ રોજગાર અધિકારી, રાજકોટ દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
રાજકોટ,જેતપુર, ડેડરવા,જેતપુર,મોરબી,મોવિયા,નાનીવાવડી,ગુમ થનારનો પતો આપવા અનુરોઘ
રાજકોટ-રાજકોટના નીતાબેન દેવશીભાઇ ચાવડા ઉ.વ.૨૧ ગત તા.૧૮/૩/૧૧ના પોતાના ઘરેથી ચાલ્યા ગયા છે. તેઓ ૪‘પ ફૂટ ઉંચાઇ, પાતળા બાંધાના અને ઘઉંવર્ણ વાન ધરાવે છે. જેતપુરના રાજેશભાઇ ચંદુભાઇ ખાંટ ઉ.વ ૨૨ ગત તા.૧૬/૫/૧૧ના રોજ પોતાના ઘરેથી કોઇને કહયા વિના ચાલ્યા ગયા છે. તેઓ ૫.૪ ફૂટ ઉંચાઇ, પાતળો બાંધો અને શ્યામવર્ણ વાન ધરાવે છે. જેતપુર તાલુકાના ડેડરવા ગામના જીજ્ઞાબેન મોરબિયા ઉ.વ.૨૫ ગત તા.૨૫/૫/૧૧ના પોતાના ઘરેથી કોઇને કહયા વિના ચાલ્યા ગયા છે. તેઓ પ‘૫ ફૂટ ઉંચાઇ, મધ્યમ બાંધો અને ઘંઉવર્ણ વાન ધરાવે છે. જેતપુરના ચીમનલાલ ગાંડાલાલ થડેશ્વર ઉ.વ. ૪૨ ગત તા.૨૪/૪/૧૧ના પોતાના ઘરેથી અસ્થિર મગજના હોઇ ચાલ્યા ગયા છે. તેઓ પ‘પ ફૂટ ઉંચાઇ, પાતળો બાંધો અને ઘંઉવર્ણ વાન ધરાવે છે. મોરબીના નાનીવાવડીના ચીરાગભાઇ વ્યાસ ઉ.વ. ૨૮ ગત તા.૨૮/૫/૧૧ના પોતાના ઘરેથી કોઇને કહયા વિના ચાલ્યા ગયા છે. તેઓ પ‘૬ ફૂટ ઉંચાઇ મધ્યમ બાંધો અને રૂપાળો વાન ધરાવે છે. ગોંડલના મોવિયા ગામના પ્રજ્ઞાબેન ભાલાળા ઉ.વ.૧૮ ગત તા.૧૪/૫/૧૧ના રોજ પોતાના ઘરેથી ચાલ્યા ગયા છે. તેઓ પ‘૩ ફૂટ ઉંચાઇ, મધ્યમ બાંધો અને ઘંઉવર્ણ વાન ધરાવે છે. રોશનબેન સંધિ ઉ.વ.૩૦ ગત તા.૨૬/૫/૧૧ના પોતાના ઘરેથી કોઇને કહયા વિના ચાલ્યા ગયા છે. તેઓ પાતળો બાંધો અને ઘંઉવર્ણ વાન ધરાવે છે.
ઉપરોકત ગુમ થનાર વિશે કોઇ પતો મળેતો પોલીસને જાણ કરવા પોલીસ અધિક્ષકશ્રી, રાજકોટ શહેર અને ગ્રામ્યની યાદીમાં જણાવાયું છે.
ઉપરોકત ગુમ થનાર વિશે કોઇ પતો મળેતો પોલીસને જાણ કરવા પોલીસ અધિક્ષકશ્રી, રાજકોટ શહેર અને ગ્રામ્યની યાદીમાં જણાવાયું છે.
1...વિકલાંગ ઓળખકાર્ડ ની મુદત લંબાવાઇ...1...વિકલાંગ ઓળખકાર્ડ ની મુદત લંબાવાઇ.
1...વિકલાંગ ઓળખકાર્ડ ની મુદત લંબાવાઇ.
જામનગર તા. ૯ જુન- વિકલાંગ વ્યકિતઓને તેઓના નોકરી ધંધાના સ્થળે તેમજ અભ્યાસ કે સારવાર માટે ગુજરાત રાજયની એસ.ટી.નિગમની બસોમાં પ્રવાસ ની સુવિધા સરળતાથી વિકલાંગોને મળી રહે તે માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ની કચેરી દ્વારા વિકલાંગ ઓળખકાર્ડ (એસટી) ઇસ્યુ કરવામાં આવેલ છે.આ પાસ સાથે એસ.ટીની નિયત કરેલ બસોમાં વિકલાંગો મફતમાં મુસાફરીનો લાભ લઇ શકશે. જે વિકલાંગો ના ૨૮ ફેબ્રુઆરી-૨૦૧૧ માં વિકલાંગ ઓળખકાર્ડ (એસટી) પુર્ણ થતા હોય તઓએ નવા વિકલાંગ ઓળખકાર્ડ ઇસ્યુ કરવાની કામગીરી ગતિમાં હોય જેથી આ વિકલાંગતા ઓળખકાર્ડ ની મુદતતા. ૩૧/૮/૨૦૧૧ સુધી વધારવામાં આવેલ છે. તથા ૩૧/૮/૨૦૧૧ સુધીમાં પોતાના કાર્ડ સમાજ સુરક્ષા અધિકારી દ્વારા રીન્યુઅલ કરાવી લેવાના રહેશે. તેમજિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જામનગરદ્વારા કરવામાં આવે છે.
2...શોધ અને બચાવ ની બે દિવસ ની તાલીમ યોજાઇ
જામનગર તા.૯, જુન – જામનગર જીલ્લામાં જી.એસ.ડી. એમ.એ. અને યુ.એન.ડી.પી.ના સંયુકત ઉપક્રમે ડી.આર.આર. કાર્યક્રમ અમલી છે. આફતો સદર્ભે આયોજનો તૈયાર કરવા ક્ષમતાવર્ધન અર્થે તાલીમ કાર્યક્રમ અને જાગૃતિ નિર્માણ કાર્યક્રમનું મુખ્ય પાસુ છે. ઉકત કાર્યક્રમ અંતર્ગત ક્ષમતાવર્ધનના ભાગરૂપે જામનગર જિલ્લાની તમામ નગરપાલિકાના ફાયરમેન માટે ફાયર એન્ડ મરજન્સી સર્વિસસીસ ખાતે તા. ૩ અને ૪ જુન૨૦૧૧ ના બે દિવસ શોધ અને બચાવની તાલીમ યોજાઇ.તમામ નગરપાલિકાના ફાયરમેનો માંથી ૨૪ એ તાલીમ લીધી.તાલીમ નું સંકલન નિવાસી નાયબ કલેકટરઅને જીલ્લા પ્રોજેકટ ઓફીસર દ્રારા કરવામાં આવ્યુ હતુ. તેમ કલેકટર કચેરી, જામનગરની અખબારી યાદીમાં જણાવવામાં આવે છે.
જામનગર તા. ૯ જુન- વિકલાંગ વ્યકિતઓને તેઓના નોકરી ધંધાના સ્થળે તેમજ અભ્યાસ કે સારવાર માટે ગુજરાત રાજયની એસ.ટી.નિગમની બસોમાં પ્રવાસ ની સુવિધા સરળતાથી વિકલાંગોને મળી રહે તે માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ની કચેરી દ્વારા વિકલાંગ ઓળખકાર્ડ (એસટી) ઇસ્યુ કરવામાં આવેલ છે.આ પાસ સાથે એસ.ટીની નિયત કરેલ બસોમાં વિકલાંગો મફતમાં મુસાફરીનો લાભ લઇ શકશે. જે વિકલાંગો ના ૨૮ ફેબ્રુઆરી-૨૦૧૧ માં વિકલાંગ ઓળખકાર્ડ (એસટી) પુર્ણ થતા હોય તઓએ નવા વિકલાંગ ઓળખકાર્ડ ઇસ્યુ કરવાની કામગીરી ગતિમાં હોય જેથી આ વિકલાંગતા ઓળખકાર્ડ ની મુદતતા. ૩૧/૮/૨૦૧૧ સુધી વધારવામાં આવેલ છે. તથા ૩૧/૮/૨૦૧૧ સુધીમાં પોતાના કાર્ડ સમાજ સુરક્ષા અધિકારી દ્વારા રીન્યુઅલ કરાવી લેવાના રહેશે. તેમજિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જામનગરદ્વારા કરવામાં આવે છે.
2...શોધ અને બચાવ ની બે દિવસ ની તાલીમ યોજાઇ
જામનગર તા.૯, જુન – જામનગર જીલ્લામાં જી.એસ.ડી. એમ.એ. અને યુ.એન.ડી.પી.ના સંયુકત ઉપક્રમે ડી.આર.આર. કાર્યક્રમ અમલી છે. આફતો સદર્ભે આયોજનો તૈયાર કરવા ક્ષમતાવર્ધન અર્થે તાલીમ કાર્યક્રમ અને જાગૃતિ નિર્માણ કાર્યક્રમનું મુખ્ય પાસુ છે. ઉકત કાર્યક્રમ અંતર્ગત ક્ષમતાવર્ધનના ભાગરૂપે જામનગર જિલ્લાની તમામ નગરપાલિકાના ફાયરમેન માટે ફાયર એન્ડ મરજન્સી સર્વિસસીસ ખાતે તા. ૩ અને ૪ જુન૨૦૧૧ ના બે દિવસ શોધ અને બચાવની તાલીમ યોજાઇ.તમામ નગરપાલિકાના ફાયરમેનો માંથી ૨૪ એ તાલીમ લીધી.તાલીમ નું સંકલન નિવાસી નાયબ કલેકટરઅને જીલ્લા પ્રોજેકટ ઓફીસર દ્રારા કરવામાં આવ્યુ હતુ. તેમ કલેકટર કચેરી, જામનગરની અખબારી યાદીમાં જણાવવામાં આવે છે.
પાણી પુરવઠા બોર્ડની કચેરીએ કંટ્રોલ રૂમ નો પ્રારંભ
જામનગર – જામનગર જિલ્લાના ચાલુ વર્ષે પીવાના પાણીની સમસ્યાને પહોંચી વળવા જામનગર ખાતે પાણીપુરવઠા બોર્ડની કાર્યપાલક ઇજનેરશ્રી, જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ.નં.૧ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, જલભવન દુધની ડેરીની બાજુમાં શરૂ સેકશન રોડ જામનગર ની કચેરીએ સવારે ૮-૦૦ થી રાત્રિના ૮-૦૦ કલાક સુધી કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલ છે. જે અંગેની જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની કોઇપણ ફરીયાદ ફોન નં. ૦૨૮૮-૨૬૭૭૨૭૯ પર નોંધવામાં આવશે. તેમ કાર્યપાલક ઇજનેર , જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ.નં.૧ જામનગર ની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.
રાજ્ય સરકારે અનેકવિધ લોકોપયોગી યોજનાઓના લાભો સાચા લાભાર્થીઓ સુધી પહોંચાડી ગરીબ–પછાત વર્ગના લોકોની ખેવના કરી છે - શિક્ષણ મંત્રીશ્રી રમણલાલ વોરા
વડગામ ખાતે દેવીપૂજક સમાજ આયોજીત સમસ્ત દેવીપૂજક સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાયો : ૭૮ નવ દંપતિઓએ પ્રભૂતામાં પગલાં પાડ્યા
સુરેન્દ્રનગર :- સુરેન્દ્રનગર જિલ્લાના વડગામ ખાતે આજે વિરમગામના ધારાસભ્યશ્રી કમાભાઈ રાઠોડના સહ્યોગથી દેવીપૂજક સમાજ આયોજીત સમસ્ત દેવીપૂજક સમાજનો સમૂહ લગ્ન રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી અને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી રમણલાલ વોરાની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ પ્રસંગે મંત્રીશ્રી રમણભાઈ વોરાએ સમૂહલગ્નના કાર્ય બદલ આયોજકોને બિરદાવતાં વધુમાં જણાવ્યું હતુ કે, છેવાડાના માનવીની સુખાકારી માટે રાજ્ય સરકાર કાર્ય કરી રહી છે. સમગ્ર રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાઓ દ્વારા સરકારે અંતરિયાળ વિસ્તાર સુધી અનેકવિધ લોકોપયોગી યોજનાઓના લાભો તેના સાચા લાભાર્થીઓ સુધી પહોંચાડી ગરીબ – પછાતવર્ગના લોકોને આર્થિક રીતે પગભર બનાવવાનું કાર્ય કરી તેની ખેવના કરી છે.
મંત્રીશ્રી વોરાએ સમૂહ લગ્નમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત દેવીપૂજક સમાજના લોકોને કન્યા દાનની સાથે તેમની દિકરીઓને વિદ્યારૂપી દાન આપવા અનુરોધ કરતાં જણાવ્યું હતુ કે, કન્યાદાનની સાથે વિદ્યાદાનનું પણ આજના યુગમાં એટલું જ મહત્વ છે. આ માટે દિકરા – દીકરી વચ્ચે ભેદભાવ ન રાખતા બન્નેને સમાન શિક્ષણની તક પૂરી પાડવી જોઈશે. તેમણે આ તકે દેવીપૂજક સમાજના લોકોને વ્યસનોને તિલાંજલી આપી શિક્ષિત બનવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્યશ્રી શંકરભાઈ ચૌધરી, રાજ્યસભાના સાંસદશ્રી નટુજીભાઈ ઠાકોર, મુંદ્રાના ધારાસભ્યશ્રી રમેશભાઈ મહેશ્વરી, પાટડીના ધારાસભ્યશ્રી શંભૂપ્રસાદ ટુંડીયા, સમીના ધારાસભ્યશ્રી ભાવસંગજી રાઠોડ, માજી સાંસદ શ્રીમતી ભાવનાબેન દવે તથા મત્સ્ય ઉદ્યોગ કમિશનરશ્રી પી. બી. પટણીએ તેમના પ્રાસંગિક ઉદ્દબોધનમાં લગ્નગ્રંથીથી જોડાયેલા તમામ નવદંપતિઓને ભાવિ જીવનની શુભેચ્છાઓ પાઠવી દેવીપૂજક સમાજના લોકોને શિક્ષિત બની, સંગઠીત થઈ અન્ય સમાજની સાથે વિકાસની દિશામાં આગળ વધવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમના પ્રારંભમાં વિરમગામના ધારાસભ્યશ્રી કમાભાઈ રાઠોડે સ્વાગત પ્રવચન કર્યું હતું જ્યારે અંતમાં આભારવિધિ ખેંગારભાઈ ડોડીયાએ કરી હતી.
આ સમસ્ત દેવીપૂજક સમાજના સમૂહ લગ્નોત્સવમાં સમાજના ૭૮ નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા, જેને મંત્રીશ્રી – મહાનુભાવો તથા સંતો – મહંતોએ આર્શિવાદ પાઠવ્યા હતા.
આ પ્રસંગે પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મોહનભાઇ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી બિપીનભાઇ દવે, પાટડી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી દર્શનાબેન પટેલ સહિત અધિકારી – પદાધિકારીશ્રીઓ, સમાજના આગેવાનો, સંતો – મહંતો તથા મોટી સંખ્યામાં દેવીપૂજક સમાજના લોકો ઉપસ્થિત રહ્યાં હતા.
સુરેન્દ્રનગર :- સુરેન્દ્રનગર જિલ્લાના વડગામ ખાતે આજે વિરમગામના ધારાસભ્યશ્રી કમાભાઈ રાઠોડના સહ્યોગથી દેવીપૂજક સમાજ આયોજીત સમસ્ત દેવીપૂજક સમાજનો સમૂહ લગ્ન રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી અને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી રમણલાલ વોરાની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ પ્રસંગે મંત્રીશ્રી રમણભાઈ વોરાએ સમૂહલગ્નના કાર્ય બદલ આયોજકોને બિરદાવતાં વધુમાં જણાવ્યું હતુ કે, છેવાડાના માનવીની સુખાકારી માટે રાજ્ય સરકાર કાર્ય કરી રહી છે. સમગ્ર રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાઓ દ્વારા સરકારે અંતરિયાળ વિસ્તાર સુધી અનેકવિધ લોકોપયોગી યોજનાઓના લાભો તેના સાચા લાભાર્થીઓ સુધી પહોંચાડી ગરીબ – પછાતવર્ગના લોકોને આર્થિક રીતે પગભર બનાવવાનું કાર્ય કરી તેની ખેવના કરી છે.
મંત્રીશ્રી વોરાએ સમૂહ લગ્નમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત દેવીપૂજક સમાજના લોકોને કન્યા દાનની સાથે તેમની દિકરીઓને વિદ્યારૂપી દાન આપવા અનુરોધ કરતાં જણાવ્યું હતુ કે, કન્યાદાનની સાથે વિદ્યાદાનનું પણ આજના યુગમાં એટલું જ મહત્વ છે. આ માટે દિકરા – દીકરી વચ્ચે ભેદભાવ ન રાખતા બન્નેને સમાન શિક્ષણની તક પૂરી પાડવી જોઈશે. તેમણે આ તકે દેવીપૂજક સમાજના લોકોને વ્યસનોને તિલાંજલી આપી શિક્ષિત બનવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્યશ્રી શંકરભાઈ ચૌધરી, રાજ્યસભાના સાંસદશ્રી નટુજીભાઈ ઠાકોર, મુંદ્રાના ધારાસભ્યશ્રી રમેશભાઈ મહેશ્વરી, પાટડીના ધારાસભ્યશ્રી શંભૂપ્રસાદ ટુંડીયા, સમીના ધારાસભ્યશ્રી ભાવસંગજી રાઠોડ, માજી સાંસદ શ્રીમતી ભાવનાબેન દવે તથા મત્સ્ય ઉદ્યોગ કમિશનરશ્રી પી. બી. પટણીએ તેમના પ્રાસંગિક ઉદ્દબોધનમાં લગ્નગ્રંથીથી જોડાયેલા તમામ નવદંપતિઓને ભાવિ જીવનની શુભેચ્છાઓ પાઠવી દેવીપૂજક સમાજના લોકોને શિક્ષિત બની, સંગઠીત થઈ અન્ય સમાજની સાથે વિકાસની દિશામાં આગળ વધવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમના પ્રારંભમાં વિરમગામના ધારાસભ્યશ્રી કમાભાઈ રાઠોડે સ્વાગત પ્રવચન કર્યું હતું જ્યારે અંતમાં આભારવિધિ ખેંગારભાઈ ડોડીયાએ કરી હતી.
આ સમસ્ત દેવીપૂજક સમાજના સમૂહ લગ્નોત્સવમાં સમાજના ૭૮ નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા, જેને મંત્રીશ્રી – મહાનુભાવો તથા સંતો – મહંતોએ આર્શિવાદ પાઠવ્યા હતા.
આ પ્રસંગે પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મોહનભાઇ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી બિપીનભાઇ દવે, પાટડી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી દર્શનાબેન પટેલ સહિત અધિકારી – પદાધિકારીશ્રીઓ, સમાજના આગેવાનો, સંતો – મહંતો તથા મોટી સંખ્યામાં દેવીપૂજક સમાજના લોકો ઉપસ્થિત રહ્યાં હતા.
ભુજમાં ૧૨મીએ રાજયપાલ ડો.કમલા, સારસ્વતમ વુમન હોસ્ટેલનું લોકાર્પણ કરશે
ભુજ,ગુરૂવારઃ રાજયના ગવર્નર ડો.શ્રીમતિ કમલા આગામી ૧૨મીએ એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ભુજ આવી રહયા છે.
રાજયપાલ ડો.કમલા ૧૨મી જુનના રોજ ગાંધીનગરથી સ્ટેટ હેલિકોપ્ટર મારફતે સવારે અગિયાર વાગ્યે ભુજ આવી પહોંચશે અને ૧૧.૩૦ થી ૧૨.૩૦ વાગ્યા દરમિયાન સારસ્વતમ, માંડવી આયોજિત ભુજ ખાતે સારસ્વતમ વુમન હોસ્ટેલનું લોકાર્પણ કરશે.
આ કાર્યક્રમ ભુજમાં મુન્દ્રા રિલોકેશન સાઇટ પ્રમુખ સ્વામિનગર ગેટ નં.૨ પાસે યોજાશે. કાર્યક્રમ પૂર્ણ થયે, રાજયપાલ ડો.કમલા ભુજ એરપોર્ટથી ગાંધીનગર જશે.
રાજયપાલ ડો.કમલા ૧૨મી જુનના રોજ ગાંધીનગરથી સ્ટેટ હેલિકોપ્ટર મારફતે સવારે અગિયાર વાગ્યે ભુજ આવી પહોંચશે અને ૧૧.૩૦ થી ૧૨.૩૦ વાગ્યા દરમિયાન સારસ્વતમ, માંડવી આયોજિત ભુજ ખાતે સારસ્વતમ વુમન હોસ્ટેલનું લોકાર્પણ કરશે.
આ કાર્યક્રમ ભુજમાં મુન્દ્રા રિલોકેશન સાઇટ પ્રમુખ સ્વામિનગર ગેટ નં.૨ પાસે યોજાશે. કાર્યક્રમ પૂર્ણ થયે, રાજયપાલ ડો.કમલા ભુજ એરપોર્ટથી ગાંધીનગર જશે.
વિજ્ઞાન પ્રવાહના બે વિષયમાં પરિણામ સુધારણાને પત્ર ઉમેદવારની પરીક્ષા
ભુજ-ગુરૂવારઃ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ-૨૦૧૧ વિજ્ઞાન પ્રવાહમાં બે વિષયમાં પરિણામ સુધારણાને પાત્ર ઉમેદવાર ઉપરાંત માર્ચ-૨૦૧૧ અગાઉની ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષામાં બે વિષયમાં પરિણામ સુધારણાને પાત્ર ઉમેદવારોની પરીક્ષા આગામી જુલાઇ-૨૦૧૧માં લેવાનાર છે.
અગાઉ ઉચ્ચતર પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ-૨૦૧૧ના એક વિષયમાં પરિણામ સુધારણાને પાત્ર ઉમેદવારોની યાદી સબંધિત શાળાઓને મોકલી આપવામાં આવી છે. તે જ રીતે આ સાથે ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ-૨૦૧૧ના બે વિષયમાં પરિણામ સુધારણાને પાત્ર ઉમેદવારોની યાદી સામેલ રાખી મોકલી આપવામાં આવે છે. તેમાં સબંધિત ઉમેદવારોની સહી તથા જરૂરી ફીના ડીડી. સાથે બોર્ડની કચેરીને તા.૨૦/૬/૧૧ સુધીમાં રૂબરૂમાં અથવા રજિસ્ટર્ડ પોસ્ટ એ.ડી.થી તા.૨૦/૬/૨૦૧૧ સુધીમાં મળી જાય તે રીતે મોકલી આપવા જણાવાયું છે.
ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ-૨૦૧૧ અગાઉના બે વિષયમાં પરિણામ સુધારણાને પાત્ર ઉમેદવારો માટેના આવેદનપત્ર ભરવા માટે આ સાથે નમૂનાનું ફોર્મ સબંધિત શાળાઓને મોકલી આપવામાં આવ્યું છે, તેમાં આવેદનપત્ર ભરી સમયમર્યાદામાં જરૂરી ફી સાથે બોર્ડને પહોંચતું કરવાનું રહેશે.
વિજ્ઞાન પ્રવાહના ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ-૨૦૧૧ના બે વિષયમાં પરીણામ સુધારણાને પાત્ર ઉમેદવારોની જ જુલાઇ-૨૦૧૧ પૂરક પરીક્ષા યોજાવાની છે. સામાન્ય પ્રવાહમાં માત્ર એક વિષયમાં પરિણામ સુધારણાને પાત્ર ઉમેદવારોની પરીક્ષા યોજાશે.
સીદીક કેવર....
અગાઉ ઉચ્ચતર પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ-૨૦૧૧ના એક વિષયમાં પરિણામ સુધારણાને પાત્ર ઉમેદવારોની યાદી સબંધિત શાળાઓને મોકલી આપવામાં આવી છે. તે જ રીતે આ સાથે ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ-૨૦૧૧ના બે વિષયમાં પરિણામ સુધારણાને પાત્ર ઉમેદવારોની યાદી સામેલ રાખી મોકલી આપવામાં આવે છે. તેમાં સબંધિત ઉમેદવારોની સહી તથા જરૂરી ફીના ડીડી. સાથે બોર્ડની કચેરીને તા.૨૦/૬/૧૧ સુધીમાં રૂબરૂમાં અથવા રજિસ્ટર્ડ પોસ્ટ એ.ડી.થી તા.૨૦/૬/૨૦૧૧ સુધીમાં મળી જાય તે રીતે મોકલી આપવા જણાવાયું છે.
ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ-૨૦૧૧ અગાઉના બે વિષયમાં પરિણામ સુધારણાને પાત્ર ઉમેદવારો માટેના આવેદનપત્ર ભરવા માટે આ સાથે નમૂનાનું ફોર્મ સબંધિત શાળાઓને મોકલી આપવામાં આવ્યું છે, તેમાં આવેદનપત્ર ભરી સમયમર્યાદામાં જરૂરી ફી સાથે બોર્ડને પહોંચતું કરવાનું રહેશે.
વિજ્ઞાન પ્રવાહના ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ-૨૦૧૧ના બે વિષયમાં પરીણામ સુધારણાને પાત્ર ઉમેદવારોની જ જુલાઇ-૨૦૧૧ પૂરક પરીક્ષા યોજાવાની છે. સામાન્ય પ્રવાહમાં માત્ર એક વિષયમાં પરિણામ સુધારણાને પાત્ર ઉમેદવારોની પરીક્ષા યોજાશે.
સીદીક કેવર....
ગુરુવાર, 9 જૂન, 2011
हुसैन के निधन पर राष्ट्रपति ने संवेदना व्यक्त की
भारत की राष्ट्रपति महामहिम श्रीमती प्रतिभा देवीसिंह पाटिल ने श्री मकबूल फिदा हुसैन के निधन पर गहरा शोक व्यक्त किया है । अपने शोक संदेश में राष्ट्रपति महोदया ने कहा कि श्री हुसैन विश्वप्रसिद्ध चित्रकार थे । वे समकालीन चित्रकला में अपने किस्म के असाधारण कलाकार थे। वे बहुआयामी प्रतिभा के व्यक्ति थे। उनके निधन से कला एवं सृजनता के क्षेत्र में बड़ी रिक्तिपैदा हुई है । उन्होंने सांसद के रूप में भी ख्यातिअर्जित की ।
विनोद/सुधीर/ मनोज-2228
(Release ID 9650
विनोद/सुधीर/ मनोज-2228
(Release ID 9650
प्रधानमंत्री ने जाने-माने कलाकार श्री एम. एफ. हुसैन के निधन पर शोक प्रकट किया
प्रधानमंत्री डॉ. मनमोहन सिंह ने जाने-माने कलाकार श्री एम. एफ. हुसैन के निधन पर शोक प्रकट किया है। प्रधानमंत्री के शोक संदेश का अनूदित पाठ इस प्रकार है-
" भारत की महानतम कलात्मक प्रतिभाओं में से एक श्री एम एफ हुसैन के निधन की खबर सुनकर मुझे बहुत दुख हुआ है। श्री हुसैन भारतीय कला आकाश में चमकते सितारों में से एक थे, जहां वे लगभग 70 वर्ष तक छाए रहे। बड़े विनम्र रूप में आकर उन्होंने सिनेमा के पोस्टरों पर चित्रकार के रूप में जीवन शुरू किया। उनके चित्रों में याद ताजा करने वाले जीवन के चित्रों से लेकर दीवार पर टांगने वाले विविध प्रकार के चित्र शामिल हैं। उनके चित्रों की खूबसूरती और अहसास की हर किसी ने सराहना की तथा उन्होंने देश और विदेश दोनों जगह भारतीय कला को प्रसिद्ध करने में बहुत बड़ा योगदान दिया। उन्होंने मानवीय दशा और बोल्ड एवं काल्पनिक हुनर के अपने गहरे मूल्यांकन के साथ कला प्रेमियों को मुग्ध किया। श्री एम. एफ. हुसैन के निधन से राष्ट्र ने प्रतिष्ठित कलाकार तथा कला जगत का अत्यधिक रंगीन व्यक्ति खो दिया है, जो भारतीय कला पर अपनी प्रवीणता की गहरी छाप छोड़ गए।
मैं उनके परिवार, मित्रों और लाखों शुभचिंतकों के प्रति हार्दिक संवेदना प्रकट करता हूं। "
विनोद/प्रदीप- 2217
" भारत की महानतम कलात्मक प्रतिभाओं में से एक श्री एम एफ हुसैन के निधन की खबर सुनकर मुझे बहुत दुख हुआ है। श्री हुसैन भारतीय कला आकाश में चमकते सितारों में से एक थे, जहां वे लगभग 70 वर्ष तक छाए रहे। बड़े विनम्र रूप में आकर उन्होंने सिनेमा के पोस्टरों पर चित्रकार के रूप में जीवन शुरू किया। उनके चित्रों में याद ताजा करने वाले जीवन के चित्रों से लेकर दीवार पर टांगने वाले विविध प्रकार के चित्र शामिल हैं। उनके चित्रों की खूबसूरती और अहसास की हर किसी ने सराहना की तथा उन्होंने देश और विदेश दोनों जगह भारतीय कला को प्रसिद्ध करने में बहुत बड़ा योगदान दिया। उन्होंने मानवीय दशा और बोल्ड एवं काल्पनिक हुनर के अपने गहरे मूल्यांकन के साथ कला प्रेमियों को मुग्ध किया। श्री एम. एफ. हुसैन के निधन से राष्ट्र ने प्रतिष्ठित कलाकार तथा कला जगत का अत्यधिक रंगीन व्यक्ति खो दिया है, जो भारतीय कला पर अपनी प्रवीणता की गहरी छाप छोड़ गए।
मैं उनके परिवार, मित्रों और लाखों शुभचिंतकों के प्रति हार्दिक संवेदना प्रकट करता हूं। "
विनोद/प्रदीप- 2217
खेल मंत्रालय ने लंदन में होने वाले ओपैक्स 2012 खेलों के लिए एथलीटों को तैयार करने के लिए 258.39 करोड़ रुपए मंजूर किए
खेल मंत्रालय ने लंदन ओलम्पिक्स के लिए ओपैक्स 2012 परियोजना के अधीन एथलीटों को तैयार करने के लिए 258.39 करोड़ रुपए निर्धारित किए हैं। इस बारे में युवा मामले और खेल राज्य मंत्री (स्वतंत्र प्रभार) श्री अजय माकन ने आज यहां एक संवाददाता सम्मेलन में घोषणा की।
इस बारे में और ब्यौरा देते हुए श्री माकन ने कहा कि अप्रैल 2011 से अगस्त 2012 अवधि के लिए लगभग 258.39 करोड़ रुपए निर्धारित किए गए हैं, जो कि राष्ट्रमंडलीय खेल 2010 के आधारों के समकक्ष हैं। उन्होंने कहा कि ओलम्पिक्स की तैयारी पर नजर रखने के लिए 28 विदेशी कोच और 32 पर्यवेक्षकों का चयन किया गया है और एथलीटों के लिए भोजन की पौष्टिकता सुनिश्चित करने के लिए तीन सदस्यों की एक पृथक समिति भी गठित की गई है। श्री माकन ने कहा कि इसके लिए राष्ट्रीय प्रशिक्षण शिविर लगाए जाएंगे और सभी खेल प्रतियोगिताओं में एथलीटों का अन्तर्राष्ट्रीय स्तर सुनिश्चित करने का प्रयास किया जाएगा। साथ ही तैराकी के लिए राष्ट्रीय प्रशिक्षण शिविर इस महीने की 15 तारीख से आयोजित किए जाएंगे।
मंत्री महोदय ने यह भी जानकारी दी कि विदेशों में भागीदारी के लिए टीमों और खिलाड़ियों के चयन का काम मंत्रालय ने भारतीय खेल प्राधिकरण को अप्रैल 2011 से सौंपा दिया गया है।
लंदन ओलंपिक्स 2012 लंदन में 27 जुलाई, 2012 से 13 अगस्त, 2012 तक आयोजित किए जाएंगे। इसमें 26 खेल प्रतियोगिताओं को शामिल किया गया है। भारतीय टीमें 16 प्रतियोगिताओं यथा तीरंदाजी, एथलेटिक्स, बैडमिन्टन, बॉक्सिंग, जिम्नास्टिक्स, हॉकी, जुडो, नौकायन और निशानेबाजी, टेबल टेनिस, टेनिस, भारोत्तोलन और कुश्ती आदि में भाग लेगी।
इस बारे में और ब्यौरा देते हुए श्री माकन ने कहा कि अप्रैल 2011 से अगस्त 2012 अवधि के लिए लगभग 258.39 करोड़ रुपए निर्धारित किए गए हैं, जो कि राष्ट्रमंडलीय खेल 2010 के आधारों के समकक्ष हैं। उन्होंने कहा कि ओलम्पिक्स की तैयारी पर नजर रखने के लिए 28 विदेशी कोच और 32 पर्यवेक्षकों का चयन किया गया है और एथलीटों के लिए भोजन की पौष्टिकता सुनिश्चित करने के लिए तीन सदस्यों की एक पृथक समिति भी गठित की गई है। श्री माकन ने कहा कि इसके लिए राष्ट्रीय प्रशिक्षण शिविर लगाए जाएंगे और सभी खेल प्रतियोगिताओं में एथलीटों का अन्तर्राष्ट्रीय स्तर सुनिश्चित करने का प्रयास किया जाएगा। साथ ही तैराकी के लिए राष्ट्रीय प्रशिक्षण शिविर इस महीने की 15 तारीख से आयोजित किए जाएंगे।
मंत्री महोदय ने यह भी जानकारी दी कि विदेशों में भागीदारी के लिए टीमों और खिलाड़ियों के चयन का काम मंत्रालय ने भारतीय खेल प्राधिकरण को अप्रैल 2011 से सौंपा दिया गया है।
लंदन ओलंपिक्स 2012 लंदन में 27 जुलाई, 2012 से 13 अगस्त, 2012 तक आयोजित किए जाएंगे। इसमें 26 खेल प्रतियोगिताओं को शामिल किया गया है। भारतीय टीमें 16 प्रतियोगिताओं यथा तीरंदाजी, एथलेटिक्स, बैडमिन्टन, बॉक्सिंग, जिम्नास्टिक्स, हॉकी, जुडो, नौकायन और निशानेबाजी, टेबल टेनिस, टेनिस, भारोत्तोलन और कुश्ती आदि में भाग लेगी।
આઇ.ટી.આઇ. સરસપુર અને વોક્સવેગન ગ્રુપ વચ્ચે સમજુતી કરારો વોક્સવેગન ગ્રુપ રૂપિયા ૭૦ લાખના ખર્ચે સરસપુર આઇ.ટી.આઇ. ખાતે ટ્રેનિંગ સેંન્ટર શરૂ કરશે
અમદાવાદ : આઇ.ટી.આઇ. સરસપુર અને જર્મનીના વોક્સવેગન ગ્રુપ વચ્ચે આજે ગાંધી શ્રમ સંસ્થાન અમદાવાદ ખાતે અદ્યતન તાલીમ આપવા અંગેના સમજુતી કરારો શ્રમ અને રોજગાર મંત્રી શ્રી વજુભાઇ વાળાની ઉપસ્થિતીમા કરવામાં આવ્યા હતા.
ઇન્સ્ટ્રકટર્સ અને તાલિમાર્થિઓના ઓટોમોબાઇલ્સ ટેક્નોલોજીને લગતુ જ્ઞાન અને કુશળતામાં વધારો કરવાના ઉદ્દેશથી કરવામાં આવેલ કરારમા ભારતના પશ્ચીમ વિભાગમાં ગુજરાત રાજ્યની એક માત્ર આઇ.ટી.આઇ. સરસપુરને વોક્સવેગન ગ્રુપ દ્વારા પંસંદ કરવામા આવેલ છે. જે અતર્ગત આઇ.ટી.આઇ. સરસપુર ખાતે અંદાજે રૂપિયા ૭૦ લાખના ખર્ચે અદ્યતન તાલિમ કેન્દ્ર શરૂ કરવામા આવશે.
વોક્સવેગન ગ્રુપ ઓડી અને સ્કોડા કારના ઉત્પાદકો છે અને પુના ખાતે વાહનોનુ ઉત્પાદન કરીને સમગ્ર દેશમાં સેલ્સ અને સર્વિસની કામગીરી કરે છે.
આઇ.ટી.આઇ. સરસપુરના મિકેનીક મોટર વ્હિકલના બીજા વર્ષના તાલિમાર્થીઓને રેગ્યુલર ઉપરાંત અદ્યતન કોર્ષની તાલીમ આપવાની સાથોસાથ વોક્સવેગન ગ્રૂપના ડિલર્સને ત્યાં ઇન્ટરશિપ માટે મોકલવામા આવશે અને સફળતા પુર્વક તાલિમ પૂર્ણ કરનાર તાલિમાર્થીને ડિલર્સને ત્યાં નિમણુકની તક પણ આપવામા આવશે.
સરસપુર આઇ.ટી.આઇ. ના નિયામક શ્રી આર. એમ. જાદવ અને વોક્સવેગન ગ્રૂપના ડાયરેકટર શ્રી Dietmar Hildelrand વચ્ચે કરવામાં આવ્યા હતા આ કરારને આવકારી અધિક મુખ્ય સચિવ શ્રી વરેશ સિન્હા એ ગુજરાતમા ઔદ્યોગિક ક્ષેત્રે થઇ રહેલ પ્રગતિનો ખ્યાલ આપ્યો હતો
આ પ્રસંગે રોજગાર રાજ્યમંત્રી શ્રી લીલાધર વાઘેલા, આઇ.ટી.આઇ. સરસપુરના આચાર્ય શ્રી જી.બી.જાડેજા તથા ઉચ્ચ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.
પ્રાદેશિક માહિતી કચેરી, ગુજરાત રાજ્ય, અમદાવાદ - (સમાચાર યાદી તા. ૦૯-૬-૨૦૧૧)
ઇન્સ્ટ્રકટર્સ અને તાલિમાર્થિઓના ઓટોમોબાઇલ્સ ટેક્નોલોજીને લગતુ જ્ઞાન અને કુશળતામાં વધારો કરવાના ઉદ્દેશથી કરવામાં આવેલ કરારમા ભારતના પશ્ચીમ વિભાગમાં ગુજરાત રાજ્યની એક માત્ર આઇ.ટી.આઇ. સરસપુરને વોક્સવેગન ગ્રુપ દ્વારા પંસંદ કરવામા આવેલ છે. જે અતર્ગત આઇ.ટી.આઇ. સરસપુર ખાતે અંદાજે રૂપિયા ૭૦ લાખના ખર્ચે અદ્યતન તાલિમ કેન્દ્ર શરૂ કરવામા આવશે.
વોક્સવેગન ગ્રુપ ઓડી અને સ્કોડા કારના ઉત્પાદકો છે અને પુના ખાતે વાહનોનુ ઉત્પાદન કરીને સમગ્ર દેશમાં સેલ્સ અને સર્વિસની કામગીરી કરે છે.
આઇ.ટી.આઇ. સરસપુરના મિકેનીક મોટર વ્હિકલના બીજા વર્ષના તાલિમાર્થીઓને રેગ્યુલર ઉપરાંત અદ્યતન કોર્ષની તાલીમ આપવાની સાથોસાથ વોક્સવેગન ગ્રૂપના ડિલર્સને ત્યાં ઇન્ટરશિપ માટે મોકલવામા આવશે અને સફળતા પુર્વક તાલિમ પૂર્ણ કરનાર તાલિમાર્થીને ડિલર્સને ત્યાં નિમણુકની તક પણ આપવામા આવશે.
સરસપુર આઇ.ટી.આઇ. ના નિયામક શ્રી આર. એમ. જાદવ અને વોક્સવેગન ગ્રૂપના ડાયરેકટર શ્રી Dietmar Hildelrand વચ્ચે કરવામાં આવ્યા હતા આ કરારને આવકારી અધિક મુખ્ય સચિવ શ્રી વરેશ સિન્હા એ ગુજરાતમા ઔદ્યોગિક ક્ષેત્રે થઇ રહેલ પ્રગતિનો ખ્યાલ આપ્યો હતો
આ પ્રસંગે રોજગાર રાજ્યમંત્રી શ્રી લીલાધર વાઘેલા, આઇ.ટી.આઇ. સરસપુરના આચાર્ય શ્રી જી.બી.જાડેજા તથા ઉચ્ચ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.
પ્રાદેશિક માહિતી કચેરી, ગુજરાત રાજ્ય, અમદાવાદ - (સમાચાર યાદી તા. ૦૯-૬-૨૦૧૧)
૪૨ ઔદ્યોગિક પાર્કમાં ૧.૫૪ લાખની સુચિત રોજગારી ઉભી કરવામાં આવશે. શ્રમ અને રોજગાર મંત્રી શ્રી વજુભાઇ વાળા શ્રમ અને રોજગાર વિભાગની ચિંતન શિબિરનો પ્રારંભ
શ્રમ અને રોજગાર મંત્રી શ્રી વજુભાઇ વાળાએ આજે અત્રે જણાવ્યું હતું કે ચિંતન શિબિરમા કર્મચારીઓ વિચારોના વિમર્શ દ્વારા સામુહિક ભાવનાની સાથોસાથ રાજ્યના છેવાડાના માનવી સુધી વિકાસના ફળ ઝડપથી પહોંચે તે લક્ષથી કામ કરે તે જરૂરી છે,
શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા આયોજીત ચિંતન શિબિર,2011 નો દિપ પ્રગટાવી પ્રારંભ કરાવતા શ્રી વાળાએ જણાવ્યું હતું કે દરેક કુટુમ્બને રોજી રોટી મળી રહે તે માટે ૩૩ સેઝ ને નોટીફાય કરવામા આવ્યા છે જેના દ્વારા ૪૨ ઔદ્યોગિક પાર્કમા ૧.૫૪ લાખ ની સુચિત રોજગારી ઉભી થવાની અપેક્ષા છે. વિકાસ અને લોકહિતના કામોમાં સાર્વત્રિક ઝડપ અને પ્રભાવ ઉભો કરવાનો અનુરોધ કરતા શ્રી વાળાએ જણાવ્યું હતું કે રાજ્યમા ઔદ્યોગિક વિકાસના કારણે જે સંપનતા આવી છે તેના લાભો અને પરિણામોની સિધી અસર રોજગારીના વિવિધ પ્રકારો થકી છેવાડાના સામાન્ય માનવીને અનુભુતી થાય તે જરૂરી છે.સ્વર્ણિમ ગુજરાતના નિર્માણમા ધબકતા ઉદ્યોગો અને ધબક્તુ યુવાધન વિકાસની પરિસિમાઓ ઓળંગી વાયબ્રન્ટ ગુજરાતના વિકાસમા સહ્ભાગી બને તે માટે ૬૧૨૦ ઔદ્યોગિક એકમોના ૧૩૫ નિર્દિસ્ટ વ્યવસાયોમા એપ્રેંન્ટીશ માટે ૩૮૦૦૦ થી વધુ બેઠકો ફાળવવામાં આવી છે તેમ તેમણે જણાવ્યું હતું.
શ્રી વાળાએ જણાવ્યું હતું કે ઔદ્યોગિક ગ્રૂહોની લોકભાગીદારીથી ઔદ્યોગિક તાલિમ સંસ્થાઓ શ્રેષ્ઠતમ તાલિમ આપવા કટિબધ્ધ છે અને તેમની જરૂરિયાત મુજબ કુશળ માનવબળ તૈયાર કરવા તેમની જરૂરિયાત પ્રમાણેના તેજ વિસ્તારને અનુકુળ અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે. અને રાજ્યની આઇ.ટી.આઇ. ના જુદા જુદા ૧૬૩ વ્યવસાયોમાં ૧,૧૭,૦૦૦ થી વધુ બેઠકો ઉપર તેમને તાલિમ આપવામા આવે છે. તથા અનસ્કિલ્ડ જનસમુદાયો માટે ઘર આંગણે તાલિમ આપવા ઓછી વસ્તિવાળા ગ્રામ વિસ્તારોમાં 150 કૌશલ્યવર્ધક તાલિમ કેન્દ્રો શરૂ કરીને સ્વરોજગારી આપવાની કામગીરી હાથ ધરી છે.
આ પ્રસંગે રોજગાર રાજ્યમંત્રી શ્રી લીલાધર વાઘેલાએ ચિંતન શિબિરમાં થનાર સૂચનો અને વિચારોનો સમન્વય કરી વિભાગની કામગીરી વધુ સુદ્રઢ બનાવવાનો અનુરોધ કહયોર્ હતો. સચિવ શ્રી વરેશ સિન્હાએ વિભાગના અધિકારીઓ હકારાત્મક અભિગમ દ્વારા સમયસર તેના ફળદાયી પરિણામો આવે તેવા પ્રયાસો કરવા જણાવ્યું હતું
આ પ્રસંગે નિયામક શ્રી જાદવે સ્વાગત પ્રવચન કર્યુ હ્તું અને વિભાગની કામગીરીનો ખ્યાલ આપ્યો હતો. આ શિબિરમાં શ્રમ અને રોજગાર વિભાગના અધિકારીઓ સતત બે દિવસ જુદા જુદા ચાર ગ્રૂપમા વિચાર વિમર્શ કરીને પોતાનો અહેવાલ રજૂ કરશે.
શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા આયોજીત ચિંતન શિબિર,2011 નો દિપ પ્રગટાવી પ્રારંભ કરાવતા શ્રી વાળાએ જણાવ્યું હતું કે દરેક કુટુમ્બને રોજી રોટી મળી રહે તે માટે ૩૩ સેઝ ને નોટીફાય કરવામા આવ્યા છે જેના દ્વારા ૪૨ ઔદ્યોગિક પાર્કમા ૧.૫૪ લાખ ની સુચિત રોજગારી ઉભી થવાની અપેક્ષા છે. વિકાસ અને લોકહિતના કામોમાં સાર્વત્રિક ઝડપ અને પ્રભાવ ઉભો કરવાનો અનુરોધ કરતા શ્રી વાળાએ જણાવ્યું હતું કે રાજ્યમા ઔદ્યોગિક વિકાસના કારણે જે સંપનતા આવી છે તેના લાભો અને પરિણામોની સિધી અસર રોજગારીના વિવિધ પ્રકારો થકી છેવાડાના સામાન્ય માનવીને અનુભુતી થાય તે જરૂરી છે.સ્વર્ણિમ ગુજરાતના નિર્માણમા ધબકતા ઉદ્યોગો અને ધબક્તુ યુવાધન વિકાસની પરિસિમાઓ ઓળંગી વાયબ્રન્ટ ગુજરાતના વિકાસમા સહ્ભાગી બને તે માટે ૬૧૨૦ ઔદ્યોગિક એકમોના ૧૩૫ નિર્દિસ્ટ વ્યવસાયોમા એપ્રેંન્ટીશ માટે ૩૮૦૦૦ થી વધુ બેઠકો ફાળવવામાં આવી છે તેમ તેમણે જણાવ્યું હતું.
શ્રી વાળાએ જણાવ્યું હતું કે ઔદ્યોગિક ગ્રૂહોની લોકભાગીદારીથી ઔદ્યોગિક તાલિમ સંસ્થાઓ શ્રેષ્ઠતમ તાલિમ આપવા કટિબધ્ધ છે અને તેમની જરૂરિયાત મુજબ કુશળ માનવબળ તૈયાર કરવા તેમની જરૂરિયાત પ્રમાણેના તેજ વિસ્તારને અનુકુળ અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે. અને રાજ્યની આઇ.ટી.આઇ. ના જુદા જુદા ૧૬૩ વ્યવસાયોમાં ૧,૧૭,૦૦૦ થી વધુ બેઠકો ઉપર તેમને તાલિમ આપવામા આવે છે. તથા અનસ્કિલ્ડ જનસમુદાયો માટે ઘર આંગણે તાલિમ આપવા ઓછી વસ્તિવાળા ગ્રામ વિસ્તારોમાં 150 કૌશલ્યવર્ધક તાલિમ કેન્દ્રો શરૂ કરીને સ્વરોજગારી આપવાની કામગીરી હાથ ધરી છે.
આ પ્રસંગે રોજગાર રાજ્યમંત્રી શ્રી લીલાધર વાઘેલાએ ચિંતન શિબિરમાં થનાર સૂચનો અને વિચારોનો સમન્વય કરી વિભાગની કામગીરી વધુ સુદ્રઢ બનાવવાનો અનુરોધ કહયોર્ હતો. સચિવ શ્રી વરેશ સિન્હાએ વિભાગના અધિકારીઓ હકારાત્મક અભિગમ દ્વારા સમયસર તેના ફળદાયી પરિણામો આવે તેવા પ્રયાસો કરવા જણાવ્યું હતું
આ પ્રસંગે નિયામક શ્રી જાદવે સ્વાગત પ્રવચન કર્યુ હ્તું અને વિભાગની કામગીરીનો ખ્યાલ આપ્યો હતો. આ શિબિરમાં શ્રમ અને રોજગાર વિભાગના અધિકારીઓ સતત બે દિવસ જુદા જુદા ચાર ગ્રૂપમા વિચાર વિમર્શ કરીને પોતાનો અહેવાલ રજૂ કરશે.
ગાંધીનગર જિલ્લાની હોટેલોમાં રોકાણ કરનારા મુસાફરોએ ફોટો ઓળબ કાર્ડ રજૂ કરવા પડશે. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે પ્રસિધ્ધ કરેલા જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર
અમદાવાદ શહેરી વિસ્તારમાં તા.૨૬/૭/૦૮ તથા મુંબઇ શહેરમાં તા૨૬/૧૧/૦૮ ના રોજ થયેલ આતંકવાદી હુમાલાના અનુસંધાને વાહન, હોટલ ટ્રાન્સપોર્ટ કંપનીના ગોડાઉન સંવેદનશીલ જગ્ઓ તથા દરિયા કાંઠાના ચેંકીંગ દરમ્યાન રાષ્ટ્રીય સુરક્ષા અને સલામતી માટે ભયજનક વ્યકિતઓ તથા આતંકવાદીઓને પકડવા તેમજ તેમને લગતી માહિતી મેળવવા અને તેમની હેરફેર અંગે સચોટ માહિતી રાષ્ટ્રીય હિતમાં મેળવવા માટે પોલીસ તંત્ર અસરકારક કામગીરી કરી શકે તે માટે જાહેર જનતાનો સહકાર ઉપરોકત હેતુસર સાચી દિશામાં મળી રહે તે માટે આથી બી.એ શાહે, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ગાંધીનગર જિલ્લો, ફોજદારી કાર્યરીતી અધિનિયમ - ૧૯૭૩ ની કલમ -૧૪૪ થી મળેલ અધિકારની રૂઇએ ગાંધીનગર જિલ્લાની હુકમત હેઠળના સમગ્ર વિસ્તારમાં નીચે મુજબના મુદ્દાઓની અમલવારી કરવા જાહેરનામું બહારપાડેલ છે.
જિલ્લાની હોટલ/ ગેસ્ટ હાઉસમાં આવનાર દરેક મુસાફરના તેમના જ હસ્તાક્ષરમાં રજીસ્ટરમાં જરૂરી નોંધ કરવામાં આવે આ રજીસ્ટરમાં મુસાફરની સહી સાથે પુરૂષ મુસાફરના ડાબા હાથના અંગુઠાનું અને સ્ત્રી મુસાફરના જમણા હાથના અંગુઠાનું નિશાન લેવામાં આવશે. દરેક મુસાફર પોતાની સંપુર્ણ ઓળખ, ટેલીફોન નંબર, મોબાઇલ નંબર તેમજ હોટલ કે ગેસ્ટ હાઉસથી નજીકના સ્થળે રહેતા મુસાફરના પરિચિત/ સગા / ઓળખીતાનું નામ, સરનામું, ટેલીફોન / મોબઇલ નંબરની વિગતો આ રજીસ્ટરમાં નોંધવામાં આવે તે જોગવાઇ ફરજીયાતપણે કરાવવી તમેજ હકકીત નોંૅધાવવીની જવાબદારી હોટલ સંચાલકની નિયત કરવામાં આવે.
મુસારફરના ઓળખકાર્ડ (ચંૂટણી ઓળખકાર્ડ, ડ્રાઇવીંગ લાયન્સન્સ, કચેરીનું ઓળખકાર્ડ વિગેરે) ની સેલ્ફ એટેસ્ટેડ ફોટોકોપી હોટલના દફરતમાં રાખવી. તમામ ગાંધીનગર જિલ્લાની હદમાં આવતા ગાંધીનગર જિલ્લાના વિસ્તારોની હોટલ / ગેસ્ટ હાઉસોના લાયસન્સ નોંધવમાં આવેલ માલિક સિવાય કોઇએ હોટલનું સંચાલન કરવું નહીં તેમજ આવી હોટલ કોઇપણ પ્રકારના દિવાની હક જેવા કે ભાડે ચલાવવા આપવી, ગીરોખતથી ચલાવવા આપવી વિગેરે અન્ય કોઇ વ્યકિતને સુપ્રત કરવા માટે મનાઇ જાહેર કરવામાં આવે.
ગાંધીનગર જિલ્લાની હદમાં આવતા ગાંધીનગર જિલ્લાના વિસ્તારમાં આવેલ હોટલો/ ગેસ્ટ હાઉસો/ધાબાના માલિક તથા મેનેજર/ તમામ કર્મચારીઓના નામ, સરનામું નજીકના સગાની વિગતો, આંગળાની છાપો વિગેરેની હકીકતો તેમજ આવી હોટલોની અન્ય સાથી હોટલ/ ગેસ્ટહાઉસ કયા કયા સ્થળે આવેલ છે, તેમના માલિક / મેનેજર / સંચાલક નામ, સરનામું, ટેલીફોન/ મોબાઇલ નંબરની લેખિત માહિતી સંબંધિત પોલીસ સ્ટેશન, સંબંધકર્તા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ તથા એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટને ફરજીયાત આપવી
આ હુકમ તા. ૧૪/૫/૧૧ થી તા.૧૨/૦૭/૧૧ સુધી બન્ને દિવસો સહિત દિવસ ૬૦ માટે અમલમાં રહેશે.
આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે.
જિલ્લાની હોટલ/ ગેસ્ટ હાઉસમાં આવનાર દરેક મુસાફરના તેમના જ હસ્તાક્ષરમાં રજીસ્ટરમાં જરૂરી નોંધ કરવામાં આવે આ રજીસ્ટરમાં મુસાફરની સહી સાથે પુરૂષ મુસાફરના ડાબા હાથના અંગુઠાનું અને સ્ત્રી મુસાફરના જમણા હાથના અંગુઠાનું નિશાન લેવામાં આવશે. દરેક મુસાફર પોતાની સંપુર્ણ ઓળખ, ટેલીફોન નંબર, મોબાઇલ નંબર તેમજ હોટલ કે ગેસ્ટ હાઉસથી નજીકના સ્થળે રહેતા મુસાફરના પરિચિત/ સગા / ઓળખીતાનું નામ, સરનામું, ટેલીફોન / મોબઇલ નંબરની વિગતો આ રજીસ્ટરમાં નોંધવામાં આવે તે જોગવાઇ ફરજીયાતપણે કરાવવી તમેજ હકકીત નોંૅધાવવીની જવાબદારી હોટલ સંચાલકની નિયત કરવામાં આવે.
મુસારફરના ઓળખકાર્ડ (ચંૂટણી ઓળખકાર્ડ, ડ્રાઇવીંગ લાયન્સન્સ, કચેરીનું ઓળખકાર્ડ વિગેરે) ની સેલ્ફ એટેસ્ટેડ ફોટોકોપી હોટલના દફરતમાં રાખવી. તમામ ગાંધીનગર જિલ્લાની હદમાં આવતા ગાંધીનગર જિલ્લાના વિસ્તારોની હોટલ / ગેસ્ટ હાઉસોના લાયસન્સ નોંધવમાં આવેલ માલિક સિવાય કોઇએ હોટલનું સંચાલન કરવું નહીં તેમજ આવી હોટલ કોઇપણ પ્રકારના દિવાની હક જેવા કે ભાડે ચલાવવા આપવી, ગીરોખતથી ચલાવવા આપવી વિગેરે અન્ય કોઇ વ્યકિતને સુપ્રત કરવા માટે મનાઇ જાહેર કરવામાં આવે.
ગાંધીનગર જિલ્લાની હદમાં આવતા ગાંધીનગર જિલ્લાના વિસ્તારમાં આવેલ હોટલો/ ગેસ્ટ હાઉસો/ધાબાના માલિક તથા મેનેજર/ તમામ કર્મચારીઓના નામ, સરનામું નજીકના સગાની વિગતો, આંગળાની છાપો વિગેરેની હકીકતો તેમજ આવી હોટલોની અન્ય સાથી હોટલ/ ગેસ્ટહાઉસ કયા કયા સ્થળે આવેલ છે, તેમના માલિક / મેનેજર / સંચાલક નામ, સરનામું, ટેલીફોન/ મોબાઇલ નંબરની લેખિત માહિતી સંબંધિત પોલીસ સ્ટેશન, સંબંધકર્તા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ તથા એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટને ફરજીયાત આપવી
આ હુકમ તા. ૧૪/૫/૧૧ થી તા.૧૨/૦૭/૧૧ સુધી બન્ને દિવસો સહિત દિવસ ૬૦ માટે અમલમાં રહેશે.
આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે.
માજી-સૈનિકની ધર્મ-પત્નીઓને ૨૦૧૧-૧૨ સ્કોલરશીપના ફોર્મ જોગ
ભુજ--શૈક્ષણિક વર્ષ ૨૦૧૦-૧૧ માટેના સ્કોલરશીપના ફોર્મ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, જામનગર ખાતે આવી ગયા છે. ગયા વર્ષે જેઓએ સ્કોલરશીપ મેળવેલ છે, તેઓને કચેરી દ્વારા સ્કોલરશીપના ફોર્મ મોકલી આપવામાં આવેલ છે. શૈક્ષણિક વર્ષ ૨૦૧૧-૧૨ માટેની સ્કોલરશીપ મેળવવા ઈચ્છુક માજી-સૈનિકો/સ્વ.માજી-સૈનિકોના ધર્મ-પત્નીઓએ કચેરીએથી કચેરી સમય દરમ્યાન રૂબરૂ અથવા અરજીથી મેળવી લેવા આથી જણાવવામાં આવે છે. આ બાબતમાં વધુ જાણકારી માટે સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, લાલ બંગલો, જામનગરનો સંપર્ક સાધવા જણાવાયું છે.
१.અનુસૂચિત જાતિની વિઘાર્થીનીઓને આદર્શ નિવાસી શાળા વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવવાની તક २.માધ્યમિક શાળાઓમાં ક્રમિક વર્ગો શરૂ કરવા સૂચના
અનુસૂચિત જાતિની વિઘાર્થીનીઓને આદર્શ નિવાસી શાળા વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવવાની તક
વડોદરા-અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા શહેરના માંજલપુરમાં સરકારી આદર્શ નિવાસી કન્યા શાળાનું સંચાલન કરવામાં આવે છે. જયાં અનુસૂચિત જાતિની વિઘાર્થીનીઓને વિનામૂલ્યે શિક્ષણ, ભોજન, નિવાસની સગવડો આપવામાં આવે છે. સન ૨૦૧૧-૧૨ના શૈક્ષણિક સત્રથી નવી પદ્ધતિ પ્રમાણે ધો. ૯ થી ૧૨ અને ધો. ૧૧ વિજ્ઞાન પ્રવાહનો વર્ગ શરૂ કરવામાં આવી રહયો છે. તેમાં પ્રવેશ મેળવવા ઇચ્છતી વિઘાર્થીનીઓને સત્વરે શાળાનો / નર્મદા ભવનના સી-બ્લોકમાં આવેલી જિલ્લા પછાતથ વર્ગ કલ્યાણ અધિકારીની કચેરી (ફોન નં. ૦૨૬૫-૨૪૩૫૬૨૧) નો સંપર્ક કરવા જણાવાયું છે.
માધ્યમિક શાળાઓમાં ક્રમિક વર્ગો શરૂ કરવા સૂચના
વડોદરા-સને ૨૦૧૧-૧૨ ના શૈક્ષણિક વર્ષ માટે ધો.૯ થી ૧૨નો વર્ગ- વધારો / ક્રમિક વર્ગ શરૂ કરવા માંગતા હોય તેવી શહેર જિલ્લાની તમામ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી વડોદરામાંથી ક-૨ શાખામાંથી જાહેર રજાના દિવસો સિવાય કચેરી સમય દરમ્યાન અરજી પત્રકો રૂબરૂમાં આવીને મેળવી લેવાના રહેશે. પરત સ્વીકારવાની છેલ્લી તા. ૧૩/૭/૨૦૧૧ છે. સમય મર્યાદા પછી ફોર્મ સ્વીકારવામાં આવશે નહિ તે જિલ્લા શિક્ષણાધિકારી વડોદરાની યાદી જણાવે છે.
જિલ્લા સુખાકારી સમિતિની બેઠક મળશે
વડોદરા-સંપૂર્ણ સ્વચ્છતા અભિયાનના અમલીકરણ માટે જિલ્લા સુખાકારી સમિતિની રચના કરવામાં આવી છે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષપદે તેની આગામી બેઠક સોમવાર તા. ૧૩/૬/૨૦૧૧ના રોજ સાંજના ૪.૦૦ કલાકે જિલ્લા પંચાયત કચેરીના કમિટી રૂમ નં.૧માં મળશે.
આરટીઓ કચેરીમાં મોટર સાયકલની નવી નંબર સીરીઝ
વડોદરા-આરટીઓ કચેરીમાં મોટરસાયકલ (બે પૈંડાવાળા વાહનો ) વાહનો માટે તા. ૧૬/૬/૧૧ના રોજ જીજે-૦૬-ઇ.એલ-૧ થી ૯૯૯૯ સુધીના નંબરની નવી સીરીઝ શરૂ કરવામાં આવશે. તેમાં પસંદગીના નંબર મેળવવા માટેની અરજીઓ રૂબરૂમાં કચેરીના વડા કારકુન શ્રી કે.વી.બારીયા સમક્ષ તા. ૧૬/૬/૧૧ના રોજ પાંચ કલાક સુધીમાં ઓફર સહિતની રકમ દર્શાવવાની રહેશે. અરજદારે નિયત ફી રૂા. ૫૦૦/- કે તેથી વધુ જે રકમ ભરવા માંગતા હોય તે રકમનો પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી વડોદરાના નામનો ફકત સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનો ડીમાન્ડ/પે ઓડૅર સામેલ કરી રકમની વિગત આંકડા તથા શબ્દોમાં સ્પષ્ટ દર્શાવવાની રહેશે.
વાહન રજિસ્ટ્રેશનની તારીખથી તા. ૧૬/૬/૧૧ના રોજ ૩૦ દિવસ પૂર્ણ થયેલ હોય તેવા અરજદારોએ પસંદગી નંબર માટે કરેલ અરજી વિચારણા હેઠળ લેવામાં આવશે નહિ
ડિમાન્ડ ડ્રાફટ/પે ઑર્ડર છ માસની અંદરનો હોવો જોઇએ તેમજ સ્માર્ટ ઓપ્ટીકલકાર્ડની ફી રૂા. ૨૦૦/- અલગથી ભરવાની રહેશે. વિગતવાર જાણકારી માટે કચેરીનો સંપર્ક કરવો.
પેટલાદ તાલુકાના ખેડૂતોએ જમીન મહેસુલની રકમ તા. ૩૧ જૂલાઇ સુધી ભરવા અનુરોધ
આણંદ-તાલુકા પંચાયત પેટલાદ દ્વારા જમીન મહેસુલ લેણાંની વસુલાત માટે નાગરિકોએ જમીન મહેસુલની રકમ તા. ૩૧/૦૭/૨૦૧૧ સુધીમાં જે તે ગામના તલાટી કમ મંત્રીશ્રીને ભરપાઇ કરીને પહોંચ મેળવી લેવા તાલુકા વિકાસ અધિકારીશ્રી બી.બી.સાધુએ અનુરોધ કર્યો છે. જેઓ વસુલાત ભરવામાં નિષ્ફળ જશે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી અને વસુલાત કરવામાં આવશે, જેની તમામ બાકીદારોએ ખાસ નોંધ લેવા જણાવવામાં આવે છે. તમામ તáëËí કમ મંત્રીશ્રીએ રજાના દિવસો દરમિયાન ગામે હાજર રહીને વસુલાતની કામગીરી કરવાની રહેશે અને તા.૩૧/૦૭/૨૦૧૧ સુધીમાં ૧૦૦ ટકા વસુલાત થાય તે માટે કામગીરી કરવાની રહેશે. નબળી વસુલાત કરનાર તલાટી સામે શિક્ષાત્મક પગલા લેવëÜëં આવશે, જેની તમામ તલાટી કમ મંત્રીશ્રીઓએ નોધ લેવા તાલુકા વિકાસ અધિકારી, પેટલાદની યાદીમાં જણાવ્યું છે.
દૂધાળા પશુ એકમ સ્થાપવા વ્યાજ સહાય યોજના
આણંદ-શ્વેતક્રાંતિના ઉદગમ બિંદુ સમાન આણંદ જિલ્લામાં પશુપાલન વ્યવસાય ખૂબ જ વિકાસ પામ્યો છે. જિલ્લામાં ઉપલબ્ધ સુગ્રથિત સહકારી માળખાનો લાભ નાના પશુપાલકોને મળી રહયો છે. કૃષિ મહોત્સવ દરમ્યાન પશુપાલકોને દૂધાળા પશુ યોજના અંગે સમજૂતી આપવામાં આવી હતી.
દૂધાળા પશુના એકમ સ્થાપવા વ્યાજ સહાયની યોજના અમલમાં છે જેમાં ૪ પશુના એકમ માટે વાર્ષિક વ્યાજના ૧૦૦ ટકા અને ૧૦ પશુના એકમ માટે વાર્ષિક વ્યાજના ૭૫ ટકા સહાયનું ધોરણ નિર્ધારીત છે. યોજનાનો લાભ જનરલ, અનુસૂચિત જનજાતિ અને અનુ.જાતિ ના પશુપાલકોને મળે છે. યોજનાના અરજીપત્રક જિલ્લા કક્ષાએ નાયબ પશુપાલન નિયામક, જિલ્લા પંચાÝÖ, આણંદ અથવા તાલુકા કક્ષાએ પશુ ચિકિત્સા અધિકારી,પશુ દવાખાના પર×í ઉપલબ્ધ થશે.
અરજદારે અરજીપત્રક સાથે બાંહેધરી પત્રક, જમીનના દાખલા, ધાસચારાની વ્યવસ્થા અંગેની વિગત જરૂરી આયોજન અને અંદાજ સાથે રજૂ કરવાની હોય છે. અરજદાર પાસે પશુના ધાસચારા માટે પિયત વાળી જમીન અથવા લીલા સૂકા ધાસચારાની વ્યવસ્થા હોવી આવશ્યક છે. બેંક દ્વારા અરજી મંજૂર થયા બાદ ધિરાણ ઉપલબ્ધ થયે થી યોગ્ય ચકાસણી કરીને વ્યાજની માગણી અનુસાર સહાયનું ચૂકવણું થાય છે.
આણંદ જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૩ મી જુન ના રોજ યોજાશે
અરજદારોએ તેમના પ્રશ્નો તા. ૧૦ મી જુન સુધી મોકલી આપવા
આણંદ-આણંદ જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૩-૬-૨૦૧૧ને ગુરૂવારના રોજ સવારે ૧૦-૩૦ કલાકથી સરકીટ હાઉસ, આણંદ ખાતે યોજાનાર છે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પ્રશ્નો રજુ કરવા ઇચ્છતા અરજદારોએ તેમની ફરિયાદની વિગતો સાથેની અરજી બે નકલમાં સંબંધિત ખાતાના અધિકારીના હોદ્દાને ઉદ્દેશીને મોકલી તેની એક નકલ કલેકટર કચેરીએ મોકલવાની રહેશે.
અરજી રજુ કરવાની સમય મર્યાદા તા. ૧૦-૬-૨૦૧૧ સુધીની છે. અરજદારોએ આ કાર્યક્રમમાં હાજર રહેવુ હોય તો તેઓએ તા. ૨૩-૬-૨૦૧૧ના રોજ સવારે ૧૦/૧૫ કલાકે સરકીટ હાઉસ, આણંદ ખાતે હાજર થઇ નોંધણી કરાવવાની રહેશે. રજુ થયેલ પ્રશ્નોનું નિરાકરણ તે જ દિવસે સવારે ૧૦-૩૦ કલાકથી કરવામાં આવશે. જેથી અરજદારોએ જાતે હાજર રહેવા વિનંતી છે. અરજદારોએ અરજીની અંદર પોતાનો ટેલીફોન નંબર અથવા મોબાઇલ નંબર અવશ્ય લખવાનો રહેશે.
ગામડાના પ્રશ્નો ઉકેલવા રાજય સરકારની નવી પહેલ
વરાછા પોલીસ સ્ટેશનમાં કબજે લેવાયેલા વાહનો ખરીદવા છે?
સૂરતઃવરાછા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટ આર.એસ. પટેલના જણાવ્યા પ્રમાણે બીનવારસી હાલતમાં કબ્જે કરવામાં આવેલા વાહનો પૈકીના ૧૩૦ જેટલા વાહનોની હરાજી કરવા માટે મદદનીશ પોલીસ કમિસનર એ-ડીવીઝન દ્વારા સૂચના આપવામાં આવી છે. જે અન્વયે આ વાહનોની જાહેર હરાજી તા.૧૦, ૧૨ અને ૧૪ જૂનના રોજ સવારે ૯ઃ૦૦ વાગે વરાછા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવશે. જ્યારે તા. ૧૬મીના રોજ ૩૮ વાહનોની હરાજી જુની નશાબંધી ઓફીસ ખાતે કરવામાં આવશે. હરાજીની શરતો હરાજીના દિવસે રૂબરૂ જણાવવામાં આવશે.
સૂરત જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતીની બેઠેક ૧૮મીએઃ
સૂરતઃ બુધવારઃ- સૂરત જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક આગામી તા.૧૮/૬/૧૧ ના રોજ કલેકટર કચેરીના સભાખંડમાં કલેકટરશ્રી એ.જે.શાહના અધ્યક્ષસ્થાને યોજાશે. અધિકારીઓ માટે યોજાનારી બેઠક સવારે ૧૧.૦૦ વાગે યોજાશે. જયારે પ્રજાના પ્રતિનિધિઓ સાથે યોજાનારી ભાગ-૧ની બેઠક બપોરે ૧૨.૦૦ વાગે યોજાશે.
ઘરઘાટી રાખતા પહેલા પોલીસ સ્ટેશને જાણ કરવા હુકમ
અમદાવાદ
શહેરમાં બનેલ ચોરી, લૂંટ, ખૂન, જેવા ગુન્હાઓમાં કેટલાક કિસ્સાઓમાં ઘરઘાટીની સંડોવણી જણાઇ છે. મહદ અંશે ઘરઘાટીઓ પરપ્રાંતના હોય છે અને ગુનો કરી જતા રહેતા હોય છે અને તેઓ વિષે માલિક પાસે અગર તો પોલીસ પાસે માહિતી હોતી નથી, પરિણામે તેઓને પકડવા મુશ્કેલ બને છે જેથી પોલીસ કમિશનર, અમદાવાદે એક જાહેરનામું બહાર પાડીને અમદાવાદ શહેર પોલીસ કમિશનર વિસ્તારમાં કોઇ મકાન માલિક કે મકાન ભાડુઆત કોઇ વ્યકિતને ઘરઘાટી તરીકે કામ ઉપર રાખતાં પહેલાં સંબંધિત પોલીસ સ્ટેશનને તેની સંબંધિત માહિતી ઘરઘાટીનું નામ, અમદાવાદનું સરનામુ, તેની સાથેના માણસની વિગત, જેના ઘરે ઘરઘાટી તરીકે કામ કરતાં હોય તે માલિકનું નામ, સરનામુ, અગાઉ ઘરઘાટી તરીકે કામ કરેલ હોય તે માલિકનું નામ, સરનામુ, અમદાવાદમાં ઓળખીતાના નામ સરનામા તથા ટેલીફોન નંબર, વતનનું સરનામુ, પોલીસ સ્ટેશન સહિત તથા વતનમાં રહેતા તેના ભાઇ, બહેન, માતા, પિતાના નામો, પરિણિત હોય તો સાસરીનું નામ, સરનામુ તેમજ ઓળખની નિશાનીઓ સહિતની વિગતો આપવાનું ફરિજયાત બનાવ્યું છે. આ જાહેરનામુ તા.7-8-2011 સુધી અમલમાં રહેશે.
શહેરમાં બનેલ ચોરી, લૂંટ, ખૂન, જેવા ગુન્હાઓમાં કેટલાક કિસ્સાઓમાં ઘરઘાટીની સંડોવણી જણાઇ છે. મહદ અંશે ઘરઘાટીઓ પરપ્રાંતના હોય છે અને ગુનો કરી જતા રહેતા હોય છે અને તેઓ વિષે માલિક પાસે અગર તો પોલીસ પાસે માહિતી હોતી નથી, પરિણામે તેઓને પકડવા મુશ્કેલ બને છે જેથી પોલીસ કમિશનર, અમદાવાદે એક જાહેરનામું બહાર પાડીને અમદાવાદ શહેર પોલીસ કમિશનર વિસ્તારમાં કોઇ મકાન માલિક કે મકાન ભાડુઆત કોઇ વ્યકિતને ઘરઘાટી તરીકે કામ ઉપર રાખતાં પહેલાં સંબંધિત પોલીસ સ્ટેશનને તેની સંબંધિત માહિતી ઘરઘાટીનું નામ, અમદાવાદનું સરનામુ, તેની સાથેના માણસની વિગત, જેના ઘરે ઘરઘાટી તરીકે કામ કરતાં હોય તે માલિકનું નામ, સરનામુ, અગાઉ ઘરઘાટી તરીકે કામ કરેલ હોય તે માલિકનું નામ, સરનામુ, અમદાવાદમાં ઓળખીતાના નામ સરનામા તથા ટેલીફોન નંબર, વતનનું સરનામુ, પોલીસ સ્ટેશન સહિત તથા વતનમાં રહેતા તેના ભાઇ, બહેન, માતા, પિતાના નામો, પરિણિત હોય તો સાસરીનું નામ, સરનામુ તેમજ ઓળખની નિશાનીઓ સહિતની વિગતો આપવાનું ફરિજયાત બનાવ્યું છે. આ જાહેરનામુ તા.7-8-2011 સુધી અમલમાં રહેશે.
ભાડુઆત રાખતા પહેલાં વિસ્તારના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી
અમદાવાદ : આતંકવાદી અને અસામાજિક તત્વો ગુપ્ત આશરો મેળવી જાહેર શાંતિ અને સલામતી જોખમાય તેવી પ્રવૃત્તિ કરે નહી તે માટેની સાવચેતી રાખવાના પગલા રૂપે શહેરીજનોએ ભાડુઆત રાખતા પહેલા ભાડૂઆતની તમામ વિગતો જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં આપવાનો જાહેર હુકમ અમદાવાદ શહેર પોલીસ કમિશનરે ફરમાવ્યો છે.
શહેર પોલીસ કમિશનર વિસ્તારમાં કોઇ મકાન, ઔદ્યોગિક એકમો ઓફિસો, દુકાનો, ગોડાઉનો, કોલ્ડ સ્ટોરેજના માલિકો કે સંચાલકોએ સંબંધિત પોલીસ સ્ટેશનમાં ભાડુઆતોના નામથી લઇ ફોટો ઓળખપત્ર સુધીની તમામ વિગતો આપ્યા વગર ભાડુઆત રાખી શકશે નહિ.
શહેર પોલીસ કમિશનર વિસ્તારમાં કોઇ મકાન, ઔદ્યોગિક એકમો ઓફિસો, દુકાનો, ગોડાઉનો, કોલ્ડ સ્ટોરેજના માલિકો કે સંચાલકોએ સંબંધિત પોલીસ સ્ટેશનમાં ભાડુઆતોના નામથી લઇ ફોટો ઓળખપત્ર સુધીની તમામ વિગતો આપ્યા વગર ભાડુઆત રાખી શકશે નહિ.
સર્વ શિક્ષા અભિયાનમાં ગુજરાતને કેન્દ્રનો અન્યાય: શિક્ષણમંત્રી શ્રી રમણલાલ વોરા અન્ય રાજયોની સરખામણીએ ગુજરાતને ઓછું ભંડોળ
સર્વ શિક્ષા અભિયાન હેઠળ કેન્દ્ર દ્વારા અન્ય રાજયોની સરખામણીએ ગુજરાતને ઓછું ભંડોળ ફાળવવામાં આવી રહ્યું છે, તે અંગે ગુજરાતનાં શિક્ષણમંત્રી શ્રી રમણલાલ વોરાએ નારાજગી વ્યકત કરી હતી. દિલ્હી ખાતે યોજાએલી રાજયોના શિક્ષણમંત્રીશ્રીઓની એક બેઠકમાં શ્રી વોરાએ જણાવ્યુ હતું કે સર્વ શિક્ષા અભિયાન હેઠળ પ્રતિ વ્યક્તિદીઠ આંધ્રપ્રદેશને રૂ. ૨૨૭, બિહારને રૂ.૬૪૮, રાજસ્થાનને રૂ.૫૦૮, ઓરિસ્સાને રૂ.૪૬૩, પશ્ચિમ બંગાળને રૂ.૪૬૧ અને તામિલનાડુને રૂ.૧૯૪ ની ફાળવણી કરવામાં આવે છે, જ્યારે તેની સરખામણીએ ગુજરાતને માત્ર રૂ.૧૭૦ ફાળવવામાં આવી રહ્યા છે. સર્વ શિક્ષા અભિયાન હેઠળ વર્ષ ૨૦૧૧-૧૨ માટે મંજૂર થયેલા રૂ.૧૮૬૦ કરોડ રૂપિયાની ફાળવણી પણ ગુજરાતને હજી સુધી કરવામાં આવી નથી તે અંગે પણ શ્રી વોરાએ ખેદ વ્યક્ત કર્યો હતો.
રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન (આરએમએસએ) યોજનામાં પણ કેન્દ્ર દ્વારા ગુજરાતને અન્યાય થતો હોવાનું જણાવીને શ્રી વોરાએ કેન્દ્ર સરકારને આરએમએસએ યોજના હેઠળ ગુજરાતમાં નવી માધ્યમિક શાળાઓ ખોલવા માટે પૂરતા પ્રમાણમાં ભંડોળની ફાળવણી કરવાની માંગ કરી હતી.
શ્રી વોરાએ કહ્યું હતું કે રાઇટ ટુ એજ્યુકેશન (આરટીઇ) અધિનિયમ કેન્દ્ર સરકારે ઘડ્યો હોવા છતાં મોટા ભાગની નાણાકીય જવાબદારી રાજયોના શિરે આવી પડી છે.
શ્રી વોરાએ વધુમાં જણાવ્યુ હતું કે રાજ્ય સરકાર આગામી બે મહિનામાં ૧૩,૩૨૦ જેટલા પ્રશિક્ષિત શિક્ષકોની ભરતી કરશે. રાજયમાં જનભાગીદારીથી ચાલતી શાળાઓ અંગે શ્રી વોરાએ જણાવ્યુ હતું કે શાળાઓને તેમની કામગીરીને આધારે અનુદાન આપવામાં આવે છે.બેઠકમાં શિક્ષણ વિભાગના અગ્રસચિવ શ્રી હસમુખ અઢિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.
રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન (આરએમએસએ) યોજનામાં પણ કેન્દ્ર દ્વારા ગુજરાતને અન્યાય થતો હોવાનું જણાવીને શ્રી વોરાએ કેન્દ્ર સરકારને આરએમએસએ યોજના હેઠળ ગુજરાતમાં નવી માધ્યમિક શાળાઓ ખોલવા માટે પૂરતા પ્રમાણમાં ભંડોળની ફાળવણી કરવાની માંગ કરી હતી.
શ્રી વોરાએ કહ્યું હતું કે રાઇટ ટુ એજ્યુકેશન (આરટીઇ) અધિનિયમ કેન્દ્ર સરકારે ઘડ્યો હોવા છતાં મોટા ભાગની નાણાકીય જવાબદારી રાજયોના શિરે આવી પડી છે.
શ્રી વોરાએ વધુમાં જણાવ્યુ હતું કે રાજ્ય સરકાર આગામી બે મહિનામાં ૧૩,૩૨૦ જેટલા પ્રશિક્ષિત શિક્ષકોની ભરતી કરશે. રાજયમાં જનભાગીદારીથી ચાલતી શાળાઓ અંગે શ્રી વોરાએ જણાવ્યુ હતું કે શાળાઓને તેમની કામગીરીને આધારે અનુદાન આપવામાં આવે છે.બેઠકમાં શિક્ષણ વિભાગના અગ્રસચિવ શ્રી હસમુખ અઢિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.
ખરીફ ઋતુ બીજ ઉત્પાદન કાર્યક્રમઃ નોંધણીની પાકવાર તારીખો
ગાંધીનગરઃ ખેત ઉત્પાદન વધુ મેળવવા પ્રમાણિત બીજ ખૂબજ જરૂરી છે ગુજરાત રાજય બીજ પ્રમાણન એજન્સી દ્વારા માન્ય જાતોને પ્રમાણિત કરીને ખરીફ ઋતુ બીજ ઉત્પાદન કાર્યક્રમ હેઠળ નોંધણીની તારીખો જાહેર કરવામાં આવી છે.
તદ્અનુસાર ખરીફપાકો શંકર કપાસ, જયુટ, બાજરી, મકાઇ, તલ, સૂર્યમુખી, સોયાબીન, મગ, અડદ, ચોખા, તુવેર,ગુવાર, શાકભાજી- ઘાસચારા પાકો, જુવાર, ડાંગર, મરચા માટે ૩૧ મી જુલાઇ ૨૦૧૧, દિવેલા અને વરિયાળી માટે ૩૧ મી ઓગસ્ટ ૨૦૧૧, સેમી રવિ પાકો બાજરી, મકાઇ, જુવાર,ગુવાર, સોયાબીન કઠોળ શાકભાજી પાકો તા.૩૦ મી સપ્ટેમ્બર ૨૦૧૧ ઉનાળુ પાકો બાજરી, મકાઇ, ડાંગર અને અન્ય માટે ૧૫ મી ફેબ્રુઆરી ૨૦૧૨, તલ માટે ૨૮ મી ફેબ્રુઆરી ૨૦૧૨, મગફળી કઠોળ શાકભાજી પાકો તથા દિવેલા માટે ૧૫મી માર્ચ ૨૦૧૨ નક્કી કરવામાં આવી છે.
વધુ વિગત માટે ગુજરાત રાજય બીજ પ્રમાણિત એજન્સી- અમદાવાદ બીજ પ્રમાણન ભવન શ્યામલ રો હાઉસ વિભાગ-૫ બસ સ્ટેન્ડ પાસે, ગોકુલ રો હાઉસ સામે સેટેલાઇટ, અમદાવાદ-૧૫ ટે.નં- ૦૭૯ ૨૬૭૩૪૧૧૬, ૨૬૭૬૩૭૨૦ નો સંપર્ક કરવો
તદ્અનુસાર ખરીફપાકો શંકર કપાસ, જયુટ, બાજરી, મકાઇ, તલ, સૂર્યમુખી, સોયાબીન, મગ, અડદ, ચોખા, તુવેર,ગુવાર, શાકભાજી- ઘાસચારા પાકો, જુવાર, ડાંગર, મરચા માટે ૩૧ મી જુલાઇ ૨૦૧૧, દિવેલા અને વરિયાળી માટે ૩૧ મી ઓગસ્ટ ૨૦૧૧, સેમી રવિ પાકો બાજરી, મકાઇ, જુવાર,ગુવાર, સોયાબીન કઠોળ શાકભાજી પાકો તા.૩૦ મી સપ્ટેમ્બર ૨૦૧૧ ઉનાળુ પાકો બાજરી, મકાઇ, ડાંગર અને અન્ય માટે ૧૫ મી ફેબ્રુઆરી ૨૦૧૨, તલ માટે ૨૮ મી ફેબ્રુઆરી ૨૦૧૨, મગફળી કઠોળ શાકભાજી પાકો તથા દિવેલા માટે ૧૫મી માર્ચ ૨૦૧૨ નક્કી કરવામાં આવી છે.
વધુ વિગત માટે ગુજરાત રાજય બીજ પ્રમાણિત એજન્સી- અમદાવાદ બીજ પ્રમાણન ભવન શ્યામલ રો હાઉસ વિભાગ-૫ બસ સ્ટેન્ડ પાસે, ગોકુલ રો હાઉસ સામે સેટેલાઇટ, અમદાવાદ-૧૫ ટે.નં- ૦૭૯ ૨૬૭૩૪૧૧૬, ૨૬૭૬૩૭૨૦ નો સંપર્ક કરવો
બેજાન દારૂવાલા અને મેવાડના રાજવી વંશજ લક્ષરાજે મુખ્યમંત્રીશ્રીની શુભેચ્છા મૂલાકાત લીધી
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની આજે શ્રી બેજાન દારૂવાલા અને મેવાડના રાજવી વંશજ શ્રી લક્ષરાજ મેવાડે સૌજન્ય મૂલાકાત લીધી હતી અને મહારાણા પ્રતાપનું તૈલચિત્ર, દેશભકિતની શુભેચ્છાના પ્રતીકરૂપે મુખ્યમંત્રીશ્રીને અર્પણ કર્યું હતું. આવા (Aava) મીનરલ વોટરના સંચાલકશ્રી બહેરામ મહેતા પણ આ પ્રસંગે ઉપસ્થિત હતા.
સાયકલ અને ટુ વ્હીલર વેચનારાઓ માટે જરૂરી સૂચનાઓ
રાજકોટ– આતંકવાદીઓ દ્વારા સાયકલો તથા ટુ વ્હીલર વાહનો ઉપર સ્ફોટક પદાર્થો રાખી ભીડભાડવાળી જગ્યાઓમાં બોમ્બ બ્લાસ્ટ કરી આતંકવાદી/ત્રાસવાદી કૃત્યોને અંજામ આપવામાં આવે છે. જાહેર વ્યવસ્થા, શાંતી,સલામતી અને દેશની સુરક્ષા માટે શ્રી ગીથા જોહરી, પોલીસ કમિશનર, રાજકોટ શહેર દ્વારા રાજકોટ શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં સાયકલ, સ્કુટર તથા મોટર સાયકલ જેવા ટુ વ્હીલર વેચનારા તથા તે અંગેની દુકાન ધરાવનારા માલીકો, મેનેજરો, સંચાલકો, એજન્ટોએ જયારે જયારે આવા સાયકલ, સ્કુટર તથા મોટર સાયકલ જેવા બીજા ટુ વ્હીલરો વાહનો વેચવામાં આવે ત્યારે તેઓએ નીચે મુજબની સુચનાઓનું અવશ્ય પાલન કરવાના હુકમ જારી કરાયા છે.
આવા વાહનો ખરીદનારાને અવશ્ય બિલ આપવુ અને તેની સ્થળપ્રત કબ્જામાં રાખવી. ખરીદનાર ગ્રાહકનું ડ્રાઇવીંગ લાયસન્સ, પાનકાર્ડ, ઇલેકશન કાર્ડ, રેશન કાર્ડ કે નોકરી કરતા હોય તો ત્યાંનુ ઓળખપત્ર કે શૈક્ષણિક સંસ્થાનુ પ્રમાણપત્ર કે સ્થાનીક અગ્રણીઓ જેવા કે મ્યુનીસીપલ કોર્પોરેટર, ધારાસભ્યશ્રી, સંસદસભ્યશ્રી કોઇપણ ખાતાના રાજયપત્રીત અધિકારીશ્રી તરફથી મેળવેલ ઓળખપત્ર/પ્રમાણપત્ર પૈકી કોઇપણ એક પૂરાવો ઓળખ માટે ગ્રાહક પાસેથી આવી સાયકલ, સ્કુટર કે મોટર સાયકલ જેવા બીજા ટુ વ્હીલર વાહનો વેચાણકર્તાએ મેળવવું. બીલમાં ખરીદનારનું પૂરુ નામ, સારનામું, સંપર્ક માટે ટેલિફોન/મોબઇલ નંબર લખવો. વેચાણ બીલમાં સાયકલ, સ્કુટર કે મોટર સયકલ જેવા બીજા ટુ વ્હિલર વાહનનો ફ્રેમ નંબ્બર, ચેસીસ નંબર, એન્જીન નંબર અવશ્ય લખવો, સાયકલ, સ્કુટર કે મોટર સાયકલ જેવા બીજા ટુ વ્હિલર વાહનો વેચાણકર્તાએ કોઇ પણ પોલીસ અધિકારી તરફથી માંગણી કરવામાં આવે ત્યારે ઉપર મુજબની માહિતી/રેકર્ડ ચકાસણી માટે રજૂ કરવાનું રહેશે. આ હુકમ તા. ૧૦-૦૬-૨૦૧૧ થી તા. ૯-૦૮-૨૦૧૧ સુધી અમલમાં રહેશે.
આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
આવા વાહનો ખરીદનારાને અવશ્ય બિલ આપવુ અને તેની સ્થળપ્રત કબ્જામાં રાખવી. ખરીદનાર ગ્રાહકનું ડ્રાઇવીંગ લાયસન્સ, પાનકાર્ડ, ઇલેકશન કાર્ડ, રેશન કાર્ડ કે નોકરી કરતા હોય તો ત્યાંનુ ઓળખપત્ર કે શૈક્ષણિક સંસ્થાનુ પ્રમાણપત્ર કે સ્થાનીક અગ્રણીઓ જેવા કે મ્યુનીસીપલ કોર્પોરેટર, ધારાસભ્યશ્રી, સંસદસભ્યશ્રી કોઇપણ ખાતાના રાજયપત્રીત અધિકારીશ્રી તરફથી મેળવેલ ઓળખપત્ર/પ્રમાણપત્ર પૈકી કોઇપણ એક પૂરાવો ઓળખ માટે ગ્રાહક પાસેથી આવી સાયકલ, સ્કુટર કે મોટર સાયકલ જેવા બીજા ટુ વ્હીલર વાહનો વેચાણકર્તાએ મેળવવું. બીલમાં ખરીદનારનું પૂરુ નામ, સારનામું, સંપર્ક માટે ટેલિફોન/મોબઇલ નંબર લખવો. વેચાણ બીલમાં સાયકલ, સ્કુટર કે મોટર સયકલ જેવા બીજા ટુ વ્હિલર વાહનનો ફ્રેમ નંબ્બર, ચેસીસ નંબર, એન્જીન નંબર અવશ્ય લખવો, સાયકલ, સ્કુટર કે મોટર સાયકલ જેવા બીજા ટુ વ્હિલર વાહનો વેચાણકર્તાએ કોઇ પણ પોલીસ અધિકારી તરફથી માંગણી કરવામાં આવે ત્યારે ઉપર મુજબની માહિતી/રેકર્ડ ચકાસણી માટે રજૂ કરવાનું રહેશે. આ હુકમ તા. ૧૦-૦૬-૨૦૧૧ થી તા. ૯-૦૮-૨૦૧૧ સુધી અમલમાં રહેશે.
આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
નધણિયાત ટીફીન બોકસ-સાયકલ-ટુ વ્હીલર પોલિસ કબ્જે લઇ શકાશે
રાજકોટ – ભૂતકાળમાં ગુજરાત રાજયમાં જાહેર જગ્યાઓ ઉપર બોમ્બ વિસ્ફોટ કરવા માટે સાયકલ તથા ટુ વ્હીલર ઉપર ટીફીન બોક્ષ તથા અન્ય સામાનમાં વિસ્ફોટક સામગ્રી, રાખી બોમ્બ ધડાકા કરવામાં આવેલ છે. જયાં લોકોની વધુ સંખ્યામાં અવર જવર હોય અને વધુ લોકો ભેગા થતા હોય તેવી ભીડભાડવાળી જગ્યાએ થતા આવા બનાવોને નિવારવા તથા આતંકવાદીઓના હિંસાત્મક કૃત્યોને રોકવા શ્રી ગીથા જોહરી પોલીસ કમિશનર, રાજકોટ શહેર દ્વારા ટીફીન બોકસ કે અન્ય કોઇ સામાન સાથેના સાયકલ તથા ટુ વ્હિલર વાહનો જાહેર રસ્તા/રોડ તથા ફુટપાથ ઉપર કોઇ વ્યકિતની દેખરેખ સીવાય (નધણીયાત રીતે) બીનવારસી મુકવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે રાજકોટ શહેર પોલીસ કમિશનરની હકુમત હેઠળનો સમગ્ર વિસ્તારમાં આ હુકમો લાગુ પડશે જે તા. ૧૦-૦૬-૨૦૧૧ થી તા. ૯-૦૮-૨૦૧૧ સુધી અમલમાં રહેશે.
ટીફીન બોકસ કે અન્ય કોઇ સામાન સાથેના સાયકલ તથા ટુ વ્હિલર વાહનો જાહેર જગ્યા/રસ્તા તથા ફુટપાથ ઉપર કોઇ વ્યકતીની દેખરેખ સીવાય (નધણીયાતી રીતે) બિનવારસી હાલતમાં મળી આવશે તો તે સાયકલ, ટુ વ્હીલર તથા ટીફીન બોકસ કે અન્ય કોઇ સામાન પોલીસ તપાસ અર્થે કબ્જે લઇ શકશે.
આ હુકમનો ભગં કરનાર શિક્ષાને પાત્ર થશે.
ટીફીન બોકસ કે અન્ય કોઇ સામાન સાથેના સાયકલ તથા ટુ વ્હિલર વાહનો જાહેર જગ્યા/રસ્તા તથા ફુટપાથ ઉપર કોઇ વ્યકતીની દેખરેખ સીવાય (નધણીયાતી રીતે) બિનવારસી હાલતમાં મળી આવશે તો તે સાયકલ, ટુ વ્હીલર તથા ટીફીન બોકસ કે અન્ય કોઇ સામાન પોલીસ તપાસ અર્થે કબ્જે લઇ શકશે.
આ હુકમનો ભગં કરનાર શિક્ષાને પાત્ર થશે.
માર્ગ-મકાન મંત્રી શ્રીમતિ આનંદીબેન પટેલના હસ્તે ગોંડલમાં નવનિર્મિત તાલુકા સેવા સદનનું લોકાર્પણ થશે ૧૮ કચેરીઓનો એક જ સ્થળે સમાવેશ થતા લોકોને સુગમતા
રાજકોટ– રાજયના મહેસૂલ તેમજ માર્ગ અને મકાન વિભાગના મંત્રી શ્રીમતિ આનંદીબેન પટેલના હસ્તે તા. ૧૦-૬-૧૧ના રોજ બપોરે ૪-૦૦ વાગે ગોંડલ ખાતે રૂ. ૧૦૩૧,૫૪ લાખના ખર્ચે નવનિર્મિત અદ્યતન સેવાસદનનું લોકાર્પણ થશે. રાજયના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગોંડલના ડેરી બિલ્ડિંગ કેમ્પસમાં ત્રણ માળનું અદ્યતન સંકૂલ બંધાયું છે. જેમાં સરકારશ્રીની ૧૮ જેટલી કચેરીઓ બેસશે. જેને કારણે તાલુકાની આમ જનતાને આ સરકારી કચેરીઓ સાથેના કામકાજ સબંધે સુગમતા થશે. આ નવું તાલુકા સેવા સદન બંધાતા સરકારની જુદી જુદી ૧૧ (અગ્યાર) જેટલી કચેરીઓ હાલ ભાડાના મકાનમાં બેસે છે અને ભાડા પેટે વાર્ષિક રૂ. પ,૧૭ લાખનો ખર્ચ સરકારે ઉઠાવવો પડે છે તે બંધ થશે.
માર્ગ મકાન વિભાગ દ્વારા લોકોને સુવિધા મળે અને લોકોનાં કામકાજ એકજ સ્થળે ઝડપથી થઇ શકે તે માટે ગોંડલ ખાતે સેવા સદન બાંધવાનું કામ ર૦૦૯-૧૦માં હાથ ધરાયું હતું. આ ભવનના બાંધકામ માટે સરકારશ્રી હસ્તકની ડેરી બિલ્ડિંગ કેમ્પસમાં રહેલી જમીનની ફાળવણી રાજકોટ, કલેકટરશ્રી દ્વારા કરાઇ હતી. માર્ગ અને મકાન વિભાગ દ્વારા અહિં ત્રણ માળનું ભવન રૂ. ૧૦૩૧.પ૪ લાખના ખર્ચે બંધાયું છે. જેમાં પ૪ જેટલા રૂમો છે. આ ભવનનું કૂલ પ૩૯૮ ચો.મી. બાંધકામ છે. આરસીસી ફ્રેમ સ્ટ્રકચર અને ભૂકંપ પ્રતિરોધક ડીઝાઇન અનુસાર બાંધકામ થયું છે.
આ કેમ્પસને આંતરિક કોંક્રિટ રસ્તા, પાર્કિગ સુવિધા વોટર હાર્વેસ્ટીંગ સીસ્ટમ, ડ્રીપ ઇરીગેશન, પાણીની સુવિધા માટે બોર અને પમ્પ રૂમ તેમજ વૃક્ષારોપણની સુવિધાઓથી સજ્જ કરાયું છે.
આ કેમ્પસમાં બેસનારી જુદી જુદી કચેરીઓ માટે જરૂરી ઓફિસ ફર્નિચરની પણ સુવિધા ઉપલબ્ધ કરાઇ છે.
રાજય સરકારના અભિગમ મુજબ ‘‘આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો’’ કચેરીના ખાસ એ.ટી.વી.ટી. સેન્ટરનું બાંધકામ પણ અહિં થયું છે.
આ કેમ્પસમાં નાયબ કલેકટર કચેરી, મામલતદાર કચેરી, સબ રજીસ્ટ્રાર, તિજોરી, માર્ગ મકાન વિભાગ, પંચાયત તેમજ સિંચાઇ વિભાગ, પ્રોહીબીસન એન્ડ એકસાઇઝ, એગ્રીકલ્ચર ઇન્સ્પેકટર, તોલમાપ, બાગાયત, સહકાર, વેચાણવેરા, શ્રમ વિભાગ, સીટી સરવે, એ.ટી.વી.ટી. સેન્ટર એમ જુદા જુદા ખાતાની ૧૮ કચેરીનો સમાવેશ કરાયો છે.
આ તાલુકા સેવા સદનના નિર્માણ માટે માર્ગ મકાન વિભાગના અધિક્ષક ઇજનેરશ્રી બી.જે.ભગદેવના માર્ગદર્શન હેઠળ કાર્યપાલક ઇજનેરશ્રી બી.આર.શાહ તથા નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી એન.એસ.માકડીયા તેમજ મદદનીશ ઇજનેરશ્રી એન.કે.ત્રિવેદી વગેરેનો સહયોગ રહ્યો હતો.
માર્ગ મકાન વિભાગ દ્વારા લોકોને સુવિધા મળે અને લોકોનાં કામકાજ એકજ સ્થળે ઝડપથી થઇ શકે તે માટે ગોંડલ ખાતે સેવા સદન બાંધવાનું કામ ર૦૦૯-૧૦માં હાથ ધરાયું હતું. આ ભવનના બાંધકામ માટે સરકારશ્રી હસ્તકની ડેરી બિલ્ડિંગ કેમ્પસમાં રહેલી જમીનની ફાળવણી રાજકોટ, કલેકટરશ્રી દ્વારા કરાઇ હતી. માર્ગ અને મકાન વિભાગ દ્વારા અહિં ત્રણ માળનું ભવન રૂ. ૧૦૩૧.પ૪ લાખના ખર્ચે બંધાયું છે. જેમાં પ૪ જેટલા રૂમો છે. આ ભવનનું કૂલ પ૩૯૮ ચો.મી. બાંધકામ છે. આરસીસી ફ્રેમ સ્ટ્રકચર અને ભૂકંપ પ્રતિરોધક ડીઝાઇન અનુસાર બાંધકામ થયું છે.
આ કેમ્પસને આંતરિક કોંક્રિટ રસ્તા, પાર્કિગ સુવિધા વોટર હાર્વેસ્ટીંગ સીસ્ટમ, ડ્રીપ ઇરીગેશન, પાણીની સુવિધા માટે બોર અને પમ્પ રૂમ તેમજ વૃક્ષારોપણની સુવિધાઓથી સજ્જ કરાયું છે.
આ કેમ્પસમાં બેસનારી જુદી જુદી કચેરીઓ માટે જરૂરી ઓફિસ ફર્નિચરની પણ સુવિધા ઉપલબ્ધ કરાઇ છે.
રાજય સરકારના અભિગમ મુજબ ‘‘આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો’’ કચેરીના ખાસ એ.ટી.વી.ટી. સેન્ટરનું બાંધકામ પણ અહિં થયું છે.
આ કેમ્પસમાં નાયબ કલેકટર કચેરી, મામલતદાર કચેરી, સબ રજીસ્ટ્રાર, તિજોરી, માર્ગ મકાન વિભાગ, પંચાયત તેમજ સિંચાઇ વિભાગ, પ્રોહીબીસન એન્ડ એકસાઇઝ, એગ્રીકલ્ચર ઇન્સ્પેકટર, તોલમાપ, બાગાયત, સહકાર, વેચાણવેરા, શ્રમ વિભાગ, સીટી સરવે, એ.ટી.વી.ટી. સેન્ટર એમ જુદા જુદા ખાતાની ૧૮ કચેરીનો સમાવેશ કરાયો છે.
આ તાલુકા સેવા સદનના નિર્માણ માટે માર્ગ મકાન વિભાગના અધિક્ષક ઇજનેરશ્રી બી.જે.ભગદેવના માર્ગદર્શન હેઠળ કાર્યપાલક ઇજનેરશ્રી બી.આર.શાહ તથા નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી એન.એસ.માકડીયા તેમજ મદદનીશ ઇજનેરશ્રી એન.કે.ત્રિવેદી વગેરેનો સહયોગ રહ્યો હતો.
અનુસૂચિત જાતિના યુવક-યુવતિઓ માટે યોગ શિબિર યોજાશે
રાજકોટ-સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા રાજયના તમામ જિલ્લાઓમાં અનુસૂચિત જાતિની વસ્તી ધરાવતા એક તાલુકા મથક ખાતે તા. ૩૦-૦૬/૨૦૧૧ પહેલા યોગ શિબિરનું આયોજન વિનામુલ્યે હાથ ધરવામાં આવનાર છે. યોગમાં રસ ધરાવતા અનુસૂચિત જાતિના ઉમેદવારોએ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, બહુમાળી ભવન, રેઇસકોર્ષ, રાજકોટ ફોન/મોબાઇલ નં. (૦૨૮૧)૨૪૪૭૦૮૦ / ૯૮૨૫૬૧૩૨૯૨ ઉપર સિનીયર કોચનો સંપર્ક કરીને યોગ સેમિનાર માટેના પ્રવેશપત્ર વિનામૂલ્યે મેળવવાના રહેશે. આ પ્રવેશપત્રમાં સંપૂર્ણ વિગતો ભરીને તા. ૧૫/૦૬/૨૦૧૧ સુધીમાં ઉકત સરનામે રૂબરૂ અથવા ટપાલ મારફતે મોકલી આપવાના રહેશ. પસંદ થયેલ ઉમેદવારોને સિનીયર કોચ દ્વારા યોગ સેમિનાર અંગેની જાણ કરવામાં આવશે તેમ સિનીયર કોચ, જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, રાજકોટ દ્વારા જણાવાયું છે.
જેતપુરમાં રૂ. ૧૦.૨૧ કરોડના ખર્ચે તાલુકા સેવા સદન બનશે ૯મી જૂને મહેસૂલ મંત્રી શ્રીમતિ આનંદીબેન પટેલ ખાતમુહૂર્ત કરશે
જેતપુરમાં રૂ. ૧૦.૨૧ કરોડના ખર્ચે તાલુકા સેવા સદન બનશે ૯મી જૂને
મહેસૂલ મંત્રી શ્રીમતિ આનંદીબેન પટેલ ખાતમુહૂર્ત કરશે
જૂનાગઢ રોડ પર સીડફાર્મવાળી ૩૨૭૮.૭૬ ચો.મી. જમીનમાં ત્રણ મજલાની ઇમારતમાં મામલતદાર,સબ રજીસ્ટ્રા ર સહિત ૧૧ કચેરીઓ બેસશે રાજકોટ ૮ જુન – ઔદ્યોગિક તથા કૃષિ પ્રવૃત્તિથી ધમધમતા જેતપુર શહેર અને તાલુકાના લોકોની સુવિધામાં હજુ વધારો થવાનો છે. રાજય સરકાર દ્વારા જંગી રકમની ફાળવણી કરવામાં આવતા જેતપુર શહેરની જૂનાગઢ રોડ પર સીડફાર્મવાળી જમીનમાં તાલુકા સેવા સદન બનાવાની કામગીરી શરૂ કરવામાં આવશે. રૂ. ૧૦.૨૧ કરોડના ખર્ચથી બનનારા જેતપુર તાલુકા સેવા સદનમાં મામલતદાર, સબ રજીસ્ટ્રા ર, સહિત કુલ ૧૧ જેટલી સરકારી કચેરીઓ કાર્યરત થશે. જેતપુર તાલુકા સેવા સદનનું ખાતમહૂર્ત તા. ૯ ને ગુરૂવારે સવારે ૧૦ વાગ્યેચ માર્ગ અને મકાન વિભાગના મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ દ્વારા કરવામાં આવશે. રાજકોટ કલેકટરશ્રી દ્વારા વર્ષ ર૦૦૩માં જેતપુરના સર્વે નંબર-૧૪ પૈકીની જૂનાગઢ રોડ પર સીડ ફાર્મ તરીકે ઓળખાતી જમીન સરકારી ઉપયોગ માટે માર્ગ અને મકાન વિભાગને ફાળવવામાં આવી હતી. જેમાં તાલુકા સેવા સદન ૩૨૭૮.૭૬ ચોરસ મીટરમાં બનશે. આ માટે રાજય સરકાર દ્વારા રૂ. ૧૦.૨૧ કરોડ જેટલી રકમની ફાળવણી કરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા ટેન્ડજરિંગ પ્રક્રિયા કરાયા બાદ જે.પી.સ્ટ્રીકચરને આ કામ સોપવામાં આવ્યું્ છે. એક વર્ષમાં આ કામગીરી પૂર્ણ થઇ જશે. આ કામના નકશા મુખ્ય સ્થીપતિ, ગાંધીનગર દ્વારા તૈયાર કરવામાં આવ્યાં છે. કૂલ ૫૩૦૩ ચોરસ મીટરનું બાંધકામ થશે. તે પૈકી ગ્રાઉન્ડચ ફલોર પર ૧૩૮૪ ચો.મિ. પ્રથમ માળ પર ૧૩૮૩ ચો.મિ., બીજા માળે ૧૨૪૨ ચો.મિ. અને ત્રીજા માળ પર ૧૨૫૮ ચોરસ મિટરનું બાંધકામ થશે. બારી દરવાજા એલ્યુ મિનીયમ સેકશન પાઉડર કોટેડ તથા એફઆરપીના લેવામાં આવ્યાજ છે. ઓફિસના બહારના ભાગે હેરીટેજ પ્લારસ્ટજર કરવામાં આવશે. આંતરિક રસ્તાા આરસીસીના બનાવાશે. પાર્કિંગ રોડ, અગ્નિાશામકની સુવિધા, વોટર હોર્વેસ્ટિંેગ, ટ્રી પ્લા્ન્ટેાશન, બોર અને લિફટની સુવિધા રહેશે. એકાદ વર્ષમાં કામગીરી પૂર્ણ થતા મામલતદાર, સબ રજીસ્ટ્રા ર, સબ ટ્રેજરી, સિટી સર્વે, વન વિભાગ, પશુપાલન, આર એન્ડમ બી., જિલ્લાવ પંચાયત અને સ્ટેેટ, સિંચાઇ હોમગાર્ડ અને મેલેરીયાનું યુનિટ બેસશે. જેતપુરમાં અત્યાેરે ૬ જેટલી કચેરીઓ ભાડાના મકાનમાં બેસે છે. તેનું તાલુકા સેવા સદનમાં સ્થ,ળાંતર થતાં પ્રતિ માસ રૂ. ર લાખ ૪૦ હજારની બચત થશે. તાલુકા સેવા સદન માટે માર્ગ મકાન વિભાગના અધિક્ષક ઇજનેરશ્રી પી.જે.ભગદેવના માર્ગદર્શન હેઠળ કાર્યપાલક ઇજનેરશ્રી પી.આર.શાહ તથા નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી એન.આર.ઠકકર જહેમત લઇ રહ્યાં છે.
મહેસૂલ મંત્રી શ્રીમતિ આનંદીબેન પટેલ રાજકોટ જીલ્લાની મુલાકાતે રાજકોટ
ખાતે મહેસુલી કામગીરીની સમીક્ષા કરશે
જિલ્લા અને રાજકોટ શહેરની આંગણવાડીઓનું નીરીક્ષણ કરશે ગોંડલ ખાતે નવનિર્મિત તાલુકા સેવા સદનનું લોકાર્પણ તથા જેતપુર ખાતે બંધાનાર તાલુકા સેવા સદનનું ખાતમુહુર્ત કરશે
રાજકોટ ૮ જુન – રાજયના મહેસૂલ, આપત્તિ વ્યાવસ્થાીપન, માર્ગ મકાન તેમજ મહિલા અને બાળકલ્યાૂણ વિભાગના મંત્રીશ્રી શ્રીમતિ આનંદીબેન પટેલ તા. ૯ અને ૧૦ જુનના રોજ રાજકોટ જિલ્લા્ની મુલાકાત લઇ જિલ્લાાની મહેસુલ વિભાગની કામગીરીની સમીક્ષા કરશે તેમજ અન્યઅ કાર્યક્રમોમાં ઉપસ્થિોત રહેશે. તેઓ તા. ૯મીના રોજ સવારે ૧૦-૦૦ વાગે જેતપુર ખાતે બંધાનાર તાલુકા સેવા સદનના કામનું ખાતમુહૂર્ત કરશે બાદમાં બપોરે બે વાગે જેતપુર નગરપાલીકાની આંગણવાડીઓની મુલાકાત લઇ પોષક આહારનું નીરીક્ષણ કરશે. તેઓ સાંજે પ.૦૦ વાગે રાજકોટ આવીને જિલ્લાઆની મહેસુલી કામગીરીની તેમજ સરદાર સરોવર નર્મદા નિગમની જમીન સંપાદન કામગીરીની સમીક્ષા બેઠકમાં ઉપસ્થિટત રહેશે. મંત્રીશ્રી આનંદીબેન પટેલ તા. ૧૦મીના રોજ સવારે ૧૦-૦૦ વાગે રાજકોટ મ્યુ નિ. કોર્પોરેશન વિસ્તાારની આંગણવાડીઓની મુલાકાત લઇ પોષક આહારનું નિદર્શન કરશે. બાદમાં બપોરે ર-૦૦ થી ૪-૦૦ ગોંડલ ખાતે નગરપાલિકા વિસ્તાઇરમાં આંગણવાડીઓનું નીરીક્ષણ કરશે. તેઓ બપોરે ૪/૧૫ વાગે ગોંડલ ખાતે બંધાયેલ અદ્યતન તાલુકા સેવા સદનનું લોકાર્પણ કરશે અને બાદમાં જામનગર જશે.
મહેસૂલ મંત્રી શ્રીમતિ આનંદીબેન પટેલ ખાતમુહૂર્ત કરશે
જૂનાગઢ રોડ પર સીડફાર્મવાળી ૩૨૭૮.૭૬ ચો.મી. જમીનમાં ત્રણ મજલાની ઇમારતમાં મામલતદાર,સબ રજીસ્ટ્રા ર સહિત ૧૧ કચેરીઓ બેસશે રાજકોટ ૮ જુન – ઔદ્યોગિક તથા કૃષિ પ્રવૃત્તિથી ધમધમતા જેતપુર શહેર અને તાલુકાના લોકોની સુવિધામાં હજુ વધારો થવાનો છે. રાજય સરકાર દ્વારા જંગી રકમની ફાળવણી કરવામાં આવતા જેતપુર શહેરની જૂનાગઢ રોડ પર સીડફાર્મવાળી જમીનમાં તાલુકા સેવા સદન બનાવાની કામગીરી શરૂ કરવામાં આવશે. રૂ. ૧૦.૨૧ કરોડના ખર્ચથી બનનારા જેતપુર તાલુકા સેવા સદનમાં મામલતદાર, સબ રજીસ્ટ્રા ર, સહિત કુલ ૧૧ જેટલી સરકારી કચેરીઓ કાર્યરત થશે. જેતપુર તાલુકા સેવા સદનનું ખાતમહૂર્ત તા. ૯ ને ગુરૂવારે સવારે ૧૦ વાગ્યેચ માર્ગ અને મકાન વિભાગના મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ દ્વારા કરવામાં આવશે. રાજકોટ કલેકટરશ્રી દ્વારા વર્ષ ર૦૦૩માં જેતપુરના સર્વે નંબર-૧૪ પૈકીની જૂનાગઢ રોડ પર સીડ ફાર્મ તરીકે ઓળખાતી જમીન સરકારી ઉપયોગ માટે માર્ગ અને મકાન વિભાગને ફાળવવામાં આવી હતી. જેમાં તાલુકા સેવા સદન ૩૨૭૮.૭૬ ચોરસ મીટરમાં બનશે. આ માટે રાજય સરકાર દ્વારા રૂ. ૧૦.૨૧ કરોડ જેટલી રકમની ફાળવણી કરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા ટેન્ડજરિંગ પ્રક્રિયા કરાયા બાદ જે.પી.સ્ટ્રીકચરને આ કામ સોપવામાં આવ્યું્ છે. એક વર્ષમાં આ કામગીરી પૂર્ણ થઇ જશે. આ કામના નકશા મુખ્ય સ્થીપતિ, ગાંધીનગર દ્વારા તૈયાર કરવામાં આવ્યાં છે. કૂલ ૫૩૦૩ ચોરસ મીટરનું બાંધકામ થશે. તે પૈકી ગ્રાઉન્ડચ ફલોર પર ૧૩૮૪ ચો.મિ. પ્રથમ માળ પર ૧૩૮૩ ચો.મિ., બીજા માળે ૧૨૪૨ ચો.મિ. અને ત્રીજા માળ પર ૧૨૫૮ ચોરસ મિટરનું બાંધકામ થશે. બારી દરવાજા એલ્યુ મિનીયમ સેકશન પાઉડર કોટેડ તથા એફઆરપીના લેવામાં આવ્યાજ છે. ઓફિસના બહારના ભાગે હેરીટેજ પ્લારસ્ટજર કરવામાં આવશે. આંતરિક રસ્તાા આરસીસીના બનાવાશે. પાર્કિંગ રોડ, અગ્નિાશામકની સુવિધા, વોટર હોર્વેસ્ટિંેગ, ટ્રી પ્લા્ન્ટેાશન, બોર અને લિફટની સુવિધા રહેશે. એકાદ વર્ષમાં કામગીરી પૂર્ણ થતા મામલતદાર, સબ રજીસ્ટ્રા ર, સબ ટ્રેજરી, સિટી સર્વે, વન વિભાગ, પશુપાલન, આર એન્ડમ બી., જિલ્લાવ પંચાયત અને સ્ટેેટ, સિંચાઇ હોમગાર્ડ અને મેલેરીયાનું યુનિટ બેસશે. જેતપુરમાં અત્યાેરે ૬ જેટલી કચેરીઓ ભાડાના મકાનમાં બેસે છે. તેનું તાલુકા સેવા સદનમાં સ્થ,ળાંતર થતાં પ્રતિ માસ રૂ. ર લાખ ૪૦ હજારની બચત થશે. તાલુકા સેવા સદન માટે માર્ગ મકાન વિભાગના અધિક્ષક ઇજનેરશ્રી પી.જે.ભગદેવના માર્ગદર્શન હેઠળ કાર્યપાલક ઇજનેરશ્રી પી.આર.શાહ તથા નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી એન.આર.ઠકકર જહેમત લઇ રહ્યાં છે.
મહેસૂલ મંત્રી શ્રીમતિ આનંદીબેન પટેલ રાજકોટ જીલ્લાની મુલાકાતે રાજકોટ
ખાતે મહેસુલી કામગીરીની સમીક્ષા કરશે
જિલ્લા અને રાજકોટ શહેરની આંગણવાડીઓનું નીરીક્ષણ કરશે ગોંડલ ખાતે નવનિર્મિત તાલુકા સેવા સદનનું લોકાર્પણ તથા જેતપુર ખાતે બંધાનાર તાલુકા સેવા સદનનું ખાતમુહુર્ત કરશે
રાજકોટ ૮ જુન – રાજયના મહેસૂલ, આપત્તિ વ્યાવસ્થાીપન, માર્ગ મકાન તેમજ મહિલા અને બાળકલ્યાૂણ વિભાગના મંત્રીશ્રી શ્રીમતિ આનંદીબેન પટેલ તા. ૯ અને ૧૦ જુનના રોજ રાજકોટ જિલ્લા્ની મુલાકાત લઇ જિલ્લાાની મહેસુલ વિભાગની કામગીરીની સમીક્ષા કરશે તેમજ અન્યઅ કાર્યક્રમોમાં ઉપસ્થિોત રહેશે. તેઓ તા. ૯મીના રોજ સવારે ૧૦-૦૦ વાગે જેતપુર ખાતે બંધાનાર તાલુકા સેવા સદનના કામનું ખાતમુહૂર્ત કરશે બાદમાં બપોરે બે વાગે જેતપુર નગરપાલીકાની આંગણવાડીઓની મુલાકાત લઇ પોષક આહારનું નીરીક્ષણ કરશે. તેઓ સાંજે પ.૦૦ વાગે રાજકોટ આવીને જિલ્લાઆની મહેસુલી કામગીરીની તેમજ સરદાર સરોવર નર્મદા નિગમની જમીન સંપાદન કામગીરીની સમીક્ષા બેઠકમાં ઉપસ્થિટત રહેશે. મંત્રીશ્રી આનંદીબેન પટેલ તા. ૧૦મીના રોજ સવારે ૧૦-૦૦ વાગે રાજકોટ મ્યુ નિ. કોર્પોરેશન વિસ્તાારની આંગણવાડીઓની મુલાકાત લઇ પોષક આહારનું નિદર્શન કરશે. બાદમાં બપોરે ર-૦૦ થી ૪-૦૦ ગોંડલ ખાતે નગરપાલિકા વિસ્તાઇરમાં આંગણવાડીઓનું નીરીક્ષણ કરશે. તેઓ બપોરે ૪/૧૫ વાગે ગોંડલ ખાતે બંધાયેલ અદ્યતન તાલુકા સેવા સદનનું લોકાર્પણ કરશે અને બાદમાં જામનગર જશે.
બુધવાર, 8 જૂન, 2011
મંગળવાર, 7 જૂન, 2011
MYM ફાઉન્ડેસન દ્વારા પર્યાવરણ દિન નિમિતે વૃક્ષારોપણ

MYM ફાઉન્ડેસન દ્વારા પર્યાવરણ દિન નિમિતે વૃક્ષારોપણ
ગત તા.૫.૬.૨૦૧૧ ના રોજ વિશ્વ પર્યાવરણ દિન નિમિતે શ્રી મદનમોહન પ્રભુ યુવક મંડળ દ્વારા
વૃક્ષારોપણ નું આયોજન જેતપુર નવાગઢ નગરપાલિકા અને સીટી કાઉન્સિલ ઓફ જેતપુર ના
સહયોગ થી કરવામાં આવેલું .જેતપુર ના બસ સ્ટેન્ડ રોડ પર આવેલ ઉદ્યાન મા આ વૃક્ષારોપણ
નું આયોજન થયેલ હતું જેમાં MYM ફાઉન્ડેસન ના સ્થાપક જેજે શ્રી પ્રિયાંક રાયજી,જેતપુર નવાગઢ
નગરપાલિકા પ્રમુખ શ્રી સુરેશભાઈ સખરેલીયા,સીટી કાઉન્સિલ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ નંદાણીયા તેમજ
MYM ફાઉન્ડેસન ના તમામ સભ્યો એ હાજરી આપી હતી.જેજે શ્રી પ્રિયાંકરાયજી ના શુભ વરદ હસ્તે
અનેક વૃક્ષો ના છોડવા રોપાયા હતા. આજ ના સમય મા જયારે પર્યાવરણ મા અનેક પ્રકાર ના પ્રદૂષણો
માનવ જીવન ને ખુબ હાનીકારક સાબિત થઇ રહ્યા છે ત્યારે MYM ફાઉન્ડેસન દ્વારા અનેક વૃક્ષો ના રોપણ થી
પર્યાવરણ ને શુધ્ધ કરવા માટે નું આયોજન થયેલ હતું.આ પ્રસંગે જેજે શ્રી પ્રિયંક રાયજી એ કહ્યું હતું કે
"પર્યાવરણ ને પ્રદુષણ થી બચાવવા દરેકે સાથે મળીને દર પંદર દિવસે એક વૃક્ષ નું વાવેતર યોગ્ય જગ્યા એ
કરવું જોઈએ અને તેનો પુરતો વિકાસ ના થાય ત્યાં સુધી તેનું જતન પણ કરવું જોઈએ" પ્રમુખ શ્રી સુરેશભાઈ સખરેલિયા
એ જણાવ્યું હતું કે આવા દરેક કાર્યો મા નગરપાલિકા પુરતો સાથસહકાર આપશે અને નગરપાલિકા દ્વારા પણ
વાતાવરણ ને દુષિત થતું અટકાવવા ના પૂરતા પ્રયાસો હાથ ધરવામાં આવશે. MYM ફાઉન્ડેસન ના UGNH પ્રોગ્રામ હેઠળ
G એટલે "ગ્રીન ગ્લોબ ", હરિયાળું વિશ્વ અંગે નું કાર્ય આ આયોજન દ્વારા સિદ્ધ થયું હતું .આ અવસરે સમિતિ સભ્ય
શ્રીમનીષભાઈ લાઠીગરા,શ્રી ગોવિંદભાઈ સતાસિયા,શ્રી લીલાધર ભાઈ પોસીયા,શ્રી મનીષભાઈ ધ્રુવ,
શ્રી મનીષભાઈ માવાણી વગેરે એ ખુબ જહેમત ઉઠાવી હતી .
MYM ફાઉન્ડેસન દ્વારા પર્યાવરણ દિન નિમિતે વૃક્ષારોપણ
MYM ફાઉન્ડેસન દ્વારા પર્યાવરણ દિન નિમિતે વૃક્ષારોપણ
ગત તા.૫.૬.૨૦૧૧ ના રોજ વિશ્વ પર્યાવરણ દિન નિમિતે શ્રી મદનમોહન પ્રભુ યુવક મંડળ દ્વારા
વૃક્ષારોપણ નું આયોજન જેતપુર નવાગઢ નગરપાલિકા અને સીટી કાઉન્સિલ ઓફ જેતપુર ના
સહયોગ થી કરવામાં આવેલું .જેતપુર ના બસ સ્ટેન્ડ રોડ પર આવેલ ઉદ્યાન મા આ વૃક્ષારોપણ
નું આયોજન થયેલ હતું જેમાં MYM ફાઉન્ડેસન ના સ્થાપક જેજે શ્રી પ્રિયાંક રાયજી,જેતપુર નવાગઢ
નગરપાલિકા પ્રમુખ શ્રી સુરેશભાઈ સખરેલીયા,સીટી કાઉન્સિલ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ નંદાણીયા તેમજ
MYM ફાઉન્ડેસન ના તમામ સભ્યો એ હાજરી આપી હતી.જેજે શ્રી પ્રિયાંકરાયજી ના શુભ વરદ હસ્તે
અનેક વૃક્ષો ના છોડવા રોપાયા હતા. આજ ના સમય મા જયારે પર્યાવરણ મા અનેક પ્રકાર ના પ્રદૂષણો
માનવ જીવન ને ખુબ હાનીકારક સાબિત થઇ રહ્યા છે ત્યારે MYM ફાઉન્ડેસન દ્વારા અનેક વૃક્ષો ના રોપણ થી
પર્યાવરણ ને શુધ્ધ કરવા માટે નું આયોજન થયેલ હતું.આ પ્રસંગે જેજે શ્રી પ્રિયંક રાયજી એ કહ્યું હતું કે
"પર્યાવરણ ને પ્રદુષણ થી બચાવવા દરેકે સાથે મળીને દર પંદર દિવસે એક વૃક્ષ નું વાવેતર યોગ્ય જગ્યા એ
કરવું જોઈએ અને તેનો પુરતો વિકાસ ના થાય ત્યાં સુધી તેનું જતન પણ કરવું જોઈએ" પ્રમુખ શ્રી સુરેશભાઈ સખરેલિયા
એ જણાવ્યું હતું કે આવા દરેક કાર્યો મા નગરપાલિકા પુરતો સાથસહકાર આપશે અને નગરપાલિકા દ્વારા પણ
વાતાવરણ ને દુષિત થતું અટકાવવા ના પૂરતા પ્રયાસો હાથ ધરવામાં આવશે. MYM ફાઉન્ડેસન ના UGNH પ્રોગ્રામ હેઠળ
G એટલે "ગ્રીન ગ્લોબ ", હરિયાળું વિશ્વ અંગે નું કાર્ય આ આયોજન દ્વારા સિદ્ધ થયું હતું .આ અવસરે સમિતિ સભ્ય
શ્રીમનીષભાઈ લાઠીગરા,શ્રી ગોવિંદભાઈ સતાસિયા,શ્રી લીલાધર ભાઈ પોસીયા,શ્રી મનીષભાઈ ધ્રુવ,
શ્રી મનીષભાઈ માવાણી વગેરે એ ખુબ જહેમત ઉઠાવી હતી .
ગત તા.૫.૬.૨૦૧૧ ના રોજ વિશ્વ પર્યાવરણ દિન નિમિતે શ્રી મદનમોહન પ્રભુ યુવક મંડળ દ્વારા
વૃક્ષારોપણ નું આયોજન જેતપુર નવાગઢ નગરપાલિકા અને સીટી કાઉન્સિલ ઓફ જેતપુર ના
સહયોગ થી કરવામાં આવેલું .જેતપુર ના બસ સ્ટેન્ડ રોડ પર આવેલ ઉદ્યાન મા આ વૃક્ષારોપણ
નું આયોજન થયેલ હતું જેમાં MYM ફાઉન્ડેસન ના સ્થાપક જેજે શ્રી પ્રિયાંક રાયજી,જેતપુર નવાગઢ
નગરપાલિકા પ્રમુખ શ્રી સુરેશભાઈ સખરેલીયા,સીટી કાઉન્સિલ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ નંદાણીયા તેમજ
MYM ફાઉન્ડેસન ના તમામ સભ્યો એ હાજરી આપી હતી.જેજે શ્રી પ્રિયાંકરાયજી ના શુભ વરદ હસ્તે
અનેક વૃક્ષો ના છોડવા રોપાયા હતા. આજ ના સમય મા જયારે પર્યાવરણ મા અનેક પ્રકાર ના પ્રદૂષણો
માનવ જીવન ને ખુબ હાનીકારક સાબિત થઇ રહ્યા છે ત્યારે MYM ફાઉન્ડેસન દ્વારા અનેક વૃક્ષો ના રોપણ થી
પર્યાવરણ ને શુધ્ધ કરવા માટે નું આયોજન થયેલ હતું.આ પ્રસંગે જેજે શ્રી પ્રિયંક રાયજી એ કહ્યું હતું કે
"પર્યાવરણ ને પ્રદુષણ થી બચાવવા દરેકે સાથે મળીને દર પંદર દિવસે એક વૃક્ષ નું વાવેતર યોગ્ય જગ્યા એ
કરવું જોઈએ અને તેનો પુરતો વિકાસ ના થાય ત્યાં સુધી તેનું જતન પણ કરવું જોઈએ" પ્રમુખ શ્રી સુરેશભાઈ સખરેલિયા
એ જણાવ્યું હતું કે આવા દરેક કાર્યો મા નગરપાલિકા પુરતો સાથસહકાર આપશે અને નગરપાલિકા દ્વારા પણ
વાતાવરણ ને દુષિત થતું અટકાવવા ના પૂરતા પ્રયાસો હાથ ધરવામાં આવશે. MYM ફાઉન્ડેસન ના UGNH પ્રોગ્રામ હેઠળ
G એટલે "ગ્રીન ગ્લોબ ", હરિયાળું વિશ્વ અંગે નું કાર્ય આ આયોજન દ્વારા સિદ્ધ થયું હતું .આ અવસરે સમિતિ સભ્ય
શ્રીમનીષભાઈ લાઠીગરા,શ્રી ગોવિંદભાઈ સતાસિયા,શ્રી લીલાધર ભાઈ પોસીયા,શ્રી મનીષભાઈ ધ્રુવ,
શ્રી મનીષભાઈ માવાણી વગેરે એ ખુબ જહેમત ઉઠાવી હતી .
સોમવાર, 6 જૂન, 2011
શનિવાર, 4 જૂન, 2011
શુક્રવાર, 3 જૂન, 2011
બુધવાર, 1 જૂન, 2011
દરેક નિર્વ્યસની એ વ્યસની ઓ નું વ્યસન છોડાવવું જોઈએ-પુ.જેજે શ્રી પ્રિયાંકરાયજી મહોદય શ્રી
ગઈ કાલે "વિશ્વ તમાકુ વિરોધી દિન "નિમિતે MYM -જેતપુર દ્વારા એક વીશાળ વ્યસનમુક્તિ અભિયાન રેલી
નું આયોજન કરવામાં આવેલું. શ્રી મોટી હવેલી જેતપુર થી શરુ થયેલી આ રેલી ને પુ.જેજે શ્રી પ્રિયાંક રાયજી
મહોદય શ્રી એ શરૂઆત આપી હતી. અને કહ્યું હતું કે તમાકુ તથા અન્ય વ્યસન ની ગંભીરતા વ્યસનીઓ એ
સમજવી જોઈએ,આવી જીવલેણ ચીજો નો હમેશ ને માટે ત્યાગ કરવો જોઈએ,દરેક નિર્વ્યસની લોકો એ દરેક
અઠવાડિયે એક વ્યસની ને વ્યસન માંથી મુક્ત કરવાની નેમ લેવી જોઈએ.લગભગ ૨૦૦ લોકો થી આગળ વધેલી
આ વિશાળ રેલી માં વ્યસન મુક્તિ ને લાગતા બેનર્સ તથા સાઇન બોર્ડ દ્વારા લોકો ને માહિતગાર કરવામાં આવેલ હતા.
એક ટ્રેક્ટર ની ફરતે MYM -જેતપુર દ્વારા ચાલતા વ્યસન મુક્તિ કેન્દ્ર ની જાહેરાતો તથા બીજા ટ્રેક્ટર માં શ્રી છોટુ ભાઈ સોની
તેમજ શ્રી ગુણુભાઈ માખેચા દ્વારા વ્યસન મુક્તિ ને લગતા સુત્રોચાર થતા હતા. શહેર ના મુખ્ય માર્ગો પર
નીકળેલી આ રેલી ને શહેરીજનો એ ખુબ આવકાર આપ્યો હતો.શ્રી મોટી હવેલી જેતપુર દ્વારા ચાલતા
વ્યસન મુક્તિ કેન્દ્ર પુ.શ્રી બાલ કૃષ્ણ મહારાજ શ્રી નાં આશીર્વાદ થી ખુબ કાર્યરત છે.જેની આ તકે નોંધ લેવી જોઈએ.
લોકો વ્યસનો છોડી તેના પરિવાર માટે વિચારે તે એક સારું સુચન છે. આ રેલી માં પ્રમુખ શ્રી કિશોરભાઈ કાકડિયા
તથા યુવક મંડળ ના તમામ સભ્યો એ ભાગ લઇ રેલી ને સફળતા અપાવવા માં ખુબ જહેમત ઉઠાવી હતી.
મનીષ ધ્રુવ
માનદ મંત્રી
શ્રી મદનમોહન પ્રભુ યુવક મંડળ-જેતપુર (MYM -JETPUR )
ગઈ કાલે "વિશ્વ તમાકુ વિરોધી દિન "નિમિતે MYM -જેતપુર દ્વારા એક વીશાળ વ્યસનમુક્તિ અભિયાન રેલી
નું આયોજન કરવામાં આવેલું. શ્રી મોટી હવેલી જેતપુર થી શરુ થયેલી આ રેલી ને પુ.જેજે શ્રી પ્રિયાંક રાયજી
મહોદય શ્રી એ શરૂઆત આપી હતી. અને કહ્યું હતું કે તમાકુ તથા અન્ય વ્યસન ની ગંભીરતા વ્યસનીઓ એ
સમજવી જોઈએ,આવી જીવલેણ ચીજો નો હમેશ ને માટે ત્યાગ કરવો જોઈએ,દરેક નિર્વ્યસની લોકો એ દરેક
અઠવાડિયે એક વ્યસની ને વ્યસન માંથી મુક્ત કરવાની નેમ લેવી જોઈએ.લગભગ ૨૦૦ લોકો થી આગળ વધેલી
આ વિશાળ રેલી માં વ્યસન મુક્તિ ને લાગતા બેનર્સ તથા સાઇન બોર્ડ દ્વારા લોકો ને માહિતગાર કરવામાં આવેલ હતા.
એક ટ્રેક્ટર ની ફરતે MYM -જેતપુર દ્વારા ચાલતા વ્યસન મુક્તિ કેન્દ્ર ની જાહેરાતો તથા બીજા ટ્રેક્ટર માં શ્રી છોટુ ભાઈ સોની
તેમજ શ્રી ગુણુભાઈ માખેચા દ્વારા વ્યસન મુક્તિ ને લગતા સુત્રોચાર થતા હતા. શહેર ના મુખ્ય માર્ગો પર
નીકળેલી આ રેલી ને શહેરીજનો એ ખુબ આવકાર આપ્યો હતો.શ્રી મોટી હવેલી જેતપુર દ્વારા ચાલતા
વ્યસન મુક્તિ કેન્દ્ર પુ.શ્રી બાલ કૃષ્ણ મહારાજ શ્રી નાં આશીર્વાદ થી ખુબ કાર્યરત છે.જેની આ તકે નોંધ લેવી જોઈએ.
લોકો વ્યસનો છોડી તેના પરિવાર માટે વિચારે તે એક સારું સુચન છે. આ રેલી માં પ્રમુખ શ્રી કિશોરભાઈ કાકડિયા
તથા યુવક મંડળ ના તમામ સભ્યો એ ભાગ લઇ રેલી ને સફળતા અપાવવા માં ખુબ જહેમત ઉઠાવી હતી.
મનીષ ધ્રુવ
માનદ મંત્રી
શ્રી મદનમોહન પ્રભુ યુવક મંડળ-જેતપુર (MYM -JETPUR )
મંગળવાર, 31 મે, 2011
સોમવાર, 30 મે, 2011
રવિવાર, 29 મે, 2011
Will Will Fine Way Slideshow
Will Will Fine Way Slideshow: "TripAdvisor™ TripWow ★ Will Will Fine Way Slideshow ★ to Vadodara. Stunning free travel slideshows on TripAdvisor"
શનિવાર, 28 મે, 2011
શુક્રવાર, 27 મે, 2011
ગુરુવાર, 26 મે, 2011
જેતપુર પાલિકા પ્રમુખ ને આવતા વેંત નશો ચડ્યો કે શું ? છેવાડાના વિસ્તારોમાં ચાલુ પાણી ના ટેન્કરો બંધ કરી દીધા
બુધવાર, 25 મે, 2011
સોમવાર, 23 મે, 2011
રવિવાર, 22 મે, 2011
શનિવાર, 21 મે, 2011
શુક્રવાર, 20 મે, 2011
જેતપુરના ૨ જીગરજાન મિત્રોની હત્યા થયાની પોલીસ ને આશંકા ?
જેતપુર ના ૨ જીગરજાન મિત્રો કૌશલ અને માનીશ ના તાજેતરમાં દવા પીવાથી મોત થયાનું પોલીચે ચોપડે નોંધાયું હતું. પણ આ બંને મૃતક મિત્રોના વાલીઓએ ગઈ કાલે જેતપુર પોલીસ માં પોતાના પુત્રોની દવા પીવડાવીને હત્યા કરાયાની શંકા વ્યક્ત કરતી એક ફરિયાદ કરતા સનસનાટી મચી ગઈ છે. પોલીસ પણ મૂંઝવણ ભરેલી અવસ્થામાં આ બનાવની તપાસમાં જોતરાઈ ગઈ છે.પોલીચે કહે છે કે મૃતક મિત્રોના વાલીઓની આ ફરિયાદ માં કેટલું તથ્ય છે ? તે તપાસમાં BAHAR આવ્યા વગર નહિ રહે. પોલીચે એવું પણ કીધું કે આ બંને મિત્રો મોતને ભેટ્યા તે દિવસે તેઓને કોઈક સાથે બોલાચાલી અને રકઝક થઇ હતી તે વાત ને સમર્થન મળે છે. પણ આ બનાવના આરોપી કોણ છે તે હાલ કહેવું મુશ્કેલ છે. કારણ આક્ષેપ તો કોઈ પણ કરી શકે. જોકે આ બનાવ ના જાણકારો કહે છે કે આ બનાવ હત્યાના ષડયંત્રનોજ છે.તેમાં શંકાને સ્થાન નથી. ત્યારે શહેર ના એક બાળકી બળાત્કાર પ્રકરણ અંગે કાઈ પણ ના ઉકલી શકનાર તેમજ ગઈ કાલેજ એક સોની મહિલાની ડોકમાંથી સોનાનું મંગળસુત્ર ઝૂંટવી હવામાં ઓગળી ગયેલા ચીલ ઝડપકારોને શોધવામાં વામણી સાબિત થયેલી જેતપુર પોલીસ ૨ મિત્રોના ભેદી મોતના બનાવમાં કેવુક પરિણામ લાવશે તે સમયજ બતાવશે. KASHYAP જોશી પત્રકાર જેતપુર ૯૯૭૪૨૬૨૮૧૨
ગુરુવાર, 19 મે, 2011
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)















































