LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
ગુરુવાર, 9 જૂન, 2011
માજી-સૈનિકની ધર્મ-પત્નીઓને ૨૦૧૧-૧૨ સ્કોલરશીપના ફોર્મ જોગ
ભુજ--શૈક્ષણિક વર્ષ ૨૦૧૦-૧૧ માટેના સ્કોલરશીપના ફોર્મ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, જામનગર ખાતે આવી ગયા છે. ગયા વર્ષે જેઓએ સ્કોલરશીપ મેળવેલ છે, તેઓને કચેરી દ્વારા સ્કોલરશીપના ફોર્મ મોકલી આપવામાં આવેલ છે. શૈક્ષણિક વર્ષ ૨૦૧૧-૧૨ માટેની સ્કોલરશીપ મેળવવા ઈચ્છુક માજી-સૈનિકો/સ્વ.માજી-સૈનિકોના ધર્મ-પત્નીઓએ કચેરીએથી કચેરી સમય દરમ્યાન રૂબરૂ અથવા અરજીથી મેળવી લેવા આથી જણાવવામાં આવે છે. આ બાબતમાં વધુ જાણકારી માટે સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, લાલ બંગલો, જામનગરનો સંપર્ક સાધવા જણાવાયું છે.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો