અનુયાયીઓ

ગુરુવાર, 9 જૂન, 2011

બેજાન દારૂવાલા અને મેવાડના રાજવી વંશજ લક્ષરાજે મુખ્યમંત્રીશ્રીની શુભેચ્છા મૂલાકાત લીધી

મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની આજે શ્રી બેજાન દારૂવાલા અને મેવાડના રાજવી વંશજ શ્રી લક્ષરાજ મેવાડે સૌજન્ય મૂલાકાત લીધી હતી અને મહારાણા પ્રતાપનું તૈલચિત્ર, દેશભકિતની શુભેચ્છાના પ્રતીકરૂપે મુખ્યમંત્રીશ્રીને અર્પણ કર્યું હતું. આવા (Aava) મીનરલ વોટરના સંચાલકશ્રી બહેરામ મહેતા પણ આ પ્રસંગે ઉપસ્થિત હતા.

ટિપ્પણીઓ નથી: