અનુયાયીઓ

શુક્રવાર, 6 એપ્રિલ, 2012

આવાસ વિહોણા અનુસુચિત જાતિના બીપીએલ લોકો આવાસ માટે સંપર્ક કરે :






નવસારીઃ
નવસારી જિલ્લાના અનુસુચિત જાતિના લોકો કે જેમનું નામ બીપીએલ યાદીમાં ૧ થી ૨૦ ના સ્‍કોરમાં હોય અને આવાસ વિહોણા હોય તથા આવાસની કઇપણ યોજનાનો લાભ લીધો ન હોય તેવા લોકોએ સબંધિત તલાટીનો આ બાબતનો દાખલો મેળવીને દાખલો મેળવીને જિલ્લા પંચાયત કચેરી, નવસારી સમાજ કલ્‍યાણ શાખાનો સંપર્ક કરવા જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવસારી ઘ્‍વારા જણાવાયું છે.

ટિપ્પણીઓ નથી: