LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
શુક્રવાર, 8 જૂન, 2012
NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812
xTŮkrVf LŢwMkLMk Äxkzđk skřkíkwt MÚkkrLkf Ăkkr÷fk íktşk....
çkMkMxuLz hkuz, swLkkřkZ hkuz yLku yu{S hkuz ĂkhLkk ËçkkýfkhkuLku nxkđkŢk..
(f~ŢĂk ňu»ke) suík÷Mkh(suíkĂkwh)íkk.8
suíkĂkwh ţnuh{kt rËLk«ríkrËLk đÄíkkt síke xŮkrVf Mk{MŢkLku ÄxkzđkLkk ĽkřkYĂku yksu MÚkkrLkf Ăkkr÷fk íktşkyu rMktÄ{ VuE{ ykEĂkeyuMk ykurVMkh Ăkku÷eMk yrÄfkhe rËĂkffw{kh {uÄkýeLku MkkÚku hkľe xŮkrVf Mk{MŢk ĂkuËk fhíkkt íkíđku, đuĂkkheyku yLku ËwfkLkËkhkuLku fzf ţçËku{kt [uíkđýe ykĂke [uíkÔŢk níkkt.
yk çkkçkíku {¤íke rđřkíkku {wsçk suíkĂkwh ţnuhLkk çkMkMxuLz hkuz, swLkkřkZ hkuz yLku çkřke[kđk¤k hkuz Ăkh fkŢ{e ĂkÚkhkŢu÷e hnuíke xŮkrVf Mk{MŢkLku n÷ fhđkt yksu MÚkkrLkf Ăkkr÷fk íktşkLkk r[V ykurVMkh řkkihktřk Ăkxu÷Lku MkkÚku hkľe rMktÄ{ VuE{ Ăkku÷eMk yrÄfkhe rËĂkffw{kh {uÄkýeyu heíkMkhLkk rVŐ{e ˙~Ţku WĽk fhe xŮkrVf ĂkuËk fhíkkt đuĂkkheyku, đknLk[k÷fku, LkkLkk LkkLkk ÄtÄkËkheyku yLku MktçktrÄíkkuLku fzf ţçËku{kt xŮkrVf LŢwMkLMk Äxkzđk Mkw[Lkkyku Ăkk¤đkt yÚkđk íkku Ëtz ĽkuřkđđkLke [uíkđýe ykĂke níke.
«Míkwík íkMkđehku{kt suíkĂkwhLkk çkMkMxuLzÚke fýrőŢk Ă÷kux{kt ykđđkLkku hkuz, çkMkMxuLz hkuz, swLkkřkZ hkuz yLku MkđSĽkE fkuhkx ţkuĂkŞřk MkuLxh{ktLke ËwfkLkku {kr÷fkuyu {Mk{kuxk çkkuzkuo îkhk xŮkrVf Mk{MŢk ĂkuËk fhe nkuŢ íkkrfËu nxkđe ÷uđkLke fzf ţçËku{kt [uíkđýe ykĂke níke.
yuf íkçk¬T yuđk ˙~Ţku ňuđk {éŢkt níkkt fu xqtfk Mk{Ţ {kxu suíkĂkwh ykđu÷k Ăkku÷eMk yrÄfkheLke Mkw[LkkÚke yLku MknfkhLke yĂkuűkk Ëkľđe Ăkkr÷fk íktşk ĂkkMkuÚke fk{ ÷uđkŢwt nkuđkLkwt ňuđk {éŢwt níkwt. fkhý ykđe xŮkrVf Mk{MŢk đhMkku ÚkŢkt suíkĂkwh{kt ˝h fhe řkE Au. Ăký fkuE rËđMk Ăkkr÷fk íktşk ňřŢwt LkÚke. yksu Ăkkr÷fkLkku MxkV yux÷e nËu yLku MkĄkkLkk ňuhu ËçkkýfkhkuLku ËtzLke [uíkđýe ykĂkíkku níkku íkuđe heíku fkŢ{e fk{řkehe fhkŢ íkku suíkĂkwh{kt fËe fkuE xŮkrVf Mk{MŢk ĂkuËks Lkk ÚkkŢ íkuđwt Lkshu ňuLkkhkykuLkwt fnuđwt Au.
çkkuűk: yufLku yuf đknLkLku fux÷e đkh hkufđkLkwt ?
suík÷Mkh: Lkđk Ăkku÷eMk ykurVMkh çkuËhfkh đknLkkuLke yktľku WÄkzđk yđkhLkđkh Ăkku÷eMk {Úkf, MxuLz [kuf fu íkeLkçkĄke [kuf{kt WĽk hne đknLk [k÷fkuLku hkufe ÷kŢMkLMk íku{s [kuľe Lktçkh Ă÷uxku hkľđkLke Mkw[Lkkyku ykĂke nksh Ëtz đMkw÷u Au íku Mkkhe đkík Au. Ăký y{wf đuĂkkheyku{kt yuđku «&™ ĂkuËk ÚkŢku Au fu yu{S hkuz Ăkh ËwfkLkku Ähđíkk đuĂkkheyku yufÚke đÄw đľík ĂkkuíkkLke ËwfkLkuÚke ykđ ň fhíkkt nkuŢ yLku đĺ[u Ăkku÷eMk yrÄfkhe WĽk nkuŢ íkku fux÷e đkh đknLk ÚkkuĽkđeLku Ăkku÷eMk íktşkLku fnuđkLkwt fu ĽkE n{ýkts Ëtz ĽŢkuo ?!!
yk çkkçkíku Ăkku÷eMk yrÄfkhe Mkw[kY hMíkku yĂkLkkđe Ëtz đMkw÷e [qfu÷k đknLkku ËwhÚkes yku¤ľkŢ ňŢ yLku ykđk đknLk [k÷fkuLku çkeSđkh Lkk hkufđk Ăkzu íkuđe ÔŢđMÚkk WĽe fhu íkuđe đuĂkkhe yk÷{{kt {qtřkk {kuyu đkíkku MktĽ¤kE hne Au.
íkMkđehku:
f~ŢĂkfw{kh su.ňu»ke
suík÷Mkh(suíkĂkwh)NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812
ગણેશ મૂર્તિકારોના કૃત્યો અને વિસ્તાર પર પ્રતિબંધ પ્લાસ્ટર ઓફ પેરિસ પર પ્રતિબંધ
શહેર પોલીસ કમિશનર શ્રી એસ.કે.સાઇકિયા દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યા
છે.
મૂર્તિકારો પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ બનાવી કે વેચી શકશે નહી. બહારના
મૂર્તિકારો ગણેશ ઉત્સવના આયોજકને પી.ઓ.પી.ની મૂર્તિઓ વેચશે નહિ તેમજ
મૂર્તિ બનાવવા પ્લાસ્ટર ઓફ પેરિસનું વેચાણ કરી શકશે નહીં. ગણેશજીની
પ્રતિમા બેઠક સહિતની ઉંચાઇ નવ ફૂટ કરતા વધારે બનાવવા કે વેચવા તથા
સ્થાપના કરવા પર પ્રતિબંધ રહેશે. મૂર્તિકારો ગણેશ સ્થાપનાદિન બાદ વધેલી
તથા ખંડિત મૂર્તિઓને બિનવારસી હાલતમાં મૂકશે નહીં. મૂર્તિની બનાવટમાં
બીજા ધર્મના લોકોની લાગણી દુભાય એવા કોઇ ચિન્હો કે નિશાની રાખવા પર
પ્રતિબંધ રહેશે.
૧૯-૯-૨૦૧૨ના રોજ ગણેશસ્થાપન કરાશે તેમજ વિસર્જન તા.૨૮-૯-૨૦૧૨ના રોજ
થવાનું. આથી વિસર્જન સરધરમાં ટ્રાફિક વ્યવસ્થા જળવાય તેમજ મૂર્તિ
બનાવવાના સ્થળે ગંદકી ન ઉદભવે તે માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનરની હકૂમત
હેઠના સમગ્ર વિસ્તાર પ્રતિબંધિત જાહેર કર્યો છે. તા.૧-૧૦-૨૦૧૨ સુધી અમલી
રહેનાર હુકમનો ભંગ કરનાર શિક્ષાપાત્ર ઠરશે એમ શ્રી એસ.કે.સાઇકિયાએ ફરમાન
કર્યું છે.
નિરાધાર માજી સૈનિકો/દિવંગત માજી સૈનિકોના ધર્મપત્નીઓ માટે આશ્રય સ્થાન બનાવવા બાબત
અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના નિરાધાર માજીસૈનિકો/ દિવંગત માજી સૈનિકોના
ધર્મપત્નિઓને જણાવાવનું કે રાજકોટ અને વડોદરા ખાતે આશ્રયસ્થાન બનાવવા
માટેની યોજના સરકારશ્રી દ્વારા વિચારણા હેઠળ છે. જેથી જે માજીસૈનિકો /
દિવંગત માજીસૈનિકોના ધર્મપત્નીઓને તેમની દેખભાળ માટે પુત્ર ન હોય તેઓ એ
તુરંત રૂબરૂ સંપર્ક કરવા જિલ્લા સૈનકિ કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીની
અખબારીયાદીમાં જણાવવામાં આવેલ છે.
હોટલોમાં રોકાનારા મુસાફરોએ ફોટો આળખકાર્ડ આપવાનું રહેશે
અમદાવાદ શહેરી વિસ્તારમાં તથા મુંબઇ શહેરમાં થયેલ આતંકવાદી હુમલાના
અનુસંધાને તેમજ સીમી જેવી પ્રતિબંધિત સંસ્થાના સભ્યોની સંભવિત હરકતોને
અનુલક્ષીને વાહન, હોટલ, પી.સી.ઓ. કોલ્સ સેન્ટર, સાયબર કાફે, ટ્રાન્સપોર્ટ
કંપનીના ગોડાઉન,સંવેદનશીલ જગ્યાઓ તથા દરિયા કાંઠાના ચેકિંગ દરમિયાન
રાષ્ટ્રીય સુરક્ષા સલામતી માટે ભયજનક વ્યકિતઓ તથા આંતકવાદીઓને પકડવા તેમજ
લગતી માહિતી મેળવવા અને તેમની હેરફેર અંગે સચોટ માહિતી રાષ્ટ્ર હિતમાં
મેળવવા માટે પોલીસ તંત્ર અસરકારક કામગીરી કરી શકે તે માટે જાહરે જનતાનો
સહકાર ઉપરોકત હેતુસર સાચી દિશામાં મળી રહે તે માટે અધિક જિલ્લા
મેજિસ્ટ્રટ દ્વારા પોલીસ કમિશનરશ્રી અમદાવાદ શહેરના હકુમત સિવાયના
અમદાવાદ જિલ્લાની હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં નીચે મુજબના મુદ્દાઓની
અમલવારી કરવા જાહેરનામું બહાર પાડયું છે. જેમાં હોટલ / ગેસ્ટ હાઉસમાં
આવનાર દરેક મુસાફરના તેના જ હસ્તાક્ષરમાં રજિસ્ટરમાં જરૂરી નોંધ
કરાવવામાં આવે અને સુવાચ્ય સહી મેળવવામાં આવશે તથા આ રજિસ્ટરમાં મુસાફરની
સહી સાથે પુરૂષ મુસાફરના ડાબા હાથના અંગુઠાનું અને સ્ત્રી મુસાફરના જમણા
હાથના અંગુઠાનું નિશાન લેવામાં આવશે.
દરેક મુસાફર પોતાની સંપૂર્ણ ઓળખ, ટેલિફોન નંબર, મોબાઇલ નંબર તેમજ હોટલ કે
ગેસ્ટ હાઉસ.થી નજીકના સ્થળે રહેતા મુસાફરના પરિચીત / સગા/ ઓળખીતાનું નામ,
સરનામું, ટેલિફોન / મોબાઇલ નંબરની વિગતો આ રજિસ્ટ્રેનમાં નોધવામાં આવે તે
જોગવાઇ ફરજિયાતપણે કરાવવી તેમજ આ હકીકત નોંધાવવાની જવાબદારી હોટલ
સંચાલકની નિયત કરવામાં આવી છે.
મકાન ભાડે આપતા પહેલા પોલીસ સ્ટેશને જાણ કરવાની રહેશે
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, અમદાવાદ દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું છે.
જેમા઼ હકુમત સિવાયના અમદાવાદ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કોઇ રહેણાંકના
મકાન તથા ઔઘોગિક વિસ્તારના મકાન માલિક અગરતો આ માટે આવા મકાન માલિકે ખાસ
સત્તા આપેલ વ્યકિત જ્યારે મકાન ભાડે આપે ત્યારે સંબંીધત પોલીસ સ્ટેશને
જાણ કર્યા સિવાય કોઇ વ્યકિતને મકાન ભાડે આપી શકાશે નહીં. ભાડે આપેલ મકાની
વિગત ભાડે રાખનાર અને એજન્ટ કે જેઓએ ભાડે રાખનારની ઓળખાણ આપી હોય તે
અંગેની લેખિત જાણ સંબંધિત પોલીસ સ્ટેશનમાં કરશે તથા જ્યારે જ્યારે કોઇ
મકાન માલિક, એજન્ટ/બ્રોકર કોઇ મકાનની લે-વેચ કરશે કે કરાવશે કે ભાડેથી
મકાન આપશે / અપાવશે તેની સંપૂર્ણ વિગતોનું રજિસ્ટર નિભાવશે જેમાં થયેલ
વ્યવહાર સાથે સંકળાયેલ પક્ષકારોની સંપૂર્ણ ઓળખ સહીતનો બાયોટેડા ફોટા સહિત
જે તે વિસ્તારના પોલીસ સ્ટેશન ખાતે આપવાની રહેશે તથા એક નકલ સંબંધકર્તા
તાલુકા મામલતદાર અને એક્ઝીકયુટીવ મેજિસ્ટ્રેટશ્રીને આપવાની રહેશે.
પ્રજાજનોની સુખ-સુવિધા અને સલામતી માટે રાજ્યત સરકાર કટિબધ્ધ્. છેલ્લા દસ વર્ષમાં ગુજરાતે પ્રગતિના સોપાનો સર ર્ક્યાય છે.-: મંત્રીશ્રી વજુભાઇ વાળા રૂા.૬૩.૬૦ લાખના ખર્ચે તૈયાર થયેલા નવનિર્મિત ઝઘડીયા બસ સ્ટેમશનનું લોકાપર્ણ.
નવનિર્મિત બસ સ્ટેઃશનના લોકાપર્ણ પ્રસંગે રાજ્યીના નાણાં, શ્રમ અને
રોજગાર, વાહન-વ્યતવહાર મંત્રીશ્રી વજુભાઇ વાળાએ જણાવ્યું હતું કે,
છેલ્લા દસ વર્ષમાં વર્તમાન સરકારે અનેક વિકાસના કામો ર્ક્યાૈ છે. આજે
ગુજરાતે પ્રગતિના સોંપાનો સર ર્ક્યાં છે.
આ અવસરે રાજ્યાના નાણાં, શ્રમ અને રોજગાર, વાહન-વ્યાવહાર મંત્રીશ્રી
વજુભાઇ વાળાએ કહ્યું હતું કે, મુખ્યરમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીના સબળ
નેતૃત્વા હેઠળ લોકસુખાકારી માટે રસ્તા્ઓ, શિક્ષણ, આરોગ્યજ જેવી સુવિધા
પુરી પાડવામાં આવી છે. એટલું જ નહી ગરીબોના આર્થિક ઉન્નતિ માટે ગરીબ
કલ્યાાણ મેળાઓના માધ્યામ ધ્વાંરા હજ્જાેરો લાભાર્થીઓને સાધન-સહાય આપી
સમાજમાં ગરીબ પરિવારો ઉન્નત મસ્તકે જીવન વ્યતિત કરી રહ્યા છે જેના
પરિણામો જોઇ શકાય છે.
પ્રજાજનોના સુખ-સુવિધા માટે રાજ્યિ સરકાર કટિબધ્ધથ છે તેમ જણાવી
મંત્રીશ્રીએ જણાવ્યુંત હતું કે, રાજ્ય સરકારે લોકઉપયોગી વિકાસના કામો
ર્ક્યાર છે. આજે ગુજરાત વિકાસના તમામ ક્ષેત્રોમાં અગ્રેસર છે ત્યાુરે સૌ
સાથે મળીને ગુજરાતની વિકાસયાત્રામાં સહભાગી બનવા ભાર મૂક્યોત હતો. વધુમાં
ઉમેર્યું હતું કે, પ્રજાજનોને સુવિધા ઉપલબ્ધુ કરાવવા ગુજરાતભરમાં અદ્યતન
નવિન બસ સ્ટેશનની સગવડ પુરી પાડવા રાજ્યજ સરકાર પ્રયત્નાશીલ છે ત્યારરે
નવિન બસ સ્ટેકશનની સગવડ ઝઘડીયા આદિવાસી વિસ્તાર ધરાવતા નવિન બસ સ્ટેયશન
મળતાં સુખ-સુવિધામાં વધારો થયો છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આદિજાતિઓના સર્વાંગી વિકાસ માટે રાજ્યન
સરકાર સદાયે તત્પ્ર છે ત્યાારે આદિવાસી સમાજ પણ અન્ય સમાજોની હરોળમાં
સમક્ષક બને તે માટે અથાગ પ્રયાસો આદરવામાં આવ્યાસ છે. સૌ નાગરિકોએ
ગુજરાતને મજબૂત બનાવવા ભરૂચ જિલ્લાને વિકાસના પંથે લઇ જવા સહભાગી બનવા
અનુરોધ ર્ક્યોુ હતો.
રાજ્યીસભાના સંસદસભ્ય શ્રી ભારતસિંહ પરમારે જણાવ્યુંર હતું કે, છેલ્લા દસ
વર્ષમાં ગુજરાતના વિકાસ માટે મુખ્યીમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ
મોદીએ તપヘર્યા કરી છે જેના લીધે વિકાસના મીઠા ફળો છેવાડાના વિસ્તાહર સુધી
પહોંચ્યાા છે એટલું જ નહી સમગ્ર દેશમાં ગુજરાતે વિકાસની સુવાસ ફેલાવી છે.
ગુજરાત વિકાસનું ગ્રોથ એન્જિ ન બન્યું છે.
માર્ગ અને વાહનવ્યગવહારના અધ્યાક્ષશ્રી બાબુભાઇ ઘોડાદરાએ જણાવ્યુંર હતું
કે, છેલ્લા દસકામાં અનેક વિકાસના કામો ર્ક્યાંહ છે જેનાથી પ્રજાજનોના
સુખ-સુવિધામાં વધારો થયો છે.
ભરૂચના ધારાસભ્ય્શ્રી દુષ્યંછતભાઇ પટેલે જણાવ્યુંદ હતું કે, આદિવાસી
વિસ્તાલરમાં નવનિર્મિત બસ સ્ટેયશનની સુવિધા પુરી પાડવામાં આવી છે. જે
રાજ્યા સરકારે આભારી છે સાથે સાથે જિલ્લામાં અનેક વિકાસના પ્રજકીય અને
સેવાકીય કામ કરવામાં આવી રહ્યા છે. જે આપણે જોઇ શકીએ છીએ.
આ અવસરે એસ.ટી. બસના ડીરેક્ટછરશ્રી જશુભાઇ ભીલે ગુજરાતમાં એસ.ટી બસોની
સુવિધા વિશે જાણકારી આપી છે. પ્રારંભમાં ગુજરાત મહિલા આર્થિક વિકાસ
નિગમના અધ્યઇક્ષશ્રી સીતાબહેન સૌ ઉપસ્થિીત મહાનુંભાવોનું સ્વાસગત
ર્ક્યુંા હતું.
ઝઘડીયાની જનતા માટે ઝઘડીયા-સારંગપુર અને ઝઘડીયા-ફતેપુરા બસોના નવા રૂટોની
લીલી ઝંડી મંત્રીશ્રીએ આપી હતી.
આ અવસરે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઇ ગોહિલ, ભરૂ નગરપાલિકાના
પ્રમુખશ્રી સનતભાઇ રાણા, વાહનવ્ય વહાર નિગમના જનરલ મેનેજરશ્રી
બી.એમ.પરમાર, એસ.ટી. નિયામકશ્રી આર. વી. માલીવાડ, જિલ્લા કલેક્ટવરશ્રી
રૂપવંતસિંહ, શ્રી આદ્રા અગ્રવાલ, ઝઘડીયા ડેપો મેનેજરશ્રીઓ, કર્મચારીઓ
તેમજ પ્રજાજનો ઉપસ્થિજત રહ્યા હતા.
પલસાણામાં ૪૮ લાખની ધાડનો કેસ ઉકેલાયો જિલ્લા એલ.સી.બી.એ ધાડ પાડનારાઓમાંથી ત્રણને ઝડપી પાડયાઃ
પલસાણા તાલુકાના જોલવા જી.આઈ.ડી.સીમાં આવેલી પી. કુમાર ફેબ્રિકસમાં ગયા
મહિને વોચમેનને બાંધી ચાકુની અણીએ ૪૮ લાખની ધાડ પાડવાની ઘટનામાં
સંડોવાયેલા ત્રણ આરોપીઓને જિલ્લા એલ.સી.બી.એ ઝડપી પાડયા છે, જ્યા રે અન્ય
પાંચ આરોપીઓ અને માલ ખરીદનાર વેપારીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
સમગ્ર ઘટનાની જાણવા મળતી માહિતી પ્રમાણે ગઇ તા. ૨૩.૫.૨૦૧૨ના રોજ પલસાણા
તાલુકામાં આવેલા જોલવા જી.આઈ.ડી.સીના પી.કુમાર ફેબ્રિક્સામાં રાત્રે આઠથી
દસ જેટલા અજાણ્યાઆ વ્યમક્તિ ઓ વોનમેનને ચાકુ બતાવી બાંધી દઇ ફેક્ટારીના
મશીનોના સ્પેખરપાર્ટ, મોટર, ફોલ્ડદર મળી કુલ ૪૮,૦૦,૦૦૦નો મુદ્દા માલ લઇને
ફરાર થઇ ગયા હતા.
સૂરત જિલ્લા પોલીસ અધિક્ષક(ગ્રામ્યન) શ્રી પ્રદીપ શેજુળની સૂચના અને
માર્ગદર્શનથી ગુનેગારોને શોધી કાઢવા જિલ્લા એલ.સી.બી., પલસાણા, કડોદરા
જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેનશનના અધિકારીઓ તથા પોલીસની અલગ અલગ ટીમો બનાવી
જિલ્લા તેમજ જિલ્લા બહાર સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી. સૂરત જિલ્લા
એલ.સી.બી.ની ટીમને મારૂતી વાન (જીજે-૫-સીએ-૮૧૫)માં લૂંટારૂઓ હોવાની
બાતમીના આધારે એલ.સી.બીએ વાપી જી.આઇ.ડી.સી, સેલવાસ વિસ્તાનરોમાં વોચ
ગોઠવી હતી. આ દરમિયાન ઉપરોક્તલ નંબર વાળી ગાડી મળી આવી હતી. તેમાં બેસેલા
શખ્સોનની પૂછપરછ દરમિયાન તેઓએ ગુનામાં સામેલ હોવાનું કબુલ્યું હતું.
જેના આધારે પોલીસ ગાડીમાં સવાર કરણ ઉર્ફે બાબા રાજપથ યાદવ( રહે
ડુંગરાગામ, તા. પારડી, વલસાડ, મૂળ યુ.પી), સરોજકુમાર સિપાહીલાલ યાદવ(મૂળ
મહંમદપુર તા. મઠેર, જિલ્લા છપરા( બિહાર) હાલ રહેઃ કડોદરા અને રાજુ ઉર્ફે
વાડી ઉર્ફે ધર્મેન્દ્ર મિઠાઈલાલ ચૌરસીયા( હાલ રહેઃ ગોડાદરા, સૂરત, મૂળ
યુપી, ભદૌહી)ની અટક કરી પલસાણા પોલીસને સોંપી દેવામાં આવ્યાય છે. આ
ત્રણેયની પૂછપરછ કરતા તેમની સાથે અન્યધ પાંચ અન્યો વ્યઉક્તિકઓ પણ હોવાનું
કબુલાત કરી છે. તેમજ ગુનાનો મુદ્દામાલ લઇ જવામાં ઉપયોગમાં લેવાયેલી પીકઅપ
વાન તેમજ માલ લેનારા વેપારીના નામના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ગોધરા કાંડના અસરગ્રસ્તોેએ સહાયની રકમ લઇ જવીઃ
પામેલા અસરગ્રસ્તોનને સહાય ચુકવણી કરવામાં આવી છે. ઈજા સહાય માટે ૧૩ અને
મકાન સહાય માટે ૧૪ અસરગ્રસ્તોનને સહાયની રકમ તેમના સરનામે મોકલવામાં આવતા
તેઓ મળી આવ્યાે ન હતા. આ વ્યેક્તિ્ઓએ અથવા તેમના વારસદારોએ તેમની ઓળખના
પુરાવા સહિત તાત્કાેલિક '' મામલતદાર સીટી તાલુકાની કચેરી, અઠવાલાઈન્સ ''
ખાતે રૂબરૂ સંપર્ક સાધવા જણાવાયું છે.
મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ (SVPRET) ની બેઠકમાં મહત્વાકાંક્ષી પ્રોજેકટના નિર્માણમાં મહત્વના નિર્ણયો છ મહત્વના અભ્યાસ સ્ટેર્ન પૂર્ણ ઃ સાતમો પર્યાવરણલક્ષી અભ્યાસ પ્રગતિમાં સરદાર સરોવર બંધના સાનિધ્યમાં આકાર
ટ્રસ્ટ (SVPRET) ની બેઠકમાં મહત્વાકાંક્ષી પ્રોજેકટના નિર્માણમાં
મહત્વના નિર્ણયો
છ મહત્વના અભ્યાસ સ્ટેર્ન પૂર્ણ ઃ સાતમો પર્યાવરણલક્ષી અભ્યાસ પ્રગતિમાં
સરદાર સરોવર બંધના સાનિધ્યમાં આકાર લેશે ભવ્ય સ્ટેચ્યુ ઓફ યુનિટી
સરદાર સરોવર બંધથી ભરૂચ સમૂદ્રકાંઠા સુધી નર્મદાના બંને કાંઠાનો
આંતરરાષ્ટ્રીય પ્રવાસન તરીકે વિકાસ થશે ગરૂડેશ્વર વિયરના બાંધકામનો
વર્કઓર્ડર અપાયો
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના અધ્યક્ષસ્થાને મળેલી "સરદાર વલ્લભભાઇ
પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ'ની બેઠકમાં નર્મદા નદી ઉપર સરદાર સરોવર બંધના
સાંનિધ્યમાં સરદાર પટેલની વિશ્વમાં સૌથી ઊંચી ૧૮ર મીટર ઉંચાઇની વિશાળતમ
પ્રતિમા-સ્ટેચ્યુ ઓફ યુનિટી અને રાષ્ટ્રીય સ્મારકના પ્રોજેકટનું નિર્માણ
કાર્ય, આગળ વધારવાનો મહત્વાકાંક્ષી નિર્ધાર કરવામાં આવ્યો હતો. આ હેતુસર
પ્રોજેકટ મેનેજમેન્ટ એન્ડ કન્સ્ટ્રકશન મેનેજમેન્ટ માટે વિશ્વકક્ષાના
કન્સ્લટન્ટને કામગીરી સોંપવામાં આવશે.
ભારતની એકતાના શિલ્પી સરદાર પટેલની સ્મૃતિ યુગો સુધી જીવંત રાખવા અને
ગુજરાતની અસ્મિતાની શાન વિશ્વમાં પ્રસ્થાપિત કરે એ હેતુથી આ સ્ટેચ્યુ ઓફ
યુનિટીનો પ્રોજેકટ હાથ ધરવા મુખ્યમંત્રીશ્રીએ પ્રેરક માર્ગદર્શન આપ્યું
હતું.
મુખ્યમંત્રીશ્રીએ સૂચિત સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ભવ્ય રાષ્ટ્રીય સ્મારકના
નિર્માણની સાથોસાથ સરદાર સરોવર બંધની ભરૂચના દરિયાકાંઠા સુધીના બંને
બાજુના નર્મદા નદીના કાંઠાને કેનાલ ટુરિઝમ તરીકે આંતરરાષ્ટ્રીય પ્રવાસન
આકર્ષણ રૂપે વિકસાવવાનું પ્રેરક સૂચન કરેલું તેના અનુસંધાને ગરૂડેશ્વર
વિઅરના નિર્માણ બાંધકામનો વર્ક ઓર્ડર આપી દેવામાં આવેલો છે. આ ઉપરાંત
ભાડભૂત કેનાલ સહિત ભરૂચના સમૂદ્રકાંઠા સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા
બંધથી શરૂ કરીને બંને કાંઠે પ્રવાસન પ્રવૃત્ત્િાનો આંતરરાષ્ટ્રીય ધોરણે
વિકાસ કરવામાં આવશે.
સૂચિત સ્ટેચ્યુ ઓફ યુનિટીના બાંધકામ નિર્માણ માટેના મહત્વના છ સ્ટડી
સર્વે પૂર્ણ કરવામાં આવ્યા છે જેમાં (૧) ટોટલ સ્ટેશન સર્વે, (ર) વેરીએશન
ઇન વોટર લેવલ એન્ડ હાઇ ફલડ લેવલ, સર્વે (૩) વિન્ડ એન્ડ વોટર
વેલોસીટી-સર્વે (૪) સેસ્મીક સ્ટડી સર્વે (પ) જીઓલોજીકલ સર્વે અને (૬)
મોડેલ સ્ટડી-મેથેમેટીકલ એનાલિસીસ-પૂણેનો સર્વે પૂર્ણ કરી દેવામાં આવ્યા
છે જ્યારે પર્યાવરણલક્ષી અસરોનો એન્વાયર્નમેન્ટ ઇમ્પેકટ એસેસમેન્ટ
સ્ટડી-અભ્યાસ સર્વે હાલ પ્રગતિમાં છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની સરદાર પટેલ પ્રતિમા અને રાષ્ટ્રીય સ્મારકના આ
મહત્વાકાંક્ષી પ્રોજેકટનો અંદાજિત ખર્ચ રૂા. રપ૦૦ કરોડનો આકારવામાં આવેલો
છે અને તેમાં જનભાગીદારીનું યોગદાન મેળવવામાં આવશે. પ્રોજેકટ કન્સ્ટ્રકશન
મેનેજમેન્ટમાં સ્ટેચ્યુ અને સ્મારક ઉપરાંત બ્રીજ, રાષ્ટ્રીય સ્મારકથી
કેવડીયા સુધીનો પાકો માર્ગ, મેમોરિયલ અને કન્વેન્શન સેન્ટર, મેમોરિયલ
ગાર્ડન, એમ્યુઝમેન્ટ પાર્ક, હોટેલ સહિતના પ્રવાસન વિકાસનું પણ મહત્વનું
આયોજન કરવામાં આવ્યું છે. આ સંદર્ભમાં, દરરોજના એક લાખ પ્રવાસીઓની
મૂલાકાત સંખ્યાને ધ્યાનમાં રાખીને વડોદરાથી કેવડીયા મેટ્રો રેઇલ તથા છ
માર્ગીય ધોરીરસ્તાનું ભવિષ્યનું આયોજન પણ વિચારણામાં લીધું છે.
લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલે સરદાર સરોવર નર્મદા યોજનાને સાકાર કરવાનો
સંકલ્પ કરેલો અને અનેક આંટીધૂંટીઓના વિવાદમાંથી રાજકીય ઇચ્છાશકિત તથા
ન્યાયિક સંધર્ષ કરીને મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ છેલ્લા દશ
વર્ષમાં સરદાર સરોવર ડેમની ઊંચાઇ ૧ર૧.૯ર મીટરના નિર્ણાયક તબક્કે પહોંચાડી
છે, ૧૯પ૦ મેગાવોટના જળવિઘુત પ્રકલ્પ રાષ્ટ્રને ચરણે કાર્યાન્વિત કરેલા છે
અને ૪પ૮ કી.મી.ની વિશ્વની સૌથી લાંબી મુખ્ય નહેરનું નિર્માણ સંપન્ન
કરેલું છે.
ગુજરાતમાં નર્મદે સર્વદેનો મંત્ર આપનારા મુખ્યમંત્રીશ્રીએ રર૦૦ કી.મી.ની
પીવાના પાણીની પાઇપલાઇનથી નર્મદા આધારિત કેનાલ દ્વારા હરણફાળ ગતિથી આગળ
ધપાવેલું છે અને હાલ નર્મદા કેનાલ નેટવર્કના બ્રાન્ચ, માઇનોર અને સબ
માઇનોર ડિસ્ટ્રીબ્યુટરીના કામો નિર્ધારિત સુધારેલા સમયપત્રક પ્રમાણે આગળ
ચાલી રહ્યા છે. તાજેતરમાં મુખ્યમંત્રીશ્રીએ દુનિયાના અજોડ એવા કેનાલ
સોલાર પાવર પેનલનો પાઇલોટ પ્રોજેકટ સાકાર કરીને દેશ અને દુનિયાને નવો રાહ
બતાવ્યો છે.
આ ટ્રસ્ટની બેઠકમાં મહેસૂલમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, શહેરી વિકાસ
જળસંપત્ત્િા મંત્રીશ્રી નીતિનભાઇ પટેલ, મુખ્યમંત્રીશ્રીના સલાહકારશ્રી
બી. એન. નવલાવાલા, મુખ્યસચિવશ્રી એ. કે. જોતી, સરદાર સરોવર નર્મદા નિગમના
મેનેજિંગ ડિરેકટરશ્રી એસ. જગદીશન અને વરિષ્ઠ સચિવશ્રીઓ ઉપસ્થિત રહ્યા
હતા.
રાજયની નગરપાલિકાઓને પગાર ભથ્થા અનુદાન (ગ્રાન્ટ)માં ધરખમ વધારો કરતી રાજય સરકાર
શહેરની વસતી મુજબ માથાદીઠ રૂા. ૬૦/- લેખે ગ્રાન્ટ મળશેઃ દર વર્ષે અંદાજે
રૂા. ૭પ કરોડથી વધુ રકમના અનુદાનો નગરપાલિકાઓને પગાર ભથ્થા માટે મળશે
ગુજરાત રાજયની ૧૫૯ નગરપાલિકાઓના શહેરી વિસ્તારોમાં ગુજરાત સરકારે પીવાના
પાણી, ભૂગર્ભ ગટર વ્યવસ્થા, રસ્તાઓ, બાગ-બગીચા, ગરીબો માટેના આવાસો અને
સ્વચ્છ, સુંદર શહેરો બનાવવા માટેના પ્રજાલક્ષી કામો માટે કરોડો રૂપિયાનું
અનુદાન આપ્યું છે જેનો લાભ નગરપાલિકાના લાખો નાગરિકો મેળવી રહયા છે. તેમજ
નગરપાલિકાઓની કામગીરીમાં સતત સુધારો અને વધારો થઇ રહયો છે ત્યારે
નગરપાલિકાઓ તેમના કર્મચારીઓના વધતા જતા પગાર ભથ્થાના ખર્ચને પહોંચી વળે
તે માટે અને આર્થિક રીતે નગરપાલિકાઓને સધ્ધર કરવા શહેરી વિકાસ વિભાગે
અત્યાર સુધી નગરપાલિકાઓને પગાર ભથ્થા અનુદાન પેટે શહેરની વસતીના માથાદીઠ
રૂા.૩૫ની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હતી તેમાં ધરખમ વધારો કરીને હવે ર૦૧૧ની
વસતી ગણતરી મુજબ દરેક શહેરોને રૂા.૩૫ના બદલે રૂા.૬૦ની ગ્રાન્ટ રાજય સરકાર
આપશે એમ શહેરી વિકાસ મંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે.
મંત્રીશ્રીએ ઉમર્યુ કે, આ વધારો થવાથી દરેક નગરપાલિકાઓને નગરપાલિકાના
કર્મચારીઓના પગાર ભથ્થા ખર્ચને પહોંચી વળવામાં વધુ મદદરૂપ થશે. શહેરી
વિકાસ વિભાગે નગરપાલિકાઓ પોતાના સ્વ ભંડોળની આવક પણ સારી રીતે વધારો કરે
અને જે વેરાઓ નગરપાલિકા ધ્વારા ઉઘરાવવામાં આવે છે તેમાં સારી વસુલાત કરે
તેને પ્રોત્સાહન આપવાનું પણ શહેરી વિકાસ વિભાગે નકકી કર્યુ છે.જે પ્રમાણે
નગરપાલિકાઓ વેરાની વસુલાત સારી રીતે કરે તે વસુલાતની ટકાવારીના ધોરણો
મુજબ પગાર ભથ્થા ગ્રાન્ટની ગણતરી કરતાં જે રકમ વધારે હશે તે મુજબ
નગરપાલિકાઓને રાજય સરકાર ધ્વારા પગાર ભથ્થા માટેનું અનુદાન અપાશે જેમાં,
જે નગરપાલિકાઓ કરવેરાની ૮૦ ટકા કરતાં વધુ વસુલાત કરશે તેમને મહેકમ ખર્ચના
પગાર ભથ્થાની પ૦ ટકા જેટલી રકમ અનુદાન તરીકે રાજય સરકાર આપશે. આ વધારો
થવાથી રાજયની ૧૫૯ નગરપાલિકાઓને મળતા પગાર ભથ્થા અનુદાનમાં દર વર્ષે
અંદાજે રૂા. ૭૫ કરોડથી વધુ રકમની મદદ રાજય સરકાર નગરપાલિકાઓને આપશે.
જાહેર આરોગ્ય સામે મુખ્ય સમસ્યા
ઍનોફિલીસ માદા મચ્છર કરડવાથી થતો વાહકજન્ય રોગ મેલેરિયા
મેલેરિયા નિયંત્રણ કાર્યક્રમ અમલીકરણ બાદ ભારતમાં અને ગુજરાતમાં
મેલેરિયાના કેસો ધટી રહ્યા છે
ગુજરાતમાં ખાસ કરીને પી. વાઇવેક્ષ અને પી.ફાલ્સીપેરમ પ્રકારનો મેલેરિયા જોવા મળે છે
ફિવર સર્વેલન્સ હેઠળ લોહીના નમૂનાઓના નિદાન થકી મેલેરિયાની સંપૂર્ણ સારવાર
મેલેરિયાથી જોખમી ગામો-વિસ્તારોમાં જંતુનાશક દવા છંટકાવ આ વર્ષે ૫૮.૫૬
લાખની વસ્તીને આવરી લેવાશે
દવાયુક્ત ૨૫.૪૭ લાખ મચ્છરદાની ૫,૯૬,૭૦૦ નંગ લોંગ લાસ્ટીંગ ઇમ્પ્રીગ્નેટેડ
બેડ નેટ્સનું વિતરણ
જનસમુદાયને આરોગ્ય શિક્ષણના માધ્યમોથી માહિતગાર કરવાની કામગીરી
આલેખન ઃ ભાનુપ્રસાદ દવે
ભારત જેવા ઉષ્ણ કટીબંધમાં આવતાં દેશોમાં વાહકજન્ય રોગો ખાસ કરીને મચ્છરો
દ્વારા ફેલાતો મેલેરિયાનો રોગ ""જાહેર આરોગ્ય'' સામે એક મુખ્ય સમસ્યા છે.
મેલેરિયા એ એનોફિલીસ નામના મચ્છર દ્વારા એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં
ફેલાતો રોગ છે. એનોફિલીસ માદા મચ્છર મેલેરિયાના દર્દીને કરડે ત્યારે
તેનામાંથી "પ્લાઝમોડિયમ' નામના પરોપજીવી જંતુને લોહી સાથે ચૂસી લે છે. આ
મચ્છર જ્યારે તંદુરસ્ત વ્યક્તિને કરડે છે ત્યારે તેને મેલેરિયાનો ચેપ
લાગે છે અને તંદુરસ્ત વ્યક્તિને મેલેરિયા થાય છે.
ઇ.સ. ૧૯૫૦ પહેલાં ભારતમાં મેલેરિયા જાહેર આરોગ્યનો પ્રથમ નંબરનો પ્રશ્ન
હતો. દર પ વ્યક્તિમાંથી 1 વ્યક્તિને મેલેરિયા થતો હતો અને દર વર્ષે ૮ લાખ
મૃત્યુ તો માત્ર મેલેરિયામાંથી થતા હતા. વર્ષે ૭૫૦ લાખ મેલેરિયાના કેસો
નોંધાતા હતા. મેલેરિયા નિયંત્રણ કાર્યક્રમ અમલી બન્યા બાદ આ કેસોની
સંખ્યા ધટીને ૨૦ થી ૩૦ લાખ વચ્ચે થયા. ગુજરાતમાં પણ હાલમાં 1 લાખથી ૧.૫
લાખ કેસો નોંધાય છે.
મેલેરિયા રોગના લક્ષણો ઃ
મેલેરિયાના દર્દીને સખત ઠંડી લાગે છે, ધ્રુજારી આવે છે, જે અડધો કલાકથી
બે કલાક ચાલે છે. ૮ થી ૧૨ કલાક તીવ્ર તાવ આવે છે. તાવ દરરોજ અથવા એક
દિવસના આંતરે આવે છે. માથું, શરીર દુઃખે છે, કળતર, ઉબકા, ઉલટી થાય છે.
તાવ ઉતરે ત્યારે ખૂબ જ પરસેવો વળે છે.
જવાબદાર એનોફિલીસ મચ્છર ઃ
એનોફિલીસ મચ્છર મેલેરિયા માટે જવાબદાર છે. ચોખ્ખા પાણીમાં ઇંડા મૂકે છે.
દર ત્રીજા દિવસે માનવશરીરમાંથી લોહી ચૂસે છે અને વિકસીત ઇંડા મુકવા સક્ષમ
બને છે. "પ્લાઝમોડિયમ' જેવા પરોપજીવી જીવાણું મચ્છરના પેટમાં વિકાસ પામે
છે. આ મચ્છર તંદુરસ્ત વ્યક્તિને કરડે છે અને જીવાણું શરીરમાં દાખલ થાય
છે. આ જીવાણું અલગ-અલગ તબક્કામાંથી પસાર થઇને માણસના લીવરમાં વૃદ્ધિ પામે
છે. રોગનો ફેલાવો થતાં લગભગ ૨૧ દિવસનો સમય લાગે છે.
મેલેરિયા નિદાન ઃ
મેલેરિયાના નિદાન માટે લોહીની તપાસ કરાવવી ખુબ અગત્યનું છે. કારણ કે,
મેલેરિયાનું નિદાન, લક્ષણો અને ચિન્હોને આધારે ખાતરીપૂર્વક કરી શકાતું
નથી. જ્યારે તાવ આવે ત્યારે ગામના તાવ સારવાર કેન્દ્ર, આરોગ્ય કાર્યકર કે
મેલેરિયા કડી કાર્યકર અથવા નજીકના સરકારી દવાખાને લોહીની મફત તપાસ કરાવો
અને જો મેલેરિયાનો તાવ હોય તો સંપૂર્ણ સારવાર વિના મૂલ્યે આપવામાં આવે
છે. મેલેરિયાના માઇક્રોસ્કોપીક પરિક્ષણ દરમિયાન મેલેરિયાની કુલ ચાર જાતિ
માલુમ પડે છે. (૧) પ્લાઝમોડિયમ વાઇવેક્ષ, (૨) પ્લાઝમોડિયમ ફાલ્સીપેરમ,
(૩) પ્લાઝમોડિયમ મેલેરી અને (૪) પ્લાઝમોડિયમ ઓવેલ. ગુજરાતમાં ખાસ કરીને
પી. વાઇવેક્ષ અને પી. ફાલ્સીપેરમ પ્રકારના મેલેરિયા જોવા મળે છે. જેમાં
પી. ફાલ્સીપેરમ ગંભીર પ્રકારનો મેલેરિયા છે, તેનાથી મૃત્યુ પણ થઇ શકે છે.
મેલેરિયાની સારવાર અને સાવચેતી ઃ
કોઇ પણ તાવ મેલેરિયા હોવાની સંભાવનાને ધ્યાનમાં લઇ લોહીની તપાસ કરાવવી
અને પ્રાથમિક સારવાર રૂપે ક્લોરોક્વીન લેવી. માઇક્રોસ્કોપી પરિક્ષણમાં
મેલેરિયા માલુમ પડે તો આરોગ્ય કાર્યકરની સલાહ મુજબ મેલેરિયાની સારવાર
લેવી. મેલેરિયાની સારવાર માટે ઉંમર પ્રમાણે ક્લોરોક્વીન અને પ્રીમાક્વીન
આપવામાં આવે છે.
સગર્ભા માતા અને એક વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પ્રાઇમાક્વીન આપવાની નથી.
દવા ખાલી પેટે લેવી નહીં. મચ્છર ઉત્પતિ સ્થાનોનો નાશ કરવો. પાણી ભરેલા
તમામ વાસણો, પીપ, ટાંકા-ટાંકી વગેરેનો હવાચુસ્ત રીતે ઢાંકીને રાખો તેમજ
અઠવાડિયામાં એક વાર ખાલી કરી સાફ કરો. મચ્છરો સ્વચ્છ અને બંધિયાર પાણીમાં
ઇંડા મૂકે છે માટે, ધરની આજુબાજુ પાણીનો ભરાવો ન થવા દો. નાના
ખાડા-ખાબોચિયાં પુરી દો, પાણી વહેવડાવી દો. જ્યાં પાણીનો નિકાલ ન થઇ શકતો
હોય તેવી જગ્યાઓ પર કેરોસીન કે બળેલા ક્રૂડ તેલ કે અન્ય ઉપલબ્ધ તેલનો
છંટકાવ કરો. બંધિયાર પાણીના મોટા ખાડા, ફુવારા, જળાશયો વગેરેમાં
પોરાભક્ષક ગપ્પી માછલીઓ મૂકો કે જે મચ્છરના પોરા ખાઇ જાય છે. સ્વબચાવ
માટે મચ્છરદાનીનો ઉપયોગ કરો. જંતુનાશક દવામાં બોળેલી મચ્છરદાની વધુ
ઉપયોગી થઇ શકે. જંતુનાશક દવા છંટકાવ કરવી.
રાજ્ય સરકારે હાથ ધરેલાં પગલાં ઃ
દર વર્ષે રાજ્યની વસ્તીને ભારત સરકારના ધોરણોનુસાર ફિવર સર્વેલન્સ હેઠળ
આવરી લઇ તાવના કેસોના લોહીના નમૂનાઓના નિદાન થકી જાહેર થતાં મેલેરિયાના
કેસોને સંપૂર્ણ સારવાર આપવામાં આવે છે. મેલેરિયાની પરિસ્થિતિના આધારે દર
વર્ષે જોખમી ગામો / વિસ્તારો અલગ તારવી તેમાં જંતુનાશક દવા છંટકાવ હેઠળ
આવરી લેવામાં આવેલ છે. ગત વર્ષે ૪૪.૨૦ લાખની જોખમી વસ્તીને જંતુનાશક દવા
છંટકાવ હેઠળ આવરી લીધેલ. જ્યારે વર્ષ ૨૦૧૨માં છંટકાવની કામગીરી શરૂ
કરવામાં આવેલ છે જેમાં મેલેરિયા માટે જોખમી એવી ૫૮.૫૬ લાખની વસ્તીને આવરી
લેવામાં આવશે.
મેલેરિયા માટેના જોખમી વિસ્તારોમાં જંતુનાશક દવા છંટકાવ ઉપરાંત
મચ્છરદાનીને દવાવાળી કરીને પૂરી પાડવાની કામગીરી પણ અમલી છે. વર્ષ
૨૦૧૧માં જનસમુદાયમાં ઉપલબ્ધ ૨૫.૪૭ લાખ મચ્છરદાનીને દવાયુક્ત કરવામાં આવી
હતી અને આ કામગીરી વર્ષ ૨૦૧૨માં પણ ચાલુ છે. સાદી મચ્છરદાની ઉપરાંત
૫,૯૬,૭૦૦ નંગ લોંગ લાસ્ટીંગ ઇમ્પ્રીગ્નેટેડ બેડ નેટ્સ પણ જોખમી
વિસ્તારોમાં પૂરી પાડવામાં આવેલ છે. રાજ્યના તમામ વિસ્તારોમાં મચ્છર
ઉત્પત્ત્િા નિયંત્રણ કામગીરી અઠવાડિક ધોરણે હાથ ધરવામાં આવે છે. રોગ
નિયંત્રણ કામગીરીમાં લોકોનો સહકાર પ્રાપ્ત થાય તે માટે જનસમુદાયને આરોગ્ય
શિક્ષણના જુદા જુદા માધ્યમો મારફતે માહિતગાર કરવામાં આવે છે.
ગુરુવાર, 7 જૂન, 2012
નર્મદા યોજનામાં યુવાશકિત શ્રમદાન કરી પોતાનું યોગદાન આપી શકે તે માટે શ્રમ સેવા શિબિર યોજાશે
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાના વિકાસ કાર્યમાં રાજયના તરવરીયા
યુવાનો પોતાની શકિતઓને જોડી શકિતઓનો સદઉપયોગ કરે અને એ રીતે રાજયના અને
રાષ્ટ્રસના વિકાસમાં યુવાનો શ્રમરૂપે પોતાનો ફાળો પ્રદાન કરે તેવા શુભ
આશયથી રાજયના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર
દ્વારા ર૦૧૨-૧૩ના નાણાકીય વર્ષમાં નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે
નર્મદા શ્રમ અને સેવા શિબિરનું આયોજન વિચારાયું છે.
આ શિબિર માટે જુદા જુદા જિલ્લાવઓનો સમાવેશ કરી તનો ત્રણ પ્રદેશમાં સમાવેશ
કરાયો છે. જેમાં વડોદરા પ્રદેશમાં ડાંગ, વલસાડ, સુરત, નવસારી, ભરૂચ,
નર્મદા, વડોદરા, દાહોદ, પંચમહાલ અને તાપી તથા અમદાવાદ પ્રદેશમાં અમદાવાદ,
ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ, ખેડા અને આણંદ
જિલ્લાગઓ જયારે રાજકોટ પ્રદેશમાં રાજકોટ, જામનગર, ભાવનગર, અમરેલી,
સુરેન્દ્રડનગર, જુનાગઢ અને પોરબંદર જિલ્લાણઓનો સમાવેશ કરાયો છે. આ
શીબીરમાં નર્મદા યોજના તથા પર્યાવરણને લગતુ શ્રમ કાર્ય કરવામાં આવશે તથા
નર્મદા યોજના અંગેની વિસ્તૃરત માહિતી, ચર્ચા સભા, પ્રવચન દ્વારા જાણકારી
આપવા સાથે યુવાનોને નર્મદા શ્રમ શીબીરમાં જોડાવામાં આવનાર છે. આથી રાજયના
૧૫ થી ૩પ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓને કે જેઓ આ શ્રમ કાર્યમાં
જોડાવા માંગતા હોય તઓએ પોતાનું પુરુનામ, સરનામું, જન્મષ તારીખ (ઉંમર
સહિત) તથા શૈક્ષણિક લાયકાત, પર્વતારોહણ-એન.સી.સી.-એન.એસ.એસ. કે સ્કાતઉટ
ગાઇડ, હોમગાર્ડઝ જેવી પ્રવૃતિઓ કે રમતગમત પ્રવૃતિમાં ભાગ લીધો હોય તો
તેની વિગત, પર્યાવરણ વિશેની સૂઝ, વાલીનો સંમતિપત્ર, શારીરીક તંદુરસ્તીા
ધરાવતા હોવાનું ડોકટરનું પ્રમાણપત્ર વગેરે વિગતો સાથેની અરજી તાજેતરમાં
પડાયેલ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે જિલ્લા રમતગમત અધિકારીશ્રી
ભરૂચ(પીન કોડ ૩૦૦૦૦૧)ને તા. ૧૫/૭/૧૨ સુધીમાં મોકલી આપવાની રહેશે.
વસતિ ગણતરીની માહિતી જાહેર સ્થીળે પ્રદર્શિત ન કરવા ઇચ્છેતા કુટુંબો જોગ
સામાજિક, આર્થિક અને જાતિ આધારીત વસતિ ગણતરી -૨૦૧૧ ની માહિતી જે કુટુંબો
પોતાની માહિતી જાહેર સ્થીળે પ્રદર્શિત કરવા ઇચ્છહતા ના હોય તેવા કુટુંબોએ
જે તે ચાર્જ ઓફિસરને આ બાબતની લેખિત અરજી ૧૫ દિવસમાં કરવાની રહેશે.
લોકોની જાણકારી માટે ગ્રામ પંચાયત, નગરપાલિકા વોર્ડ ઓફિસ સહિત જાહેર
સ્થાળોએ આ લોકોની જાણકારી માટે નોટીસ મૂકવામાં આવેલ છે. અરજીનો નમૂનો
જેતે ચાર્જ ઓફિસરની કચેરીથી મેળવી લેવા જિલ્લા વસતી ગણતરી અધિકારી અને
નિવાસી અધિક કલેકટર જામનગરની યાદીમાં જણાવાયુ છે.
ભોગાત, જાંબુડા સહિતના બંધારા યોજનાના વિસ્તાેરના ગ્રામજનોએ સાવચેત રહેવુ
ક્ષાર અંકુશ વિભાગ, જામનગર હસ્તોકની ભોગાત બંધારા યોજના, જાંબુડા બંધારા
યોજના, સરમત ખારા બેરાજા રેકલેમશન અને બેડ બંધારા યોજનામાં આગામી
ચોમાસામાં મહતમ સપાટીએ પાણીનો સંગ્રહ થઇ શકે તે માટ આ યોજનામાં સંપાદન
હેઠળ આવતી જમીનમાં વાવેતર કરવું નહીં તેમજ ડુબાણ વિસ્તાારોમાં અવર જવરી
કરતી વખતે સાવચેતી રાખવી જેથી સંભવીત જાનહાની નિવારી શકાય. આ યોજનાઓમાં
પૂર્ણ સપાટી સુધી પાણી ભરાયા બાદ વધારાના પાણીની આવક ગમે ત્યા રે થશે તો
તેનો નિકાલ છલતી બંધ પરથી થશે. જેથી આ યોજનાઓની નીચાવણવાળા વિસ્તાીરોમાં
ચોમાસામાં નદીના પટ્ટમાં સાવચેત રહીને અવરજવર કરવુ તેમજ પશુઓ લઇ જવા
નહીં. આ યોજના અન્વુયે ઉપરવાસમાં ભોગાત, ગોજીનેશ, જાંબુડા, મોટી
બાણુંગાર, સરમત, ખારા બેરાજા, બેડ, વસઇ, સરમત, શાપર, રસુલનગરનો સમાવેશ
થાય છે. તેમ કાર્યપાલક ઇજનેરશ્રી, ક્ષાર અંકુશ વિભાગ, જામનગર ધ્વાતરા
જણાવાયુ છે.
મરીન નેશનલ પાર્ક દ્વારા વિશ્વવ પર્યાવરણ દિન ઉજવાયો
મરીન નેશનલ પાર્ક જામનગર દ્વારા વિશ્વવ પર્યાવરણ દિવસની ઉજવણી નરારા ટાપુ
ખાતે થઇ હતી. ઇકો ડેવલપમેન્ટ કમિટીના ૭૦ થી વધુ સભ્યોિ હાજર રહયા હતા.
જેમાં દરિયાઇ જીવસૃષ્ટિો, પર્યાવરણની જાળવણી વિશેની સમજણ મહાનુભાવો
દ્વારા ગ્રામજનોને આપવામાં આવી હતી. આ તકે નાયબ વન સંરક્ષકશ્રી એમ.એમ.
ભાલોડી, રેન્જા ફોરેસ્ટપ ઓફિસરશ્રી કનેરિયા, સોશ્યકલ સાયન્ટીાસ્ટ શ્રી
ચેતન સોજીત્રા, વગેરે ઉપસ્થિનત રહયા હતા. ફિલ્મી શો, ચિત્ર પ્રદર્શન અને
વૃક્ષારોપણનો કાર્યક્રમો યોજાયા હતા.
મહિલા અને બાળ વિકાસ રાજયમંત્રી પ્રો.વસુબેન ત્રિવેદી જામનગરના પ્રવાસે
મહિલા અને બાળ વિકાસ રાજયમંત્રી પ્રો.વસુબેન ત્રિવેદી જામનગરના પ્રવાસે
આવનાર છે. તેઓશ્રી તા.૮ જૂનના રોજ ૯ થી ૧૨ શહેરના તમામ વોર્ડમાં રમકડા
કલેકશન કાર્યક્મમાં ઉપસ્થિેત રહેશે. ત્યા૮રબાદ ૧૭ કલાકે સ્ટેેન્ડીંસગ
કમિટિ હોલમાં યોજાયેલ બેઠકમાં હાજરી આપશે. તા. ૯ જૂનના રોજ પ્રો.વસુબેન
સવારે ૯.૩૦ કલાકે જામનગરમાં સરકારી અનાજ ગોડાઉન પાસે જિલ્લાબ ગ્રાહક
તકારાર નિવારણ ફોરમના નવનિર્મિત બિલ્ડીંેગના ઉદઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિ
ત રહેશે.
મતદાર યાદી સુધારણા માટે તા.૧૦ અને ૧૭ જૂનના રોજ ખાસ ઝુંબેશ સમગ્ર જામનગર
જિલ્લામમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ અમલમાં છે. જેમાં તા.૧૦ અને ૧૭
જૂન રવિવાર હોવા છતા ખાસ ઝૂંબેશ કાર્યરત રહેશે. જેનો સમય સવારના ૯ થી
સાંજના ૬ વાગ્યાત સુધીનો રહેશે. આ બંને દિવસોએ મતદારો માટે સંબધિત મતદાન
મથકો ઉપરથી મતદારયાદી સુધારણા સંદર્ભે તમામ કામગીરી હાથ ધરાશે. આથી
૧-૧-૧૨ ની તારીખે જેમને ૧૮ વર્ષ પર્ણ થતા હોય તથા અન્યશ બાકી તમામ લાયક
મતદારોએ મતદારયાદીમાં નામ નોંધાવી જવા ચૂંટણી શાખાની યાદીમાં જણાવાશે.
રણજીતપર ગામે કોઝવેનું નિર્માણ કરાશે જામનગર તાલુકાના રણજીતપર ગામે રૂ.૫
લાખના ખર્ચે કોઝવેનું બાંધકામ કરવામાં આવશે. મહાદેવવાળા પીયાવાના રસ્તેજ
આ કોઝવે વર્ષ ૨૦૧૨-૧૩ ની વિવેકાધીન જોગવાઇમાંથી બાંધવામાં આવશે.
કાના છિકારીમાં પાણી પૂરવઠાના કામો થશે
લાલપુર તાલુકાના કાનાછિકારી ગામે બોર કરી તેના પર ડંકી મૂકાશે. રૂ.૪૦
હજારના ખર્ચથી ભરવાડવાસમાં પાણી પૂરવઠા માટે બોર કરી તથા ડંકી મૂકાશે.
વસતિ ગણતરીની માહિતી માટે ટોલ ફ્રી નં.૧૮૦૦-૧૮૦-૨૦૧૨
સામાજિક, આર્થિક અને જાતિ આધારીત વસતિ ગણતરી-૨૦૧૧ ની કામગીરી શરૂ થઇ છે.
જેની માહિતી લોકોને મળે તે માટે ગુજરાત રાજયમાં ટોલ ફ્રી સેન્ટધર શરૂ
કરાયુ છે. જેનો ટોલ ફ્રી નં.૧૮૦૦-૧૮૦-૨૦૧૨ છે. આ નંબર ઉપર લોકો પોતાના
સૂચનો અને ફરિયાદ નિવારણ કરી શકશે.
વસતિ ગણતરી માટે
ટોલ ફ્રી નં.૧૮૦૦-૧૮૦-૨૦૧૨
સામાજિક, આર્થિક અને જાતિ આધારીત વસતિ ગણતરી-૨૦૧૧ ની કામગીરી શરૂ થઇ છે.
જેની માહિતી લોકોને મળે તે માટે ગુજરાત રાજયમાં ટોલ ફ્રી સેન્ટર શરૂ
કરાયુ છે. જેનો ટોલ ફ્રી નં.૧૮૦૦-૧૮૦-૨૦૧૨ છે. આ નંબર ઉપર લોકો પોતાના
સૂચનો અને ફરિયાદ નિવારણ કરી શકશે.
kashyap joshi
reporter jetpur
[New post] સીલેક્ટીવ મૉરાલીટી
URL : http://govindmaru.wordpress.com/2012/06/07/murji-gada-15/
Posted : June 7, 2012 at 1:53 am
Author : ગોવીંદ મારુ
Categories : Uncategorized
લેખનું શીર્ષક એક જાણીતી અંગ્રેજી ઉક્તી છે. એનો ભાવાર્થ થાય છે, 'પોતાને
ફાવતી નૈતીકતા' કે 'સગવડીયો ધર્મ'. થોડા સમય પહેલાં એક નૈતીક કોયડો
વાંચ્યો હતો તે અહીં પ્રસ્તુત છે. એ કોયડામાં વર્ણવાયેલ શક્યતાને
નજરઅંદાજ કરી આપણે માત્ર એના સંદેશને સમજીએ. બીજા વીશ્વયુદ્ધ દરમીયાન
સમાધાનની શક્યતા ઉભી થઈ છે. દુનીયાના બધાએ મત આપવાનો છે અને ત્રણ [...]
Read more of this post
(http://govindmaru.wordpress.com/2012/06/07/murji-gada-15/)
Add a comment to this post:
http://govindmaru.wordpress.com/2012/06/07/murji-gada-15/#respond
Check out "મૃત પત્નીનું પુનરાગમન - દેવદત્ત પટ્ટનાઇક" on GUJARATI-ગુજરાતી
સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
--------------------
Check out "મૃત પત્નીનું પુનરાગમન - દેવદત્ત પટ્ટનાઇક" on GUJARATI-ગુજરાતી
-priya jain
Blog post added by Ashok Vaishnav:
દુનિયાભરની પૌરાણિક કથાઓમાં કેટલીય વાતો છે જેમાં પત્નીઓ તેમના મૃત
પતિઓની પાછળ વિલાપ કરતી રહેતી હોય છે, જ્યારે મૃત પત્નીઓની પાછળ રોકકળ
કરતા પ...
Blog post link:
http://gujarati.nu/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A140493&xgs=1&xg_source=msg_share_post
If your email program doesn't recognize the web address above as an active link,
please copy and paste it into your web browser
Beauty of Solar Eclipse
From: "ATUL N. CHOTAI" <kasumbo@yahoo.co.in>
Date: Thu, 7 Jun 2012 11:50:50 +0800 (SGT)
Subject: Beauty of Solar Eclipse
To: Amit Vaghela <amit_vaghela16@yahoo.com>
Beauty of Solar Eclipse
--
KKUMARJOSHI
Fwd: ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર
///////////////////////////////////////////
૫રિવર્તન થઈને જ રહેશે - ૫શ્ચાતા૫થી બચો
Posted: 06 Jun 2012 09:09 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/4tGJ8uXR3kk/?utm_source=feedburner&utm_medium=email
યુગઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના ૫રિવર્તન થઈને જ રહેશે ૫શ્ચાતા૫થી બચો
ભારતના સ્વતંત્રતા આંદોલનમાં કેટલી જનશક્તિ તથા ધનશક્તિ ખર્ચાઈ હતી તે બધા
જાણે છે. તે ફકત ભારત અને તેના રાજનૈતિક ક્ષેત્ર સુધી જ સીમિત હતી. આ૫ણા
અભિયાનનું કાર્યક્ષેત્ર સમગ્ર વિશ્વ છે અને ૫રિવર્તન ફકત રાજનીતિમાં નહિ,
૫રંતુ વ્યક્તિ તથા સમાજના દરેક ક્ષેત્રમાં ક્રાંતિકારી ૫રિવર્તન [...]
///////////////////////////////////////////
શ્રીમદ્દ ભાગવત્ સપ્તાહ જ્ઞાન યજ્ઞ - ૧
Posted: 05 Jun 2012 09:00 PM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/xrj4lTb9cW8/?utm_source=feedburner&utm_medium=email
કરસાળા પરિવાર દ્વારા આયોજીત શ્રીમદ્દ ભાગવત્ સપ્તાહ જ્ઞાન યજ્ઞ
કથાકાર :ગાયત્રી પરિવારના પ્રજ્ઞાપુત્રી : રસ્મિકાબેન પટેલ, ડભોઈવાળા તા.૧૨ થી
૧૮ એપ્રિલ-૨૦૧૨ સુધી સ્થળ : ગાયત્રી શક્તિપીઠ -જેતપુર Filed under:
પં.શ્રીરામ શર્મા આચાર્ય
મંગળવાર, 5 જૂન, 2012
જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાશે
આગામી તા.૨૬/૬/૨૦૧૨ના રોજ જિલ્લા કલેકટર શ્રી એલ.સી.પટેલની અધ્યીક્ષતામાં
જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાશે.કલેકટર કચેરીના સભાખંડમાં યોજાનારી આ
બેઠકની ભાગ-૧ની બેઠક સવારે ૧૧:૦૦ કલાકે તથા ભાગ-૨ની બેઠક બપોરે કલાકે
યોજાશે. આ બેઠકમાં જિલ્લાની તમામ ખાતા/કચેરીના વડા અધિકારીશ્રીને નિયત
તારીખે, નિયત સમયે રૂબરૂ હાજર રહેવા નિવાસી અધિક કલેકટર શ્રી
પી.બી.બ્રહ્મભટ્ટ તરફથી જણાવાયું છે.
ભારતીય નૌસેનામાં જોડાઇને કારકીર્દી બનાવો
વલસાડઃ
આગામી તા. ૧૫/૬/૨૦૧૨ના રાવલે સ્ટેરડિયમ, કેમ્પ હનુમાન પાસે
કેન્ટોકનમેન્ટક અમદાવાદ ખાતે સવારે ૦૫:૦૦ કલાકે લશ્કરરી ભરતી મેળાનું
આયોજન કરવામાં આવનાર છે. જેમાં ગુજરાત રાજય, દીવ, દમણ અને દાદરા
નગરહવેલીના કેન્દ્ર સાશિત પ્રદેશના રહેવાસીઓ ભાગ લઇ શકશે. સોલ્જેર
ટેકનીસિયન નર્સીંગ આસીસ્ટદન્ટલના પદ માટે આયોજીત આ ભરતી મેળામાં વિજ્ઞાન
પ્રવાહમાં ધો.૧૨ પાસ કે બી.એસ.સીની લાયકાત ધરાવતા, સાડા સત્તરથી
ત્રેવીસની વય મર્યાદા ધરાવતા, તેમજ ૭૭ થી ૮૨ સેમી છાતી અને ૧૬૭ સેમી
ઉંચાઇ તથા ૫૦ કિલોગ્રામ વજન ધરાવતા શારીરિક રીતે સક્ષમ ઉમેદવારો ભાગ લઇ
શકશે. ભાગ લેવા ઇચ્છુંક ઉમેદવારો શૈક્ષણિક લાયકાતના અસલ પ્રમાણપત્ર અને
ચાર પ્રામાણિત ઝેરોક્ષ નકલો સાથે સ્વ ખર્ચે ભરતી મેળામાં ઉપસ્થિલત થવાનું
રહેશે એમ, રોજગાર અધિકારી વલસાડ તરફથી જણાવાયું છે.
રાધાબા હાઇસ્કુંલ ધરમપુરનું આવેલું સો ટકા પરિણામ
વલસાડઃ
શ્રી ભારતીય શિક્ષણ સેવા ટ્રસ્ટન, ધરમપુર સ્ં ચાલિત રાધાબા શામલાલ પટેલ
વિદ્યાલય બિલપુડીનું ધો. ૧૦નું તાજેતરમાં જાહેર થયેલું પરિણામ સો ટકા
આવ્યુંસ છે. આ શાળાના ૪૬ વિદ્યાર્થીઓ ધો.૧૦ની પરીક્ષા આપી હતી. ૪૬ પૈકી
એ-૧ ગ્રેડમાં ૧ વિદ્યાર્થી, એ-૨ ગ્રેડમાં ૨૮ વિદ્યાર્થીઓ, બી-૧ ગ્રેડમાં
૧૧ વિદ્યાર્થીઓ અને બી-૨ ગ્રેડમાં ૦૬ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.
શાળાના ૪૦ વિદ્યાર્થીઓ ફર્સ્ટત કલાસ વીથ ડિસ્ટીં કશન સાથે પાસ થયા છે.
અન્ય વિદ્યાર્થીઓ પણ ફર્સ્ટછ કલાસ સાથે પાસ થતા શાળા પરિવાર તેમજ
વાલીઓમાં ખુશીની લહેર વ્યા૨પી જવા પામી છે. છેલ્લા આઠ વર્ષથી ૧૦૦ ટકા
પરિણામ પ્રાપ્ત કરી તાલુકા અને જિલ્લામાં શૈક્ષણિક ક્ષેત્રે અગ્રેસર
રહેવા બદલ શાળા પરિવારને ટ્રસ્ટીીશ્રીઓ તથા ગ્રામજનોએ શૈક્ષણિક સ્ટાલફ
તથા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યાિ હોવાનું આચાર્યશ્રી રાધાબા શામલાલ
પટેલ વિદ્યાલય તરફથી જણાવાયું છે.
શકિતદૂત યોજના તૈયાર કરશે ચેમ્પિાયન્સઓસ્પોરર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતની શક્તિયદૂત યોજનાથી ખેલ પ્રતિભાઓને મળશે મોકળું મેદાન
માણસ માત્રમાં કોઇકને કોઇક પ્રતિભા પડેલી જ હોય છે. જરૂર તેમની આ
પ્રતિભાને ઓળખવાની. વ્યસકિતમાં પડેલી પ્રતિભાને ઓળખીને તેમને યોગ્યી
દિશાસૂચન કરવામાં આવે તો તેમની પ્રતિભાને ખીલતી કોઇ અટકાવી શકે નહિં.
ગુજરાતના યુવાનોમાં રહેલી પ્રતિભાને ઓળખીને તેમને સુષુપ્ત શક્તિ ઓને બહાર
લાવી તેમને યોગ્ય્ દિશાસૂચન કરી શકાય એ માટે સ્પોિર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત
દ્વારા શક્તિ દૂત નામની યોજના થકી એક નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યોો છે.
શક્તિરદૂત યોજના હવે રાજયભરના પ્રતિભાશાળી રમતવીરોને તેમના સર્વાંગી
વિકાસ માટેનું પ્લેેટફોર્મ પુરૂં પાડશે એમાં બેમત નથી. શક્તિપદૂત યોજના
અંતર્ગત પ્રતિભાશાળી ખેલાડીઓમાં રહેલી ક્ષમતાને ધ્યાટનમાં લઇ તેમની
જરૂરિયાતને અનુલક્ષીને નીડ બેસ રમત ગમત સુવિધાઓ પુરી પાડી એકસેલન્સ્ તરફ
લઇ જઇ ચેમ્પિ યન તૈયાર કરશે.માત્ર એટલું જ નહિં આ યોજના અંતર્ગત
રમતવીરોને સહાય આપવાની પણ જોગવાઇ કરવામાં આવી છે.
આ યોજના અંતર્ગત સહાય મેળવવા માંગતા પ્રતિભાશાળી ખેલાડીઓની જરૂરી લાયકાત
જોઇએ તો રમતવીરોએ માટે સ્કુાલ ગેમ્સા ઓફ ઇન્ડિાયા દ્વારા માન્યએ
કોમનવેલ્થ ગેમ્સ , એશિયન ગેમ્સ્ તથા આફ્રો એશિયાન ગેમ્સે અને
ઓલિમ્પિાકમાં ગેમ્સમાં સમાવિષ્ઠએ રમતોને માન્યથતા આપવામાં આવશે. ૧૨ થી
૨૦ વર્ષની ઉમરને ધ્યાુનમાં લેવામાં આવશે.(ઉંમરની ગણતરી જે તે વર્ષની
તા.૩૧મી ડિસેમ્બંરને ધ્યા નમાં રાખીને કરવામાં આવશે.) વધુ ઉમરના
કિસ્સામાં ખેલાડીઓના ગુણદોષના આધારે ખાસ કિસ્સા તરીકે સરકારશ્રીની
મંજૂરીને આધિન સહાય આપવા વિચારણા કરવામાં આવશે. માન્યુ ઓલ ઇન્ડિ યા ગેમ્સ
ફેડરેશન દ્વારા યોજાતી ઓપન વિભાગની જુનિયર/સબ જુનિયર સ્પ ર્ધાઓમાં
વિજેતા થનાર ખેલાડીઓને તેમની સિદ્ધિની અગ્રતાના ધોરણે આ યોજનામાં
સમાવિષ્ટુ કરવામાં આવશે. આ યોજના માટે પસંદગી પામતા રમતવીરોની અગાઉની બે
વર્ષની રમત ગમત ક્ષેત્રની સિદ્ધિઓને ધ્યાાને લેવાશે.
આ યોજનાનો લાભ લેવા રસ ધરાવતા ઉમેદવારોએ ઓન લાઇન અરજી કરવાની રહેશે. અરજી
પત્રક અને વધુ વિગતો માટે ઓથોરિટીની વેબસાઇટ www.svcd.gujarat.gov.in પર
મૂકવામાં આવી છે. ઓનલાઇન અરજી તા.૧/૬/૨૦૧૨ થી તા.૩૦/૬/૨૦૧૨ દરમિયાન
રાત્રી ૧૧.૫૯ કલાક સુધી કરી શકાશે.
અરજદારોએ ઓન લાઇન અરજીમાં સંપૂર્ણ વિગતો ભરી પ્રિન્ટ આઉટ મેળવીને
અરજીપત્રકમાં રર્શાવ્યાા પ્રમાણેની વિગતો મુજબના જરૂરી પ્રમાણપત્રો, આધાર
પુરાવા સાથે સામેલ રાખીને અરજીપત્રક સંબંધિત જિલ્લાના સીનીયર કોચ, જિલ્લા
રમત ગમત પ્રશિક્ષણ કેન્દ્ર ની કચેરીને તા. ૧૫/૭/૨૦૧૨ સુધીમાં
પહોંચાડવાનું રહેશે. સમય મર્યાદામાં ન મોકલેલ અરજી કોઇપણ સંજોગોમાં સ્વી
કારવામાં આવશે નહિં.
હવે, ગુજરાતના પ્રતિભાવંત ખેલાડીઓ પણ રાષ્ટ્રી ય તેમજ આંતરાષ્ટ્રીતય
ક્ષેત્રે રમત ગમતના ક્ષેત્રમાં કાઠું કાઢી શકશે.
તા.૧૫ મી જૂન ના રોજ સોલ્જપર ટેકિનસિયનની ભરતી મેળાનું આયોજન.
ભરૂચઃ
અમદાવાદ રાવલે સ્ટેદડીયમ, કેમ્પર ખાતે તા.૧૫/૬/૨૦૧૨ ના રોજ સેનામાં
સોલ્જદર ટેકિનસિયન(નર્સિંગ આસીસ્ટં ટ) ની ભરતીમેળાનું આયોજન કરવામાં
આવેલું છે. જેમાં ગુજરાત રાજ્ય , દિન, દમણ અને દાદરાનગર હવેલી કેન્દ્ર
સાશિત પ્રદેશના રહેવાસી ભાગ લઇ શકે છે. જે માટે શૈક્ષણિક લાયકાતમાં
વિજ્ઞાન પ્રવાહમાં ધોરણ ૧૨ પાસ ૫૦% માર્ક સાથે (ફીજીક્સજ, કેમિસ્ટ્રી્,
અંગ્રેજી અને બાયોલોજીમાં ૪૦% માર્ક સાથે પાસ થયેલ હોવું જરૂરી છે.
શારીરિક યોગ્યાતામાં ઉંચાઇ ૧૬૭ સે.મી., વજન ૫૦ કિલો, છાતી ૭૭/૮૨ સે.મી.,
ઉંમર ૧૭.૫ થી ૨૩ વર્ષ અને સાથે અસલ તથા ચાર એટેસ્ટે ડ નકલો
એસ.એસ.સી./એચ.એસ.સી. માર્કશીટ, સ્કુ,લ લીવીંગ સર્ટિફીકેટ, શૈક્ષણિક
સંસ્થાષ/સરપંચ/કોર્પોરેટ પાસેથી મેળવેલું ચારિત્રનું પ્રમાણપત્ર, જાતિનું
પ્રમાણપત્ર, ફોટોગ્રાફ સાથે અધિકૃત અધિકારીની સહિ સિક્કા થયેલ ડોમિસાઇલ
પ્રમાણપત્ર બધા ગુજરાતી તથા બીન ગુજરાતી ઉમેદવારો માટે અનિવાર્ય છે.
જિલ્લાની તમામ માધ્યરમિક શાળાના આચાર્યશ્રીઓ નોંધે.
ભરૂચઃ
ભરૂચ જિલ્લાની તમામ માધ્યમિક શાળાના (ધો-૧૦) આચાયશ્રીઓને જણાવવાનું કે,
માચ-૨૦૧૨ની પરીક્ષાનું પરિણામ, માર્ગદર્શક પુસ્તિાકા તેમજ અન્યિ
સાહિત્યોનું તા.૭/૬/૨૦૧૨ને ગુરૂવારે સવારે ૧૦:૦૦ થી ૧૬:૦૦ કલાક દરમ્યાપન
રૂકમણીદેવી રૂંગટા હાઇસ્કુ લ, સ્ટે.શન રોડ, ભરૂચ ખાતે વિતરણ રાખવામાં
આવેલ છે, જે શાળાનો અધિકારપત્ર આપી મેળવી લેવાની રહેશે તેમ ભરૂચ જિલ્લા
શિક્ષણાધિકારી ભરૂચની એક યાદીમાં જણાવ્યુંે છે.
મધ્યાીહન ભોજન સંચાલકની જરૂર છે.
ભરૂચઃ
ભરૂચ જિલ્લા આમોદ તાલુકામાં રાધે ગામની પ્રાથમિક શાળામાં સને ૨૦૧૧-૨૦૧૨
ના વર્ષમાં મધ્યાહન ભોજન કેન્દ્ર ઉપર સંચાલક ખંડ સમય માટે તદ્દન હંગામી
ધોરણે નિમણુંક માટે અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે યોગ્યલ લાયકાત
ધરાવતા ઉમેદવારોએ તા.૧૨/૬/૨૦૧૨ સુધીમાં નિયત નમુનામાં મામલતદાર કચેરી
આમોદથી અરજી ફોર્મ મેળવી પુરેપુરી વિગત ભરી મોકલવી.
ચેમ્પિટયન તૈયાર કરવાની રાજ્ય્ સરકારની શક્તિસદૂત યોજનાઃ રમતવીરો પાસેથી યોજનાનો લાભ લેવા અંગેની અરજીઓ મંગાવાઈઃ
ગાંધીનગરની સ્પોયર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા રાજયમાં પ્રતિભાશાળી
ખેલાડીઓમાં રહેલી ક્ષમતાને યોગ્યન દિશામાં વાળીને તેમની જરૂરીયાતના
પ્રમાણે રમતગમતની સંલગ્ન સુવિધાઓ પુરી પાડીને ચેમ્પિગયન તૈયાર કરવાનો
ધ્યે ય રહેલો છે. આ યોજના અંતર્ગત રમતવીરને સહાય આપવા અંગે નીચે મુજબ
લાયકાત હોવી જરૂરી છે. જેમાં સ્કુેલ ગેમ્સી ફેડરેશન ઓફ ઈન્ડિનયા દ્વારા
માન્યમ રમતો, કોમનવેલ્થહ ગેમ્સલ, એશિયન્સ્ ગેમ અને ઓલમ્પિગકસમાં સમાવિષ્ટ
રમતોને માન્યા ગણવામાં આવશે. ૧૨ થી ૨૦ વર્ષ સુધીની ઉમર લક્ષમાં લેવામાં
આવશે. વધુ ઉંમરના કિસ્સાીમાં ખેલાડીઓના ગુણદોષના આધારે ખાસ કિસ્સા તરીકે
સરકારશ્રી દ્વારા મંજુરીને આધીન સહાય આપવા વિચારણા કરી શકાશે. માન્યસ ઓલ
ઈન્ડિમયા ફેડરેશન દ્વારા યોજાતી ઓપન વિભાગની જુનિયર/સબ જુનિયર
સ્પહર્ધાઓમાં વિજેતા થનાર ખેલાડીઓને તેમની સિધ્ધિરની અગ્રતાના ધોરણે આ
યોજનામાં સમાવિષ્ટ્ કરવામાં આવશે. આ યોજના માટે પસંદગી પામતા ખેલાડીની
અગાઉની બે વર્ષની રમતગમતની સિધ્ધિમઓને ધ્યાકને લેવામાં આવશે. અરજદારે
ઓનલાઈન www.sycd.gujarat.gov.in પર તા.૩૦/૬/૨૦૧૨ સુધીમાં રાત્રીના ૧૨.૦૦
સુધીમાં કરી શકાશે. અરજદારોએ ઓન-લાઈન અરજીપત્રકમાં સંપૂર્ણ વિગતો ભરીને
તેની પ્રિન્ટક મેળવીને અરજીપત્રકમાં દર્શાવ્યાઓ પ્રમાણેની વિગતો મુજબના
જરૂરી પ્રમાણપત્રો, આધાર પુરાવા સાથે સામેલ રાખીને અરજીપત્રક સંબંધિત
જિલ્લાના સિનીયર કોચ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ની કચેરીને
તા.૧૫/૭/૨૦૧૨ સુધીમાં પહોંચાડવાની રહેશે.
અડાજણ ખાતે રહેતા રમેશભાઈ ચૌધરી કયાંક ચાલ્યા ગયા છે.
સૂરતઃ
અડાજણ પોલીસ સ્ટે શનના જણાવ્યાાનુસાર તા.૩૦/૫/૧૨ના રોજ ૧૧૮, માધવપાર્ક રો
હાઉસ, પાલનપુર ગામ અડાજણ ખાતે રહેતા રમેશભાઈ માધુભાઈ ચૌધરી(ઉ.વ.૫૭)
પોતાના ઘરે કોઈને કહ્યાં વગર ચાલ્યા૧ ગયા છે. શરીરે મજબુત બાંધાના, રંગે
ગૌરવર્ણી, ઉચાઈ ૫.૯ ફુટ છે. કોઈને ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેખશનમાં
જાણ કરવા જણાવાયું છે.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના બસ સ્ટેાશનનો લોકાર્પણ સમારોહ યોજાશે.
ભરૂચઃ
ભરૂચ જિલ્લમાં અદ્યતન સુવિધાયુક્ત નવનિર્મિત ઝઘડીયા બસ સ્ટે શનનો
લોકાર્પણ સમારોહ તા.૬/૬/૨૦૧૨ ના રોજ સાંજે ૬:૦૦ કલાકે નાણાં, શ્રમ,
રોજગાર અને વાહન વ્યનવહાર મંત્રીશ્રી વજુભાઇ વાળાના અધ્યાક્ષ સ્થા૦ને
ઝઘડીયા બસ સ્ટેીશન ખાતે રાખવામાં આવેલ છે.
આ લોકાર્પણ સમારોહમાં જિલ્લા પ્રભારીગૃહ અને રાજ્યબમંત્રીશ્રી
પ્રફુલ્લભાઇ પટેલ, રાજ્ય સભાના સંસદસભ્યપશ્રી ભરતસિંહ પરમાર,
સંસદસભ્યયશ્રી મનસુખભાઇ વાસાવા, ધારાસભ્યશ્રી છોટુભાઇ વાસાવા, ગુજરાત
રાજ્ય માર્ગ વાહન વ્યૃવહાર નિગમના અધ્યરક્ષશ્રી બાબુભાઇ ઘોડાસરા અને
ગુજરાત રાજ્યસ માર્ગ વાહન વ્યાવહાર નિગમના ડીરેક્ટૃરશ્રી જશુભાઇ ભીલ
ઉપસ્થિયત રહેશે.
ભરૂચની ધી ગર્વમેન્ટા એમ્પ્.કો.ઓ ક્રેડીટ સોસાયટી લીમીટેડની અઢારમી
વાર્ષિક સાધારણ સભા અને લોકડાયરો યોજાશે.
ભરૂચઃ
ભરૂચની ધી ગર્વમેન્ટા એમ્પ્.કો.ઓ ક્રેડીટ સોસાયટી લીમીટેડ ભરૂચની અઢારમી
વાર્ષિક સાધારણ સભા નિમિત્તે તા.૯/૬/૨૦૧૨ ને શનિવારના રોજ રાત્રિના ૮:૩૦
કલાકે ભરૂચ હોસ્ટેિલ ગ્રાઉન્ડલ સેવાશ્રમ રોડ-ભરૂચ મુકામે લોક સાહિત્યિકાર
શ્રી સુખદેવ ગઢવી અને તેઓના કલાવૃંદના લોકડાયરાના કાર્યક્રમનું આયોજન
ગોઠવેલ છે.
આ વાર્ષિક સભા નિમિત્તે સેક્રેટરીશ્રી કનુભાઇ આર. મિસ્ત્રી, ચેરમેનશ્રી
મહિપતસિંહ એન. યાદવ, મેનેજીંગ ડીરેક્ટિરશ્રી ગૌરવકુમાર આર. શાહ અને વાઇસ
ચેરમેનશ્રી મહેન્દ્વ ભાઇ એમ. વસાવાએ જાહેર આમંત્રણ આપ્યુંટ છે.
વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે શારદાયતન સ્કૂ્લથી પર્યાવરણ જાગૃતિ રેલીનું પ્રસ્થા ન કરાવતા કલેક્ટવરઃ
પ્રસ્થા ન કરાવતા કલેક્ટવરઃ
સૂરતઃ
વન અને પર્યાવરણ વિભાગ, ગુજરાત ઇકોલોજી કમીશન અને ગુજરાત પ્રદુષણ
નિયંત્રણ બોર્ડ, સૂરતનાં સંયુક્તપ ઉપક્રમે આજે 'વિશ્વ પર્યાવરણ દિન'
નિમિત્તે શારદાયત સ્કૂ લથી પર્યાવરણ જાગૃતિના સંદેશા સાથે એક સાયકલ રેલી
નિકળી હતી. આ રેલીને જિલ્લા કલેક્ટર શ્રી એ.જે.શાહે લીલી ઝંડી બતાવી
પ્રસ્થાિન કરાવી હતી. આ રેલીમાં પાંડેસરા જીઆઈડીસી વિસ્તાેરની વિવિધ
કંપનીઓ ઉપરાંત હજીરા સ્થિ ત એસ્સાપર અને કૃભકો કંપનીએ સહયોગ આપ્યોં હતો.
આ ઉપરાંત બીગ એફએમ રેડીયો દ્વારા રેલીની સાથે સાથે ''કાપડની થેલી અપનાવો,
પર્યાવરણ બચાવો''ના સૂત્ર સાથે સંદેશ આપવામાં આવ્યોા હતો.
આ પ્રસંગે શહેરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, શહેરના અગ્રણીઓ ઉપરાંત મોટી
સંખ્યાેમાં યુવાનોએ સાયકલ રેલીમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં સૂરત
જીપીસીબીના રીઝનલ ઓફિસર શ્રી એ.જી.પટેલ, ગુજરાત ઈકોલોજી કમિશનના
પ્રોજેક્ટ. મેનેજરશ્રી મનીષ દોહરા સહિત અગ્રણીઓ ઉપસ્થિપત રહ્યાં હતાં.
કુદરતી આપત્તિઓ સમયે ઉપયોગમાં લેવામાં આવતા વિવિધ આધુનિક ઉપકરણોનું નિદર્શનઃ
સૂરતઃ
નેશનલ ડિઝાસ્ટઓર રીસ્પોલન્સ ફોર્સ, નવી દિલ્હીરના નિર્દેશાનુસાર
ગાંધીનગર સ્થિ.ત ૬ બટાલીયન રાષ્ટ્રી ય આપદા મોસન બલની ટીમ ૧૨ દ્વારા સૂરત
શહેરના વિવિધ વોર્ડમાં કુદરતી આપત્તિઓ સમયે ઉપયોગમાં આવતા વિવિધ ઉપકરણો
વિશે શહેરના વિવિધ વોર્ડોમાં જનજાગૃતતા અભિયાનનું નિદર્શન યોજવામાં આવી
રહ્યું છે.
આપદા પ્રબંધનની આ ટીમ દ્વારા કુદરતી આપત્તિઓ જેવી કે પૂર, ભુકંપ, આગ,
ટ્રેન દુર્ઘટના સમયે જાનમાલની રક્ષા માટે ઉપયોગમાં આવતા આધુનિક ઉપકરણો
જેવા કે, બોટ, પાણી નિકાલની વ્યટવસ્થા , જનરેટર, કટીંગ મશીન જેવા
સાધનોથી સજ્જ ટીમ દ્વારા શહેરના વિવિધ વોર્ડમાં નિદર્શન યોજીને લોકોને આ
ઉપકરણો કેવી રીતે કાર્ય કરે છે તેની વિગતોની સમજ આપવામાં આવી રહી છે. આ
નિદર્શનમાં આપત્તિઓમાં ધાયલ વ્યકકિતઓને બચાવની રીત, પ્રાથમિક સારવાર,
સી.પી.આર તથા હોસ્પિજટલ સુધી ઝડપથી પહોંચાડવાની રીતની પણ જાણકારી અપાય
છે. સૂરત જિલ્લામાં આસિસ્ટડન્ટસ કમાન્ડી ગ ગંભીરસિંહ નેગીના નેતૃત્વપમાં
શહેરના વિસ્તાપરોમાં આ નિદર્શન કરવામાં આવી રહ્યું છે.
નોંધનીય છે કે, સૂરત શહેરમાં ૨૦૦૬માં આવેલા ભયંકર પૂરના સમયે આજ ટીમ
દ્વારા શહેરમાં બચાવ-રાહતની કામગીરી કરવામાં આવી હતી.
અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે આદર્શ નિવાસી ધો.૧૧ વિજ્ઞાન પ્રવાહની
શાળામાં પ્રવેશ માટે અરજીઓ મંગાવાઈઃ
સૂરતઃ
અનુસૂચિત જાતિ કલ્યાીણ યોજના હેઠળ સૂરતના સરથાણા ખાતે ધો.૯ થી ૧૨ની આદર્શ
નિવાસી શાળા કાર્યરત છે. વર્તમાન વર્ષથી ધો.૧૧માં વિજ્ઞાન પ્રવાહ એ
સ્ટ્રીળમ શરૂ કરવામાં આવી છે. ઉચી ગુણવત્તાવાળા અનુસૂચિત જાતિના બાળકોને
સારૂ શિક્ષણ આપવાના હેતુસર વિદ્યાર્થીઓને શિક્ષણ, ભોજન, પુસ્ત કો, ગણવેશ,
છાત્રવાસ જેવી તમામ સગવડો વિનામૂલ્યેિ પુરી પાડવામાં આવે છે. આ નિવાસી
શાળામાં છેલ્લી વાર્ષિક પરીક્ષામાં ૫૦ ટકા ગુણ હોય તેમજ અનુ.જાતિ પૈકી
અતિપછાત જાતિના વિદ્યાર્થીઓના ૪૫ ટકા હોય તેઓને પ્રવેશ માટે આવક
મર્યાદાનું ધોરણ નથી. રસ ધરાવતા વિદ્યાર્થીઓએ જિલ્લા પછાતવર્ગ કલ્યાેણ
અધિકારીની કચેરી, સી-બ્લોરક, ૬ઠ્ઠો માળ, બહુમાળી ભવન, નાનપુરા, સૂરત અથવા
આદર્શ નિવાસી શાળા, સરથાણા ખાતે નિયત નમૂનાની અરજી ફોર્મ મેળવી લઈ
તા.૨૦મી જુન સુધીમાં રજુ કરવા જણાવાયું છે.
૭મીએ કાર્યક્રમ સલાહકાર સમિતિની બેઠકઃ
સૂરતઃ
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સૂરત દ્વારા કાર્યક્રમ સલાહકાર સમિતિની
બેઠકનું આયોજન તા. ૭મીના રોજ સવારે ૧૧:૦૦થી સાંજે ૫:૦૦ વાગ્યાિ સુધી
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સૂરત નવિનચંદ્ર મફતલાલ ઉદ્યાન રોડ,
સ્વજપ્ન૫ સૃષ્ટિવ એપાર્ટમેન્ટલ પાસે, ભેસ્તાીન ખાતે કરવામાં આવ્યુંત છે.
જેમાં વર્ષ ૨૦૧૨-૧૩ માટે તાલીમ -કાર્યક્રમોની ચર્ચા કરવામાં આવશે.
1..અઠવાલાઈન્સલના જન સેવા કેન્દ્રા ખાતે જિલ્લા કક્ષાના મતદાતા સહાયતા કેન્દ્રસનો પ્રારંભઃ આગામી વિધાનસભા ચૂંટણી સુધી આ કેન્દ્ર કાર્યરત રહેશે..2.વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે શારદાયતન સ્કૂ લથી પર્યાવરણ જાગૃતિ રેલીનું પ્રસ્થાૂન કરાવતા કલેક્ટવરઃ
કોઇ પણ મતવિસ્તાંરના મતદારો મતદાર યાદીમાં નામ નોંધણી, સુધારાના ફોર્મ
ભરી શકશેઃ કલેક્ટ ર
સૂરતઃ
મતદારોને મતદાર યાદીમાં નામ નોંધાવવા, નવા ઇલેક્શથન કાર્ડ અંગેની માહિતી,
મતદાર યાદીમાં સુધારા અંગે જેવા અનેક પ્રશ્નોનો એક સ્થાળે નિકાલ થાય તેવા
ઉમદા આશયથી જિલ્લા ચૂંટણી શાખા દ્વારા અઠવાલાઇન્સઅ ખાતે આવેલા જન સેવા
કેન્દ્રામાં જિલ્લા કક્ષાનું મતદાર સહાયતા કેન્દ્રા કાર્યરત કરવામાં
આવ્યુંઇ છે. આ મતદાતા સહાયતા કેન્દ્રેનો આજે જિલ્લા કલેક્ટરરશ્રી
એ.જે.શાહે પ્રારંભ કરવ્યો હતો.
આ કેન્દ્રસમાં સમગ્ર સૂરત જિલ્લાના મતદારો પોતાનું નામ મતદારયાદીમાં છે
કે નહીં તેની ખાત્રી કરી શકશે. મતદારયાદીમાં નામ નોંધાવવા માટેના ફોર્મ
નં.૬, મતદારયાદીમાંથી નામ કમી કરાવવા માટેના ફોર્મ-૭ અને મતદારયાદીમાં
નામમાં કોઈ ભૂલ હોય તો તે સુધારવા માટે ફોર્મ-૮ અને એક વિધાનસભા
વિસ્તાદરમાંથી અન્યત વિધાનસભા વિસ્તાૂરમાં રહેવા ગયા હોય તો તેમાં નામ,
રહેણાંકના નવા વિસ્તા્રમાં લઇ જવા માટેના ફોર્મ -૮-ક મળશે તથા ત્યાં
સ્વીહકારવામાં આવશે. આ ઉપરાંત મતદારોને મુંઝવતા પ્રશ્નો, મતદાન અંગેની
માહિતી પણ અહીંથી આપવામાં આવશે.
જિલ્લા મતદાર સહાયતા કેન્દ્રંનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેક્ટવરશ્રી
એ.જે.શાહે જણાવ્યુંર કે, અહીંથી મતદારોને ચોક્કસ અને સંપૂર્ણ માહિતી મળી
રહેશે. આ માટે કેન્દ્રશમાં બે કમ્યુક ટર કાર્યરત કરવામાં આવ્યામ છે.
રજાના દિવસો સિવાય મતદારો આ કેન્દ્રતનો લાભ લઇ શકશે. આ ઉપરાંત પ્રત્યેપક
તાલુકાઓમાં મતદાર સહાયતા કેન્દ્રો કાર્યરત છે. ત્યાં થી પણ મતદારોને
સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. આ કેન્દ્રઆ ચૂંટણી સુધી કાર્યરત રહેશે.
આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી જી.બી.મુંગલપરા, સૂમૂલના જયેશ
દેસાઇ, પ્રાંત અધિકારીઓ ઉપસ્થિજત રહ્યાં હતા.
વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે શારદાયતન સ્કૂ લથી પર્યાવરણ જાગૃતિ રેલીનું
પ્રસ્થાૂન કરાવતા કલેક્ટવરઃ
સૂરતઃ
વન અને પર્યાવરણ વિભાગ, ગુજરાત ઇકોલોજી કમીશન અને ગુજરાત પ્રદુષણ
નિયંત્રણ બોર્ડ, સૂરતનાં સંયુક્તપ ઉપક્રમે આજે 'વિશ્વ પર્યાવરણ દિન'
નિમિત્તે શારદાયત સ્કૂ લથી પર્યાવરણ જાગૃતિના સંદેશા સાથે એક સાયકલ રેલી
નિકળી હતી. આ રેલીને જિલ્લા કલેક્ટર શ્રી એ.જે.શાહે લીલી ઝંડી બતાવી
પ્રસ્થાિન કરાવી હતી. આ રેલીમાં પાંડેસરા જીઆઈડીસી વિસ્તાેરની વિવિધ
કંપનીઓ ઉપરાંત હજીરા સ્થિ ત એસ્સાપર અને કૃભકો કંપનીએ સહયોગ આપ્યોં હતો.
આ ઉપરાંત બીગ એફએમ રેડીયો દ્વારા રેલીની સાથે સાથે ''કાપડની થેલી અપનાવો,
પર્યાવરણ બચાવો''ના સૂત્ર સાથે સંદેશ આપવામાં આવ્યોા હતો.
આ પ્રસંગે શહેરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, શહેરના અગ્રણીઓ ઉપરાંત મોટી
સંખ્યાેમાં યુવાનોએ સાયકલ રેલીમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં સૂરત
જીપીસીબીના રીઝનલ ઓફિસર શ્રી એ.જી.પટેલ, ગુજરાત ઈકોલોજી કમિશનના
પ્રોજેક્ટ. મેનેજરશ્રી મનીષ દોહરા સહિત અગ્રણીઓ ઉપસ્થિપત રહ્યાં હતાં.
મુખ્યઓમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીની જનતા જનાર્દનને હાર્દિક અપીલ ૬-૬-૨૦૧૨ : શુક્રના સંક્રમણની વિરલ ઘટના નભમાં નિહાળીએ
ઠ્ઠી જૂન-ર૦૧ર)ના રોજ આકાશમાં સૂર્યોદયથી સવારે સાડા દશ સુધી શુક્રના
સંક્રમણની વિરલ ઘટના નિહાળવા જનતા જનાર્દનને હાર્દિક અપીલ કરી છે
મુખ્ય૧મંત્રીશ્રીએ જણાવ્યું છે કે પૃથ્વીી અને સૂર્યની વચ્ચે૦ શુક્ર
જ્યારરે ભ્રમણ કરતો હોય છે ત્યા રે આપણે એને જોઇ શકીશું. ૬ જૂન,
સૂર્યોદયથી લઇને સવારે ૧૦-૩૦ વાગયા સુધી હિન્દુાસ્તનનાના કોઇપણ ખૂણેથી આ
ઘટના જોઇ શકાશે. આ ઘટનાનો ઉપયોગ ખગોળશાષાીઓ માટે એક સ્વનર્ણિમ અવસર હોય
છે. જેના દ્વારા પૃથ્વીક અને સૂર્યનું અંતર માપી શકાતું હોય છે. જેના
દ્વારા જે અંધશ્રધ્ધાનઓ છે એને મીટાવી શકાતી હોય છે. વિજ્ઞાનને જાણીએ,
ખગોળશાષાને જાણીએ, આ આખુંય બ્રહ્માણ કેવી રીતે ચાલે છે, કયાં ચાલે છે એ
સમજવા માટેનું એક સરસ મજાનો અવસર છે.
આપણે બધા સૂર્યગ્રહણથી પરિચિત છીએ, ચંદ્રગ્રહણથી પરિચિત છીએ પણ આપણા
નશીબમાં પહેલીવાર એવો મોકો આવ્યોગ છે અને એ મોકો છે શુક્રની મુલાકાત
કરવાનો. આ ઘટના ૧૦પ વર્ષ પછી બની રહી છે અને ભવિષ્યકમાં હવે પછી ૧૧પ થી
૧ર૧ વર્ષ પછી બનવાની છે અને સૂર્યની સાક્ષીએ શુક્રનું મિલન એક અનેરો અવસર
છે.
દુનિયામાં પહેલીવાર જ્યા રે ટેલિસ્કો પનું નિર્માણ થયું લગભગ ૧૬૦૦ની
શતાબ્દિામાં અને એ વખતે જેમ આજે શુક્રનો અવસર મળ્યોી છે, બુધનો અવસર
મળ્યોદ છે, સૂર્યની આગળથી બુધગ્રહ પસાર થતો હતો અને ત્યા,રે દુનિયામાં
પહેલીવાર આપણા સૂરતથી વિદેશના એક વૈજ્ઞાનિકે ટેલિસ્કો પ દ્વારા આ બુધના
ભ્રમણને નિહાળ્યુંે હતું. ઇતિહાસની એક મોટી ઘટના છે. જેમાં આપણા સૂરતને
ગૌરવ મળ્યુંહ છે. આપણા બધાય માટે તા. ૬-૬-ર૦૧ર ૬ઠ્ઠી જૂન, ર૦૧ર, બુધવાર
સૂર્યોદયથી સવારે ૧૦-૩૦ સુધી આ શુક્રને મળવાની મુલાકાત શુક્રને મળવાનો
અવસર આપણે અચૂક લઇએ જેના માટે આંખોની જે કાળજી લેવાની હોય એની સૂચનાઓ
આપણે સમજીએ. પરંતુ આ અનેરો અવસર જીવનનો છે એનો જરૂર લાભ લઇએ, એમ તેમણે
જણાવ્યું છે.
પ્રાદેશિક માહિતી કચેરી, ગુજરાત રાજ્ય, અમદાવાદ–(સમાચાર યાદી તા.૫-૦૬-૨૦૧૨)
કલેકટર શ્રી પી. સ્વનરૂપે લીલી ઝંડી આપી પ્રસ્થાલન કરાવી
તા.પમી જૂન-૨૦૧૨ વિશ્વ પર્યાવરણ દિન ઉજવણી નિમિત્તે ગુજરાત પ્રદૂષણ
નિયંત્રણ બોર્ડ, ગાંઘીનગર અને ગુજરાત ઇકોલોજી કમિશન, ગાંઘીનગરના સંયુકત્ત
ઉપક્રમે આજરોજ સવારે ૮.૦૦ કલાકે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું
હતું. આ રેલીને ઉઘોગભવન ખાતેથી જિલ્લાસ કલેકટર શ્રી પી. સ્વ રૂપે લીલી
ઝંડી આપીને પ્રસ્થા ન કરાવી હતી. નગરજનોમાં પર્યાવરણને લગતા વિવિઘ
મુદાઓ, ટકાઉ વિકાસ અંગે અને પર્યાવરણને નડતી સમસ્યાઓ દૂર કરવાના વિવિઘ
ઉપાયો અંગેની લોક જાગૃતિ કેળવાય તેવા ઉમદા આશયથી આજરોજ વિશ્વ પર્યાવરણ
દિન નિમિત્તે સાયકલ રેલી યોજાઇ હતી. જેમાં વિવિઘ સ્થાઓનિક સરકારી
કચેરીઓના અઘિકારીશ્રીઓ, સામાજિક તથા ઔઘોગિક સંગઠનો, શૈક્ષણિક સંસ્થાાઓ
સહિત પર્યાવરણપ્રેમીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ રેલીને ઉઘોગ ભવન
ખાતેથી જિલ્લાિ કલેકટર શ્રી પી. સ્વ્રૂપે લીલી ઝંડી આપીને પ્રસ્થાંન
કરાવી હતી. ત્યાંથી આ રેલી નગરના ઘ-૪, ઘ-૩, ચ-૩, ચ-૪ સર્કલથી વળીને
ઉઘોગભવન પરત આવી હતી. રેલીમાં જોડાયેલ સર્વે નગરજનોએ પર્યાવરણ અંગેની
લોકજાગૃતિ કેળવતા સૂત્રો પોકાર્યા હતા. આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર
શ્રી સી.આર. ખરસાણ, જિલ્લાૂ પોલીસ વડા શ્રી અર્ચના શિવહરે, ગુજરાત
પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ,ગાંઘીનગરના પ્રાદેશિક અઘિકારી શ્રી સી.એ.શાહ અને
નિર્સર્ગ કોમ્યુનીટી સાયન્સ સેન્ટરના ટ્રસ્ટીત શ્રી અનિલભાઇ પટેલ સહિત
અનેક મહાનુભાવો ઉપસ્થિાત રહયાં હતાં.
ગાંઘીનગર જિલ્લામાં કૃષિ મહોત્સવ અંતર્ગત ૯૫ ગામોમાં કૃષિ મહોત્સવના
કાર્યક્રમ યોજાયા, ૫૩૮૪ લાભાર્થીઓને કીટનું વિતરણ કરાયું
ગાંઘીનગર જિલ્લાીમાં કૃષિ મહોત્સવનો પ્રારંભ તા.૬ મે-૨૦૧૨ના રોજ ઉનાવા
ખાતેથી થયો હતો. તા.૩૧મી મે-૨૦૧૨ સુઘીમાં જિલ્લાષના ૯૫ ગામોમાં કૃષિ
મહોત્સવના કાર્યક્રમ યોજાયા છે. કૃષિ મહોત્સવ અંતર્ગત કુલ ૫૩૮૪
લાભાર્થીઓને કૃષિ, બાગાયત અને પશુપાલનની કિટૂસનું વિતરણ કરવામાં આવ્યું
છે. ૯૫ પશુ આરોગ્ય મેળાઓ યોજીને ૩૬૧૬૭૭ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું
હતું. જેમાં કુલ-૫૦,૫૧૧ પશુઓની તપાસ કરવામાં આવી છે.૯૩૨૩ પશુઓનું કૃત્રિમ
બીજદાન કરવામાં આવ્યું છે. તેમજ કૃષિ મહોત્સવ કાર્યક્રમ દરમ્યાન
કૃષિક્ષેત્રે લોકજાગૃતિ કેળવાય તેવા ૨૭૨૫ ભીંતસૂત્રો લખવામાં આવ્યા છે.
જિલ્લામ પ્રભારી મંત્રી શ્રી જયસિંહ ચૌહાણની ઉપસ્થિળતિમાં તા.૬
મે-૨૦૧૨ ના રોજ ગાંઘીનગર તાલુકાના ઉનાવા ગામ ખાતે જિલ્લા કક્ષાના કૃષિ
મહોત્સવનો પ્રારંભ થયો હતો. તા. ૩૧ મે-૨૦૧૨ સુઘીમાં દરેક તાલુકામાં
તાલુકા પંચાયતની સીટમાંથી એક ગામ પસંદ કરી ત્યાં કૃષિ મહોત્સવનો
કાર્યક્રમ યોજાયો છે.કૃષિ મહોત્સવ અંતર્ગત દહેગામ તાલુકામાં કૃષિની -
૬૬૯, બાગાયતની-૫૯૬, પશુપાલનની-૪૭૦, ગાંઘીનગર તાલુકામાં કૃષિની-૪૮૭,
બાગાયતની-૪૪૧, પશુપાલનની-૩૬૫, કલોલ તાલુકામાં કૃષિ-૪૯૨, બાગાયતની-૪૩૩,
પશુપાલનની-૩૫૦ અને માણસા તાલુકામાં કૃષિ-૩૮૬, બાગાયતની-૩૬૫,
પશુપાલનની-૩૩૦ કિટૂસનું વિતરણ કરવામાં આવ્યું છે. ગાંઘીનગર તાલુકામાં
૪૦ સોઇલ હેલ્થ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમજ ગાંઘીનગર,
કલોલ,દહેગામ અને માણસા તાલુકા માંથી સોઇલના કુલ- ૨૨૫૬૦ નમુના લેવામાં
આવ્યા છે.૧૦૧૩૮ સોઇલ હેલ્થે કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે. તે ઉપરાંત
દહેગામ તાલુકામાં ૩૬૯, કલોલ તાલુકામાં ૬૭, ગાંઘીનગર તાલુકામાં ૬ અને
માણસા તાલુકામાં ૪૫૧ મળીને કુલ-૮૯૩ કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યા
છે. બેંકેબલ યોજના હેઠળ કુલ-૩૨ ને લાભ આપવામાં આવ્યો છે. પશુ આરોગ્ય
મેળામાં દહેગામ તાલુકામાં ૧,૧૬,૧૮૬ , ગાંઘીનગર તાલુકામાં ૧,૨૦,૨૦૭, કલોલ
તાલુકામાં ૪૪,૧૦૭ અને માણસામાં ૮૧,૧૭૭ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.
તેમજ દહેગામ તાલુકામાં ૧૪૯૪, ગાંઘીનગર તાલુકામાં ૨૯૧૫, કલોલ તાલુકામાં
૧૩૭૪ અને માણસામાં ૩૫૪૦ પશુઓનું કૃત્રિમ બીજદાન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત કૃષિ મહોત્સવ અંતર્ગત દહેગામ તાલુકામાં ૮૮૦, ગાંઘીનગર તાલુકામાં
૯૪૨, કલોલ તાલુકામાં ૪૧૭ અને માણસામાં ૪૮૬ લોક જાગૃતિ કેળવાય તે માટે
ભીંત સૂત્રો લખવામાં આવ્યા છે. ૬૮ ગામોમાં ગામ શુશોભન, ૩૭ ગામોમાં
પરંપરાગત માઘ્યમના સાંસ્કૃતતિક કાર્યક્રમો અને ૬૯ ગામોમાં કૃષિની
સાઘનસામગ્રીનો ડેમો કરવામાં આવ્યો હતો. આ કૃષિ મહોત્સવ દરમ્યાન કૃષિ
વૈજ્ઞાનિકો-તજજ્ઞો, પ્રગતિશીલ ખેડૂતોએ કૃષિલક્ષી માહિતી-માર્ગદર્શન
આપ્યાહ હતા. કૃષિ રથ સાથે પ્રદર્શિત કૃષિ પ્રદર્શનનો લાભ ગ્રામજનોએ બહોળી
સંખ્યામાં લીઘો હતો.સ્થાશનિક પદાઘિકારીઓ, અગ્રણીઓ, ખેડૂતો, મહિલાઓએ કૃષિ
મહોત્સવનો લાભ લીઘો હતો.
સાંતલપુર સેકશનના ૧૯ ગામોને પીવાના પાણીની સુવિધા માટે વધુ પગલા લેવાયા.''
સાંતલપુર જૂથ યોજનાના સાંતલપુર સેકશનના ૧૯ ગામોને પીવાના પાણીની તકલીફ
દૂર કરવા માટે ધારાસભ્ય શ્રી શંકરભાઇ ચૌધરીની મંત્રીશ્રી પાણી પુરવઠાને
કરેલ રજુઆત અન્વમયે પાણી પુરવઠા બોર્ડના મુખ્યભ ઇજનેર કક્ષાના અધિકારીઓની
ટીમ મોકલીને તાત્કાીલીક પાણીનો જથ્થો વધુ પુરો પાડવા માટેના પગલાઓ સુચવેલ
અને તેનો અમલ બોર્ડ દ્વારા શરૂ કરાવેલ છે. જેમાં બોર્ડના હયાત પાતાળકુવાઓ
ઉપર મશીનરી બદલીને ૯૦ લાખ લીટર પાણીનો જથ્થો વધારેલ છે. રાધનપુર-સાંતલપુર
મુખ્ય પાઇપલાઇન ઉપરના કાયદેસર અને ગેર કાયદેસર ખાનગી કનેક્શનો બંધ કરાવેલ
છે. સાંતલપુર હેડ વર્કસમાં ૧૯ ગામોમાં પાઇપલાઇનથી પાણી પુરવઠો જાળવવા
માટે વારાહી હેડ વર્કસમાં ઇન્ટરમીડીએટ પંપીંગ શરૂ કરવા માટે ૪૫૦ મીટર
પાઇપલાઇનનું કામ ફક્ત ત્રણ દિવસમાં પૂર્ણ કરાવેલ છે, જેનાથી સાંતલપુર
સેક્શનમાં પાણીનો જથ્થો વધશે.
દરમ્યાન બોર્ડના અને ભાડાના ટેન્કરો, પાઇપથી ખુટતો જથ્થો મેળવવામાં જયાં
મુશ્કેલી હોય ત્યાં પુરો પાડવાની વ્યવસ્થા શરૂ કરાવેલ છે. વારાહી હેડ
વર્કસ ઉપર એક વધુ પાતાળકુવો શરૂ કરાવીને વધારાનો પાણીનો જથ્થો ઉપલબ્ધ
કરાવેલ છે. રાધનપુર શહેર માટે સાતુન રોડ ઉપરનો પાતાળકુવો શરૂ કરવાની
કાર્યવાહી પ્રગતિમાં છે. લાંબાગાળાના આયોજન તરીકે એક્ષપ્રેસ લાઇનની
મંજૂરી આપવામાં આવેલ છે. વાવ તાલુકાના કટાવ જૂથ યોજનાના છેવાડાના ૮
ગામોમાં પુરતો જથ્થો મળી રહે તે માટે નવિન પંપીંગ મશીનરી શરૂ કરીને પાણી
પુરવઠો વધારેલ છે તેમજ ધ્રેણચા ખાતેના જી.ડબલ્યુ.આર.ડી.સી નો પાતાળકુવો
મેળવીને વધારાનો પાણીનો જથ્થો મેળવેલ છે. તેમજ વાવ-થરાદ તાલુકા માટે જરૂર
જણાયે ખાતાના ચાર ટેન્કર, સ્ટેન્ડ બાય વ્યવસ્થા માટે રાખવામાં આવેલ છે
તેમ કાર્યપાલક ઇજનેરશ્રી જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ જલભવન-રાધનપુર
દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.
ડિપ્લોનમાં ઇન હેન્ડલુમ ટેકનોલોજી કોર્ષમાં પ્રવેશ મેળવવા અંગે.
ભારત સરકાર સંચાલિત ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ હેન્ડલુમ ટેકનોલોજી, જોધપુર
(રાજસ્થાન) ખાતે જુલાઇ-૨૦૧૨ થી શરૂ થતાં ત્રણ વર્ષના ડિપ્લોટમાં ઇન
હેન્ડલુમ ટેકનોલોજી કોર્ષના પ્રથમ વર્ષમાં દાખલ થવા ઇચ્છતા તથા નીચે
મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ સાદા અરજી પત્રકમાં જરૂરી પ્રમાણપત્રોની
નકલો સાથે કમિશનર, કુટીર અને ગ્રામોધોગ, બ્લોક નં.૭/૧, ઉધોગભવન, ઘ-૪,
સેક્ટર-૧૧, ગાંધીનગરની કચેરીને તા.૧૩/૬/૨૦૧૨ સુધીમાં મળી જાય તે રીતે
અરજી મોકલી આપવાની રહેશે. અરજી કરનાર ઉમેદવારે પોતાનો મોબાઇલ નંબર અવશ્ય
લખવાનો રહેશે.
જેના માટે જરૂરી લાયકાત આ પ્રમાણે છે. ઉમેદવારે ધોરણ-૧૦ અંગ્રેજી વિષય
સાથે ૪૫ ટકા માર્કસ સાથે પાસ કરેલ હોવું જોઇએ, ગણિત વિજ્ઞાનના વિષયોમાં
ઓછામાં ઓછા ૫૦ ટકા માર્કસ મેળવેલ હોવા જોઇએ. અનુસૂચિત જાતિ, અનુ.જનજાતિના
ઉમેદવારો માટે ૫ ટકાની છુટછાટ આપવામાં આવશે. ઉમેદવારની વય મર્યાદા
તા.૧/૭/૨૦૧૨ના રોજ ૧૫ થી ૨૧ વર્ષ હોવી જોઇએ. તથા અનુ.જાતિ અને
અનુ.જનજાતિના ઉમેદવારો માટે ૧૫ થી ૨૩ વર્ષની હોવી જોઇએ. ત્રણ વર્ષના
કોર્ષ માટે પસંદ થયેલ ઉમેદવારને તેની નિયમિતતા અને કામગીરી ધ્યાને લઇ
પ્રથમ વર્ષ રૂા.૪૦૦/-, બીજા વર્ષે રૂા.૪૫૦/-, અને ત્રીજા વર્ષે રૂા.૫૦૦/-
લેખે માસિક શિષ્ય.વૃતિ સંસ્થા તરફથી ચૂકવવામાં આવશે. પસંદગી પામેલ
ઉમેદવારે સ્ટાઇપેન્ડ બોન્ડ આપવાનું રહેશે. રૂબરૂ પસંદગી માટે બોલાવવામાં
આવે ત્યારે ઉમેદવારે પોતાના ખર્ચે હાજર રહેવાનું રહેશે. તેવું ટેક્ષ્ટા
ઇલ સંયુક્ત નિયામકશ્રી બી.એ.શાહએ જણાવ્યું છે.
શક્તિદૂત યોજના હેઠળ ચેમ્પિયન્સ તૈયાર કરવા અંગે.''
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા જણાવ્યાં પ્રમાણે રાજયમાં
પ્રતિભાશાળી ખેલાડીઓમાં રહેલી ક્ષમતાને ધ્યાને લઇને તેમને જરૂરીયાતના
ધોરણે (NEED BASE) રમતગમતની સંલગ્ન સુવિધાઓ પુરી પાડી EXCELLENCE તરફ લઇ
જઇ ચેમ્પિયન્સ તૈયાર કરવાનો આ યોજનાનો ધ્યેય છે. આ યોજના અંતર્ગત
રમતવીરને સહાય આપવા અંગે નીચે દર્શાવેલ લાયકાત હોવી જરૂરી છે. સ્કુલ
ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા માન્ય રમતો, કોમનવેલ્થ ગેમ્સ, એશિયન
ગેમ્સ તથા આફો એશિયન ગેમ્સ અને ઓલમ્પિક્સમાં સમાવિષ્ટ્ રમતોને માન્ય
ગણવામાં આવશે. ૧૨ થી ૨૦ વર્ષ સુધીની ઉંમર લક્ષમાં લેવામાં આવશે.(ઉંમરની
ગણતરી જે તે વર્ષની તા.૩૧ ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને ગણતરી કરવાની
રહેશે.) વધુમાં ઉંમરના કિસ્સામાં ખેલાડીઓના ગુણદોષના આધારે ખાસ કિસ્સા
તરીકે સરકારશ્રીની મંજુરીને આધીન સહાય આપવા વિચારણા કરી શકાશે. માન્ય ઓલ
ઇન્ડિયા ફેડરેશન દ્વારા યોજાતી ઓપન વિભાગની જુનિયર/સબ જુનિયર સ્પર્ધાઓમાં
વિજેતા થનાર ખેલાડીઓને તેમની સિધ્ધિની અગ્રતાના ધોરણે આ યોજનામાં
સમાવિષ્ટબ કરવામાં આવશે. આ યોજના માટે પસંદગી પામતા ખેલાડીની અગાઉ બે
વર્ષની રમતગમતની સિધ્ધિઓ ધ્યાને લેવામાં આવશે. અરજદારે ઓન-લાઇન અરજી
કરવાની રહેશે. અરજીપત્રક તથા વિશેષ માહિતી કચેરીની વેબસાઇટ
www.sycd.gujarat.gov.in પર રાખવામાં આવેલ છે. ઓન-લાઇન અરજી તા.૧/૬/૨૦૧૨
થી તા.૩૦/૬/૧૨ દરમ્યાન રાત્રીના ૧૧.૫૯ સુધી કરી શકાશે. અરજદારે ઓન-લાઇન
અરજીપત્રકમાં સંપૂર્ણ વિગતો ભરીને તેની પ્રિન્ટ મેળવીને અરજીપત્રકમાં
દર્શાવ્યા પ્રમાણેની વિગતો મુજબના જરૂરી પ્રમાણપત્રો, આધાર-પુરાવા સાથે
સામેલ રાખીને અરજીપત્રક સંબધિત જિલ્લાના સિનિયર કોચ, જિલ્લા રમત
પ્રશિક્ષણ કેન્દ્રની કચેરીને તા.૧૫/૭/૨૦૧૨ સુધીમાં પહોંચાડવાની રહેશે.
સમયમર્યાદામાં ન મોકલેલ અરજી કોઇપણ સંજોગોમાં સ્વીકારવમાં આવશે નહીં.
જેની ખાસ નોંધ લેવા સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના સચિવશ્રી એમ.એ.પંડ્યાએ
જણાવ્યું છે.
નિરાધાર પૂર્વ સૈનિકો/દિવંગત પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓ માટે મર્યાદિત
સંખ્યામાં આશ્રય સ્થાન.''
ગુજરાતના નિરાધાર પૂર્વ સૈનિકો/ દિવંગત પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓ માટે
જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, રાજકોટ અને વડોદરા ખાતે
મર્યાદિત સંખ્યામાં આશ્રય સ્થાન બનાવવાની યોજના વિચારણા હેઠળ હોઇ નિરાધાર
પૂર્વ સૈનિકો અને દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓ કે જેઓને દેખભાળ કરવા માટે
કોઇ પુત્ર ન હોય તેવાઓએ નીચે મુજબની માહિતી, જિલ્લા સૈનિક કલ્યાણ અને
પુનર્વસવાટ કચેરી, હિંમતનગર ખાતે નીચે જણાવેલ માહિતી સાથે જરૂરી આધાર
પુરાવા જેવા કે પી.પી.ઓ, ડિસ્ચાર્જ બુક, બેંકની પાસબુક, ઓળખપત્ર વગેરે
સાથે રૂબરૂ મુલાકાત લઇ તા.૧૫/૦૭/૨૦૧૨ સુધી નોંધણી કરાવી શકાશે. જેના માટે
આઇ કાર્ડ નંબર, સર્વિસ નંબર, રેન્ક, નામ, રેજીમેન્ટ/કોર, જન્મ તારીખ,
ભરતી તારીખ, છુટા થયાની તારીખ, સરનામું, બેંક ખાતાની વિગત, બ્લડ ગૃપ,
મોબાઇલ નંબર, ટુંકમાં તબીબી ઇતિહાસ, રીમાર્કસ વગેરે અંગના કોલમમાં વિગતો
ભરી મોકલવાની રહેશે.
વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી પ્રસંગે અંબાજી ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા.''
કલીન અને ગ્રીન અંબાજી બનાવવા હાથ ધરાયેલ અભિયાન.''
પર્યાવરણનું સરસ રીતે જતન કરીને પૃથ્વી ઉપરના સંકટને દૂર કરીએ.----
ચેરમેનશ્રી મહેન્દ્ર્ભાઇ ત્રિવેદી
પ્રસિધ્ધા તીર્થસ્થાનન અંબાજી મુકામે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી પ્રસંગે
યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેનશ્રી મહેન્દ્રીભાઇ ત્રિવેદીના હસ્તેમ
વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. અંબાજી તીર્થસ્થાટનને કલીન અને ગ્રીન
બનાવવા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યુસ છે. ઉલ્લે્ખનીય છે કે અંબાજી
ખાતે સ્વજચ્છટતા ખુબ સરસ રીતે જળવાય તથા નિયમિત રીતે એકત્ર કરાતા કચરાને
યોગ્યવ પધ્ધયતિ વડે નિકાલ કરીને વેસ્ટસમાંથી બેસ્ટી બનાવીને વાર્ષિક રૂ.
૧ કરોડની આવક અંબાજી મુકામેથી મેળવવાનું સુનિશ્ચિત આયોજન પણ કરવામાં
આવ્યુંત છે. આ પ્રસંગે યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેનશ્રી
મહેન્દ્રસભાઇ ત્રિવેદીએ જણાવ્યુંુ હતુ કે, પર્યાવરણનું સરસ રીતે જતન
કરીને પૃથ્વી ઉપરના સંકટને દૂર કરીએ શ્રી ત્રિવેદીએ કહ્યું હતુ કે પાણીનો
કાળજીભર્યો ઉપયોગ તેમજ વૃક્ષોનો ઉછેર કરીને તથા સ્વેચ્છશતા જાળવીને
પર્યાવરણ જાળવવાની આપણી સૌની ફરજ છે. અંબાજી ખાતે સ્વનચ્છતા માટે હાથ
ધરાયેલ પ્રોજેકટ અંગે પ્રસન્નીતા વ્યવકત કરતાં તેમણે કહ્યું કે, આ
અભિયાનથી અંબાજી તીર્થસ્થાથન દેશભરમાં પ્રેરણાદાયી બનશે. સમગ્ર બનાસકાંઠા
જીલ્લાીમાં ગામડે ગામડે બાયોગેસ પ્લાઅન્ટ્સજ બનાવવા પણ તેમણે ભારપૂર્વક
જણાવ્યુંદ હતુ. શ્રી ત્રિવેદીએ કહ્યુ કે સ્વાચ્છાતા માટે અંબાજી ખાતે
યજ્ઞનો પ્રારંભ થયો છે તેમણે કહ્યું કે, અંબાજી મુકામે કચરાના યોગ્યુ
નિકાલથી વાર્ષિક રૂ. એક કરોડની આવક થશે. જેનો લાભ આ કામ સાથે સંકળાયેલ
સખી મંડળની બહેનોને મળશે. કલેકટર શ્રી જે. બી. વોરાએ જણાવ્યુંક
હતુ કે સ્વેચ્છ તા માટેના આ વિશેષ અભિયાનથી અંબાજીમાં સ્વ ચ્છતા સારી
રીતે જળવાશે. કલેકટરશ્રીએ ટ્રસ્ટર દ્વારા અંબાજી ખાતે હાથ ધરાયેલ કરોડો
રૂપિયાના વિકાસકીય પ્રોજેકટની વિગતો જણાવી હતી. તેમણે કહ્યું કે બહુ
નજીકના સમયમાં અંબાજી તીર્થસ્થા્ન સમગ્ર દેશમાં અને વિદેશોમાં પણ
શ્રધ્ધાીળુઓના આકર્ષણનું કેન્દ્રક બનશે. જીલ્લાક વિકાસ અધિકારી
શ્રી બી. જે. ભટ્ટએ જણાવ્યુંટ કે અંબાજી ખાતે સ્વઞચ્છુતા માટે
પધ્ધનતિસરનું સુદ્રઢ આયોજન અને સરસ વ્યકવસ્થા્ કરવામાં આવી છે. તેમણે
ઉમેર્યુ કે આ અભિયાન અંતર્ગત અંબાજી ગામમાંથી એકત્ર કરાતા કચરાનો યોગ્ય
નિકાલ કરી તે ખાતરના ઉપયોગ માટે જીલ્લાા વન વિભાગને રૂ. એક કરોડ સુધી
વેચાણ કરવામાં આવશે. જેનો લાભ તે કામ સાથે સંકળાયેલ બહેનોને મળશે.
જીલ્લાર વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યુંા કે બનાસકાંઠામાં ભૂગર્ભ ગટર
યોજનાના કામો ઝડપભેર હાથ ધરવામાં આવ્યાંવ છે અને આ કામ સંતોષજનક રીતે
ચાલી રહ્યા છે. આ પ્રસંગે અંબાજી ખાતે ચાર સ્થયળોએ શૌચાલયનું
ખાતમુર્હત, સદ્દભાવના વન ખાતે વૃક્ષારોપણ, એસ. એલ. આર સાઇટ અનાવરણ અને
ટુલ એકઝીબેશન યોજાયા હતા. તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી્ અને જીલ્લાટ
વનવિભાગ દ્વારા કચરાની સ્લેારીના વેચાણ માટે રૂ. ૧ કરોડના એમ. ઓ. યુ
કરવામાં આવ્યાએ હતા.
બેઠકમાં CCF શ્રી ટી. આર એમ પ્રસાદ, વહીવટદારશ્રી એમ. એચ. જોષી, નાયબ વન
સંરક્ષકશ્રી એમ. એ. ચાવડા, અને શ્રી જે. બી. વ્યા સ, નિવાસી અધિક
કલેકટરશ્રી સુધીર પટેલ, સરપંચ શ્રીમતિ રાધાબેન તેરમા, અગ્રણીઓ, ગ્રામ
પંચાયતના સભ્યલશ્રીઓ વગેરે સારી સંખ્યાશમાં ઉપસ્થીધત રહ્યાં હતા.
માહિતી ખાતું રાજકોટ ના વિવિઘ સમાચારો
નિકાલની કાર્યવાહી કરાઇ.
રાજકોટ
રાજકોટ જિલ્લાામાં નિર્મળ ગુજરાત યોજના અન્વશયે કૂલ રૂ. ૨૪૧.૩૯ લાખના
ખર્ચે શૌચાલય બનાવવાની, ઉકરડા નિકાલની અને ઘરવપરાશી ગંદા પાણીના નિકાલની
કામગીરી કરવામાં આવી છે.
આ યોજનાં હેઠળ ચાલુ વર્ષે રૂ. ૮૦.૦૧ લાખના ખર્ચે ૬૭૮૯ શૌચાલયો બાંધવામાં
આવ્યા છે. તથા ૧૪ ગામોમાં રૂ. ૭૦ હજારના ખર્ચે ઉકરડા નિકાલની કાર્યવાહી
કરાઇ છે. એવી જ રીતે, ૫૭ ગામોમાં ઘરવપરાશના ગંદા પાણીના નિકાલ માટે કૂલ
રૂ. ૧૬૦.૬૮ લાખનો ખર્ચ કરાયો છે. આમ, રાજકોટ જિલ્લાામાં નિર્મળ ગુજરાતની
કાર્યવાહી અન્વટયે કૂલ રૂ. ૨૪૧.૩૯ લાખનો ખર્ચ કરાયો છે. તાજેતરમાં યોજાયલ
જિલ્લાન સુખાકારી સમિતિની બેઠકમાં આ વિગતો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી૮ના
નિયામકશ્રી વાગડીયાએ આપી હતી.
કોટડાસાંગાણી ખાતે શરૂ થયેલ Aનવી સરકારી વિનયન કોલેજ વિદ્યાર્થીઓને
પ્રવેશ મેળવવા અનુરોધ
રાજકોટ
કોટડાસાંગાણી ખાતે કુમાર શાળાના સંકુલમાં શરૂ થયેલ નવી સરકારી વિનયન
કોલેજમાં વિનયન(આર્ટસ) શાખાના વિદ્યાર્થીઓને પ્રવેશ લેવા માટે અનુરોધ
કરાયો છે. કોલેજમાં એફ.વાય.બી.એ. સેમેસ્ટથર-૧ માટે પ્રવેશ ફોર્મ વિતરણ
શરુ થયેલ છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કોટડાસાંગાણીની
ગવર્નમેન્ટ આર્ટસ કોલેજને વહીવટી મંજૂરી આપવામાં આવી છે, તથા આ કોલેજને
મોડેલ કોલેજ તરીકે જાહેર કરવામાં આવી છે. ઉચ્ચી શૈક્ષણિક ડીગ્રી ધરાવતા
પ્રોફેસરો દ્વારા દ્રશ્યા-શ્રાવ્યે માધ્યરમથી આ કોલેજમાં શિક્ષણ આપવામાં
આવશે, જેમાં પ્રવેશ આપવાની કાર્યવાહી શરૂ થઇ ગઇ છે. આર્થિક રીતે પછાત,
અનુસૂચિત જનજાતિ અને લઘુમતીના વિદ્યાર્થીઓને નિયમ મુજબની શિષ્ય વૃત્તિર
આપવામાં આવશે. ભાઇઓની પ્રવેશ ફી રૂ. ૮૦૫.૦૦ અને બહેનોની પ્રવેશ ફી રૂ.
૨૦૫.૦૦ સત્ર દીઠ નિયત કરાઇ છે. આથી રાજકોટ જિલ્લાંના વિનયન(આર્ટસ)
વિભાગમાં પ્રવેશ મેળવવા ઇચ્છિતા છાત્રોને સત્વતરે ગવર્નમેન્ટિ આર્ટસ
કોલેજ, સરદાર ચોક, કુમાર શાળા સંકુલ, કોટડાસાંગાણીનો સંપર્ક સાધવા
કોલેજના પ્રિન્સિવપાલ ડો. વાય.વી.પાઠકની યાદીમાં જણાવાયું છે.
ધો-૧ થી ૧૦ના ૪૦ ટકા વિકલાંગતા ધરાવનારા બાળકોને અપંગ બાળગૃહમાં પ્રવેશ
આપવાની કાર્યવાહી શરૂ
વાલીઓને વિકલાંગતા સર્ટીફિકેટ અને શાળાનું સર્ટીફિકેટ સાથે અપંગ બાળગૃહનો
સંપર્ક કરવો
રાજકોટ
રાજકોટ સ્થિંત અપંગ બાળગૃહમાં ૪૦ ટકા વિકલાંગ બાળકોને પ્રવેશ આપવાની
કાર્યવાહી શરૂ કરાઇ છે. ગુજરાત રાજયના સમાજ સુરક્ષા ખાતા દ્વારા સંચાલિત
આ અપંગ બાળગૃહમાં વર્ષ ૨૦૧૨-૧૩માં પ્રવેશ આપવામાં આવે છે, પ્રવેશ મેળવવા
ઇચ્છલતા બાળકોના વાલીઓએ ૪૦ ટકા વિકલાંગતા ધરાવતા હોવાનું ડોકટરી
સર્ટીફિકેટ, છેલ્લે અભ્યાસ કરેલ શાળામાં પાસ થયા અંગેના સર્ટીફિકેટ અને
અપંગ બાળક સાથે ભક્તિનગર સ્ટેિશન રોડ (રાજકોટ) સ્થિકત અપંગ બાળગૃહનો
સંપર્ક કરવાનો રહેશે, તેમ સંસ્થા્ના અધિક્ષકની યાદીમાં જણાવાયું છે.
જામનગરમાં વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે સાયકલ રેલી યોજાઇ
જામનગરમાં આજે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ગુજરાત ઇકોલોજી કમીશન તથા
પ્રદુષણ નિયંત્રણ બોર્ડના સંયુકત ઉપક્રમે જનજાગૃતિ અર્થે સાયકલ રેલી
યોજવામાં આવી હતી. લાલબંગલા કલેકટર કચેરીએથી યોજાયેલ આ રેલીને મુખ્યગ વન
સંરક્ષક શ્રી આર. ડી. કમ્બોકજે લીલી ઝંડી બતાવી પ્રસ્થાતન કરાવ્યુત હતું.
આ રેલીમાં ફેકટરી એસોસિયેશન, ઇલેકટ્રો પ્લેલટીંગ એસોસિયેશન, હોમગાર્ડના
જવાનો, ફોરેસ્ટહ ગ્રીન ગાર્ડ, એન.સી.સી., નેચર કલબ તેમજ સ્પોાર્ટસ કલબના
સભ્યોઝ સહભાગી થયા હતાં. આ રેલીનું લાલબંગલા, સાતરસ્તાસ, ગુરૂદ્વારાથી
પરત લાલબંગલા આવી સમાપન થયુ હતું. આ પ્રસંગે જી.પી.સી.બીના પ્રાદેશિક
અધિકારીશ્રી મનોજ શુકલા, નાયબ વન સંરક્ષકશ્રી, શ્રી પરમાર, શ્રી ભાલોડી,
શ્રી ઠક્કર તથા ગુજરાત ઇકોલોજી કમિશનના વર્ષાબેન પરમાર ઉપસ્થિ ત રહયા
હતાં. રેલીને સફળ બનાવવા જી.પી.સી.બી.ના વૈજ્ઞાનિક શ્રી વિજય સોની તથા
તેમની ટીમે જહેમત ઉઠાવી હતી.
રોજગાર અધિકારીનો પ્રવાસ કાર્યક્રમ
મદદનીશ નિયામક, રોજગારની કચેરી, જામનગર દ્વારા જીલ્લાપના તાલુકા મથક ખાતે
યોજાતા પ્રવાસ કાર્યક્રમોમાં જૂન-૨૦૧૨માં નિચેની વિગતે પ્રવાસ યોજાનાર
છે. આ સ્થભળે નામ નોંધણી, રીન્યુ્અલ, વ્યનવસાય માર્ગદર્શન, સ્વનરોજગારી
માર્ગદર્શનની કામગીરી સવારે ૧૦-૩૦ કલાકે યોજાશે.
આ કેમ્પન તા. ૭ ના રોજ તાલુકા પંચાયત કચેરી, જામજોધપુર, તા.૧૧ ના રોજ
તાલુકા પંચાયત કચેરી, ધ્રોલ, તા. ૧૫ ના રોજ તાલુકા પંચાયત કચેરી
કાલાવડ(શીતલા), તા. ૧૯ ના રોજ નગર પંચાયત કચેરી, ખંભાળિયા, તા. ૨૧ ના રોજ
નગરપંચાયત કચેરી, દ્વારકા, તા. ૨૨ ના રોજ ટાઇમ ઓફીસ તાતા કેમીકલ્સી
મીઠાપુર, તા. ૨૬ ના રોજ તાલુકા પંચાયત કલ્યાંણપુર ખાતે યોજાશે તેમ મદદનીશ
નિયામક, રોજગાર, જામનગરની યાદીમાં જણાવાયું છે.
ધ્રોલ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની મતદાર યાદીની પ્રસિધ્ધિલ
ધ્રોલ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.ની વ્યનવસ્થાસપક સમિતિની ચૂંટણી
માટે કામચલાઉ મતદારયાદીની પ્રસિધ્ધિુ કરવામાં આવી છે.. જેમાં દાવાવાંધા
રજૂ કરવા, છેલ્લીટ તા.૭/૬/૧૨, દાવા વાંધાના નિકાલની આખરી તા.૧૩/૬/૧૨,
મતદાર યાદીની આખરી પ્રસિધ્ધિચ તા.૧૬/૬/૧૨ ના રોજ પ્રાંત અધિકારીની કચેરી
ધ્રોલ, તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.ની કચેરી ધ્રોલ અને જિલ્લાિ
રજીસ્ટ્રા રની કચેરી, જામનગર ખાતે થશે.
રાજય સરકાર ધ્વાારા હાલારના વિશિષ્ટ, કામગીરી કરનાર શ્રમયોગીઓને પારિતોષીક અપાશે
તા. ૩૦ જૂન સૃધિમાં અરજી મોકલી આપવી
જામનગર જિલ્લાશમાં કારખાનાધારા-૧૯૪૮ હેઠળ નોંધાયેલ કારખાનાઓમાં કાર્યરત
શ્રમયોગીઓએ પોતાની આત્મગસુઝથી ઉત્પાંદન, ઉત્પાગદકતા વધારવા ઓૈધોગિક શાંતી
જાળવવા, ડીઝાસ્ટ રમાં ત્વજરીત કામગીરી તેમજ શ્રમયોગીઓના કલ્યાીણ અર્થે
કરેલ વિશીષ્ટ કામગીરી માટે પારિતોષીક અપાશે. તેમ મદદનીશ નિયામક ઔધોગિક
સલામતી અને સ્વાયસ્ય્ણ શ્રી પી.બી. શાહે જણાવ્યુ. છે.
આ પારિતોષીકમાં રાજય શ્રમ રત્ન્, રાજય શ્રમ ભૂષણ, રાજય શ્રમવીર, રાજય
શ્રમશ્રી/શ્રમદેવી એવા એવા દરેક શ્રેણીમાં ચાર એમ કુલ ૧૬ રાજય શ્રમ
પારિતોષીક રૂ. ૨ લાખ ૨૦ હજાર, તેમજ રૂ. ૨૦ હજારના સ્મૃમતિ ચિન્હય આપવાની
યોજના રાજયકક્ષાએ અમલમાં છે. જેમાં જામનગર જિલ્લાપમાં આવેલ કારખાનાઓમાં
કામ કરતા અને આ યોજનાનો લાભ લેવા ઇચ્છ્તા શ્રમયોગીઓએ મદદનીશ નીયામકશ્રી
ઔધોગિક સલામતી અને સ્વાાસ્ય્ ક ની કચેરી સ્વીજટ હાઉસ ઇન્દીએરા માર્ગ,
હોટલ બંસી સામે,શિલ્પવ એપાર્ટમેન્ટ્ની પાછળ જામનગરને તા. ૩૦/૬/૧૨ સુધિમાં
ફોર્મ મેળવી તમામ વિગતો ભરી ૪ નકલમાં પરત કરવાનું રહશે.
આ પારિતોષીક ૨૦૧૦-૨૦૧૧ ના નાણાકીય વર્ષ દરમ્યાેન કરવામાં આવેલી વિશિષ્ટા
કામગીરીમાં શ્રમયોગીની કારખાના બહારની સામાજિક કે બીજી કામગીરી
દર્શાવવાની નથી. એક કરતા વધારે શ્રમયોગીએ સંયુકત રીતે કોઇ કામગીરી કરેલ
હોય તો તેઓ પણ સંયુકતપણે અરજી કરી શકે છે. ઔધોગિક વિવાદ અધિનીયમ-૧૯૪૭ ની
જોગવાઇ મુજબ કામદારની વ્યાણખ્યારમાં ગણાતી વ્યલકિત જ પારિતોષીક મેળવવા
માટેની અરજી કરવા લાયક ગણાશે. અને એ વ્યણકિત કારખાના ધારા-૧૯૪૮ હેઠળ
નોંધાયેલ કારખાનામાં કામ કરતી હોવી જોઇએ.
અત્રે ઉલ્લે ખનીય છે કે ગતવર્ષે આ યોજના અંતર્ગત રીલાયન્સઠ-૨, ટાટા-૨ અને
સીકકા થર્મલ પાવર સ્ટે્શનના એક એમ કુલ પાંચ શ્રમયોગીઓને પારિતોષીક એનાયત
કરાયા હતા.
કરાર આધારિત કાયદા અધિકારીની જગ્યા માટે અરજી કરવાની સમય અને વય મર્યાદામાં ફેરફાર
અમરેલી
કલેક્ટર કચેરી-અમેલી ખાતે ૧૧ માસના કરાર આધારિત કાયદા અધિકારીની એક જગ્યા
ભરવામાં આવનાર છે. જેની વય મર્યાદા ૩૩ વર્ષને બદલે ૪૦ વર્ષ કરવામાં આવી
છે અને અરજી કરવાની મુદ્દતમાં વધારો કરી તા.૨૫ જુન રાખવામાં આવી છે. આ
ઉપરાંત આ અંગેની બોલીઓ, શરતો, બજાવવાની સામાન્ય ફરજો અને જવાબદારીની
વિગતો અને માહિતી કલેક્ટર કચેરી-અમરેલીના નોટિસ બોર્ડ પર અથવા ચિટનીશ
શાખામાં કચેરી સમય દરમ્યાનન જોઇ શકાશે, તેમ અધિક જિલ્લા
મેજીસ્ટ્રેનટ-અમરેલીની યાદીમાં જણાવાયુ છે.
રમતગમત ચેમ્પિાયન્સસ માટે શક્તિદૂત યોજના અંતર્ગત ભાગ લેવા ઇચ્છુ્ક
ખેલાડીઓએ તા.૩૦ જુન સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે
અમરેલી
શક્તિદૂત યોજના તળે રાજ્યના પ્રતિભાશાળી ખેલાડીઓમાં રહેલી ક્ષમતાને
ધ્યાાને લઇ તેમની જરૂરિયાતના ધોરણે (NEED BASE) રમતગમતની સંલગ્નિ સુવિધાઓ
પૂરી પાડીને ચેમ્પિયન્સ્ તરીકે તૈયાર કરવામાં આવે છે.
આ યોજના અંતર્ગત રમતવીરોને સ્કુયલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિૂયા દ્વારા
માન્ય્ રમતો, કોમનવેલ્થજ ગેમ્સન, એશિયન ગેમ્સ તથા આફ્રો એશિયન ગેમ્સ અને
ઓલમ્પિસક્સમાં સમાવિષ્ટિ રમતોને માન્યશ ગણવામાં આવશે. તા.૩૧ ડિસેમ્બેરને
ધ્યાયને લઇ ૧૨ થી ૨૦ વર્ષ સુધીની ઉંમર લક્ષમાં લેવામાં આવશે. વધુ ઉંમરના
કિસ્સામાં ખેલાડીઓના ગુણદોષના આધારે ખાસ કિસ્સા તરીકે સરકારની મંજૂરીને
આધીન સહાય આપવા વિચારણા કરી શકાશે. ઓલ ઇન્ડિયા ફેડરેશન દ્વારા યોજાતી ઓપન
વિભાગની જુનિયર/સબ જુનિયર સ્પણર્ધાઓમાં વિજેતા થનાર ખેલાડીઓને તેમની
સિધ્ધીના ધોરણે અગ્રતા આપવામાં આવશે. યોજના માટે પસદગી પામતા ખેલાડીની
અગાઉની બે વર્ષની રમતગમતની સિધ્ધી ઓ ધ્યારને લેવામાં આવશે.
અરજદારે તા.૩૦ જુન-૨૦૧૨ રાત્રિના ૧૧.૫૯ સુધીમાં ઓનલાઇન અરજી કરવાની
રહેશે. અરજીપત્રક તથા વિશેષ માહીતી www.sycd.gujarat.gov.in પરથી મળી
રહેશે. અરજદારે ઓનલાઇન અરજીપત્રકમાં સંપૂર્ણ વિગતો ભરીને તેની પ્રિન્ટ
મેળવીને અરજીપત્રકમાં દર્શાવ્યા૨ પ્રમાણેની વિગતો મુજબના જરૂરી
પ્રમાણપત્રો, આધાર-પુરાવા સાથે સામેલ રાખીને અરજીપત્રક સંબંધિત જિલ્લાના
સીનિયર કોચ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રંને તા.૧૫ જુલાઇ-૨૦૧૨ સુધીમાં
પહોંચાડવાના રહેશે. અધૂરી વિગતો તથા સમયમર્યાદા પૂર્ણ થયે મળેલ અરજીઓ
ધ્યાષને લેવામાં આવશે નહિ તેમ સ્પોચર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના સચિવશ્રીની
એક યાદીમાં જણાવાયુ છે.
"એ થોડા દિવસોનો જ મહેમાન છે : ચિંતનની પળે- કૃષ્ણકાંત ઉનડકટ" on GUJARATI-ગુજરાતી
સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
--------------------
Check out "એ થોડા દિવસોનો જ મહેમાન છે : ચિંતનની પળે- કૃષ્ણકાંત ઉનડકટ"
on GUJARATI-ગુજરાતી
-priya jain
Blog post added by KRISHNKANT UNADKAT:
એ થોડા દિવસોનો જ મહેમાન છે
ચિંતનની પળે- કૃષ્ણકાંત ઉનડકટ
પરાજય પામનારા, પૂછવું છે, વિજય મળવા છતાં હું કાં રડયો છું?
તમે શોધો તમોને એ જ રી...
Blog post link:
http://gujarati.nu/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A140344&xgs=1&xg_source=msg_share_post
kashyap joshi
શું આને જ જિંદગી કહેવાય છે..?
દિલ પૂછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે..?
જરાક તો નજર નાખ સામે કબર દેખાય છે.
ના વ્યવહાર સચવાય છે, ના તહેવાર સચવાય છે;
દિવાળી હોય ક હોળી બધુ ઓફિસ માં જ ઉજવાય છે.
આ બધુ તો ઠીક હતું પણ હદ તો ત્યાં થાય છે;
લગ્ન
ની મળે કંકોત્રી ત્યાં સીમંતમાં માંડ જવાય છે.
દિલ પૂછે છે મારુ, અરે દોસ્ત તું ક્યાં જાય છે..?
પાંચ આંકડા ના પગાર છે, પણ પોતાના માટે પાંચ મિનિટ પણ ક્યાં વપરાય છે.
પત્ની નો ફૉન ૨ મિનીટ માં કાપીયે પણ કસ્ટમર નો કોલ ક્યાં કપાય છે.
ફોનબુક ભરી છે મીત્રોથી પણ કોઈનાય ઘરે ક્યાં જવાય છે,
હવે તો ઘરના પ્રસંગો પણ હાફ-ડે માં ઉજવાય છે.
દિલ પૂછે છે મારુ, અરે દોસ્ત તું
ક્યાં જાય છે...?
કોઈ ને ખબર નથી આ રસ્તો ક્યાં જાય છે;
થાકેલા છે બધા છતા, લોકો ચાલતા જ જાય છે.
કોઈક ને સામે રૂપિયા તો કોઈક ને ડોલર દેખાય છે,
તમેજ કહો મિત્રો શું આને જ જિંદગી કહેવાય છે..?
દિલ પૂછે છે મારુ, અરેદોસ્ત તું ક્યાં જાય છે?
બદલાતા આ પ્રવાહમા આપણા સંસ્કાર ધોવાય છે,
આવનારી પેઢી પૂછસે સંસ્કૃતી કોને કહેવાય છે..?
ઍક વાર તો દિલને સાંભળો, બાકી મનતો કાયમ
મુંજાય છે.
ચાલો જલ્દી નિર્ણય લૈયે મને હજુ સમય બાકી દેખાય છે.
દિલ પૂછે છે મારુ, અરે દોસ્ત તું ક્યાં જાય છે..?
જરાક તો નજર નાખ , સામે કબર દેખાય છે.
અમારા નુઝ પેપર એ ટુ ઝેડ ગુજરાત નો લેટેસ્ટ એટલે કે ૦૫ - જુન - ૨૦૧૨ નો અંક પ્રસિદ્ધ થઇ ગયો છે.
મજામાં હશો..?
અમારા નુઝ
પેપર એ ટુ ઝેડ ગુજરાત નો લેટેસ્ટ એટલે કે
૦૫ - જુન - ૨૦૧૨ નો અંક પ્રસિદ્ધ થઇ
ગયો છે. જેની
પી. ડી.એફ ફાઈલ આ સાથે એટેચ કરેલ છે. જે ડાઉન લોડ
કરી
જોઈ લેવા વિનતી છે. વધુ માહિતી અમારી વેબ સાઈટ
www.atozgujarat.com ઉપર થી મળી શકશે
આપ
અમારું એ ટુ ઝેડ ગુજરાત વાચો અને દરેક ને વંચાવો આ માટે
આપે
અમારી આ સાથે એટેચ કરેલ પી. ડી.એફ ફાઈલ ને
ડાઉન લોડ
કરી આપ ના મિત્રો - સ્વજનો અને સ્નેહીઓ ને મોકલશો
આપ
ના સૂચનો અને પ્રતિભાવો અમને જરૂર થી જણાવશો
આભાર
આપનો
સહ્દયી
અતુલ ચોટાઈ
તંત્રી - એ ટુ
ઝેડ ગુજરાત (પાક્ષિક) રાજકોટ
==============================================
ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર
///////////////////////////////////////////
ચમત્કારોમાં રસ ના લેશો
Posted: 04 Jun 2012 10:57 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/DhFi3lOW9KY/?utm_source=feedburner&utm_medium=email
યુગઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના ચમત્કારોમાં રસ ના લેશો કેટલાક લોકો
ચમત્કારિક સાધનાઓનું વિધાન જાણવાની અને પ્રગતિ માટે આશીર્વાદ મેળવવાની ઇચ્છા
રાખે છે. એમને હું હંમેશા કહું છું કે માગવાથી નહિ, ૫ણ પાત્રતા કેળવવાથી જ
મળે છે. ચમત્કારિક સાધનાઓનાં વિધાન હું જાણું છું. તે જણાવવામાં ૫ણ કોઈ વાંધો
નથી, ૫રંતુ તે સાધના કરનાર સાધક ફકત [...]
શક્તિદૂત યોજના હેઠળ ચેમ્પિુયન્સલ તૈયાર કરવાની યોજના
સ્પોિર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા રાજયમાં પ્રતિભાશાળી
ખેલાડીઓમાં રહેલી ક્ષમતાને ધ્યાનને લઇને તેમને જરૂરિયાતના ધોરણે રમતગમતની
સંલગ્ન્ સુવિધાઓ પુરી પાડી ચેમ્પિાયન્સઓ તૈયાર કરવાનો ધ્યે્ય છે. આ યોજના
અંતર્ગત રમતવીરોને સહાય આપવા અંગે લાયકાતમાં સ્કુુલ ગેમ્સડ ફેડરેશન ઓફ
ઇન્ડિ યા દ્વારા માન્ય રમતો, કોમનવેલ્થ ગેમ્સે, એશિયન ગેમ્સ તથા આફો
એશિયન ગેમ્સિ અને ઓલમ્પિકસમાં સમાવિષ્ટપ રમતોને માન્યઆ ગણવામાં આવશે.
૧૨ થી ૨૦ વર્ષ સુધીની ઉંમર લક્ષમાં લેવાશે. ખાસ કિસ્સાા તરીકે
સરકારશ્રીની મંજૂરીને આધીન રહેશે. માન્યા ઓલ ઇન્ડિાયા ફેડરેશન દ્વારા
યોજાતી ઓપન વિભાગની જુનિયર/સબ જુનિયર સ્પ ર્ધામાં વિજેતા થનાર ખેલાડીઓને
તેમને સિધ્ધીડની અગ્રતાના ધોરણે આ યોજનામાં સમાવિષ્ટા કરવામાં આવશે. આ
યોજના માટે પસંદગી પામતા ખેલાડીની અગાઉની બે વર્ષની રમતગમતની સિધ્ધિમઓ
ધ્યા/ને લેવાશે. અરજદારે તા.૩૦/૬/૧૨ સુધીમાં ઓન-લાઇન અરજી કરવાની રહેશે.
અરજીપત્રક તથા વિશેષ માહિતી www.sycd.gujarat.gov.in પર મૂકવામાં આવી છે.
ઓનલાઇન અરજીની પ્રિન્ટ જરૂરી પ્રમાણપત્રો સાથે સંબંધિત જિલ્લાેના સિનિયર
કોચ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ની કચેરીને તા. ૧૫/૭/૧૨ સુધીમાં
પહોંચાડવા સચિવશ્રી, સ્પોલર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત,ગાંધીનગર દ્વારા
જણાવાયું છે.
આણંદ ખાતે બાગાયતી ખેતીમાં પાક સંરક્ષણ સેમિનારમાં જોડાવા ઇચ્છુ ક ખેડૂતો જોગ
નાયબ બાગાયત નિયામક, ભુજના જણાવ્યામ અનુસાર ગુજરાત બાગાયત વિકાસ પરિષદ,
આણંદ દ્વારા તા. ૧૪ અને ૧૫ જૂન, ૨૦૧૨નાં 'બાગાયતી ખેતીમાં પાક સંરક્ષણ'
અંગેનો સેમિનાર યોજાશે. આ સેમિનારમાં કચ્છ ના જે ખેડૂતો જોડાવા ઇચ્છુયક
હોય તેમણે ફોર્મ ભરી રૂ.૨૦૦/-મનીઓર્ડર અથવા ડીમાન્ડો ડ્રાફટ ''શ્રી
ગુજરાત બાગાયત વિકાસ પરિષદ, આણંદ''ના નામનો કઢાવી ડો. કે.પી.કિકાણી, ર
પુષ્પબક સોસાયટી, ખેતીવાડી કેમ્પ સ પાછળ, હાડગુડ રોડ, આણંદ-૩૮૮૧૧૦ સરનામે
મોકલી આપવા જણાવાયું છે. રજીસ્ટ્રે શન અને ફોર્મ અંગેની વધુ માહિતી માટે
નાયબ બાગાયત નિયામકની કચેરી, ભુજના ફોન નં.૨૨૨૭૬૩નો સંપર્ક સાધવા
જણાવાયું છે.
સોમવાર, 4 જૂન, 2012
મતદારયાદી ચકાસવા હેલ્પ લાઇન શરૂ કરાઇઃ
કચ્છર જિલ્લા્માં સમાવિષ્ટઃ તમામ વિધાનસભા મત વિભાગોની મતદાર યાદીની ખાસ
સુધારણાનો કાર્યક્રમ ચૂંટણીપંચ તરફથી અપાયો છે. નિયોજીત સ્થનળોએ
તા.૧/૬/૧૨થી મતદાર યાદીના મુસદ્દાની પ્રાથમિક પ્રસિધ્ધિં કરાઇ છે અને
તા.૧૮/૬/૧૨ સુધી આ અંગેના ફોર્મ્સદ સ્વીતકારવામાં આવશે. પરંતુ મતદારો
પોતાનું તથા કુટુંબના સભ્યોદના નામ સાચી રીતે યોગ્ય જગ્યાઅએ મતદાર
યાદીમાં નોંધાયેલ છે કે કેમ? તેની ચકાસણી કરી શકે તે માટે કચ્છ૧ જિલ્લા
માટે હેલ્પ લાઇન શરૂ કરાઇ છે. આ હેલ્પકલાઇનના નં.૦૨૮૩૨-૨૫૭૬૦૩ છે.
આ હેલ્પેલાઇન ઉપર ફોન કરવાથી મતદાર પોતાનું નામ, ઉંમર, જાતિ, અટક,
ઓળખકાર્ડની વિગતો તથા મતદાન મથકના સ્થરળની જાણકારી મેળવી શકે છે તેમજ
મતદાર યાદીના કયા ભાગ નંબર, કયા અનુક્રમ નંબર ઉપર પોતાનું તથા કુટુંબના
સભ્યોીના નામ નોંધાયેલ છે તેની તમામ જાણકારી મેળવી શકે છે.
જિલ્લાે ચૂંટણી અધિકારીના જણાવ્યા અનુસાર મતદાર યાદીના આ મુસદ્દામાં જો
નામ દાખલ થયેલ ન હોય તો અથવા નામ વગેરેમાં ક્ષતિ જણાય તો તેમાં સુધારો
કરવા માટે અથવા નામ કમી કરવા માટે ફોર્મ ભરવા માટે કયા સ્થલળે જવાનું છે
તેની પણ જાણકારી હેલ્પ લાઇનથી ઉપલબ્ધ થઇ શકે છે. જેથી ચૂંટણી વખતે મતદાર
યાદીમાં નામ ન હોવાની કે નામ વગેરેમાં ભુલો હોવાની ફરિયાદને અવકાશ ન રહે.
આ હેલ્પ લાઇનનો વધુમાં વધુ લાભ લેવા જિલ્લાત ચૂંટણી તંત્ર દ્વારા
નાગરિકોને અનુરોધ કરાયો છે. આ ઉપરાંત નાગરિકો મતદાર યાદીમાં નામ નોંધાવા,
કમી કરવા કે સુધારો કરવા માટે પણ ચૂંટણીપંચની વેબસાઇટ
www.ceogujarat.nic.in પર ઓનલાઇન અરજી કરી શકે તે માટેની સુવિધા ઉપલબ્ધઇ
છે. આ સુવિધાનો પણ લાભ લેવા અનુરોધ કરાયો છે.
કુંકાવાવ તાલુકાના કોલડા ગામે તાલુકાના સરપંચશ્રીઓને કૃષિ અને સહકાર મંત્રીશ્રી દિલીપભાઈ સંઘાણીએ સન્માાનિત કર્યા
કુંકાવાવ તાલુકાના કોલડા ગામે તા.૩-૬-૨૦૧૨ના રોજ સોરઠીયા પરિવારના
સ્વવ.કુંવરબાની ચર્તુથ પુણ્યતિથિ નિમિત્તે કૃષિ અને સહકાર મંત્રીશ્રી
દિલીપભાઈ સંઘાણીના અધ્યક્ષસ્થાનને તાલુકાના સરપંચોને સન્માવનિત કરવાનો
તેમજ રાત્રીના લોકડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો.
પંચાયતી રાજને સુદ્રઢ કરવાનું સુકાન સંભાળી રહેલા તાલુકાના સરપંચોને
સંબોધતા કુષિ અને સહકાર મંત્રીશ્રી દિલીપભાઈ સંઘાણીએ ગામના સર્વાંગી
વિકાસને પ્રાધાન્યા આપવા રાજય સરકારે તાલુકા કક્ષાએ એટીવીટી કેન્દ્રો શરૂ
કર્યાનું જણાવ્યુન હતું. ગામડાના વિકાસ માટે ખૂટતી માળખાકિય સુવિધાઓ પુરી
પાડવા તાલુકા કક્ષાએ એટીવીટી કેન્દ્રો ખાતે નિર્ણય કરવાનો હોય જે તે
ગામોની પ્રાથમિક જરૂરિયાતોને અગ્રતા આપવામાં આવશે. આથી ગામના સર્વાંગી
વિકાસ માટે આવશ્યક માળખાકિય સુવિધા વધારવા મંત્રીશ્રી સંઘાણીએ સરપંચશ્રીઓ
અને ગામલોકોને અનુરોધ કર્યો હતો.
કોલડા જેવા નાના ગામમાં અમદાવાદ-સુરત તેમજ તાલુકામાંથી મોટી સંખ્યાએમાં
ઉપસ્થિમત લોકોની હાજરી સોરઠીયા પરિવારના મોભી હરિબાપા પ્રત્યેની લાગણી
દર્શાવે છે તેમ જણાવી મંત્રીશ્રી સંઘાણીએ આદિ-અનાદિ કાળથી ધર્મ અને
અધર્મ, શ્રધ્ધાય અને અંધશ્રધ્ધા વિશેના ઉદાહરણો આપીને ધર્મ અને યાત્રા
બાબતે વિસ્તૃ ત માહિતી આપી હતી. બીજા ધર્મ પ્રત્યે નકારાત્માક વિચારો
ત્યિજીને સર્વધર્મ પ્રત્યે સમભાવ રાખી, આત્માના અવાજને અનુસરી કરવામાં
આવતા કાર્યોને મંત્રીશ્રીએ સાચો ધર્મ ગણાવ્યો્ હતો.
કૃષિ અને પશુપાલન મંત્રીશ્રી દિલીપભાઈ સંઘાણી અને રાજયસભાના સાંસદશ્રી
રૂપાલાને અમરેલી જિલ્લાાના શ્વેતક્રાંતિના પ્રણેતા ગણાવી અમર ડેરીના
ડીરેકટર ભાવનાબેન ગોંડલિયાએ અમર ડેરી મારફત પશુપાલન પ્રવૃત્તિને વેગ આપવા
કરવામાં આવતી કામગીરીની વિસ્તૃરત માહિતી આપી હતી. કૃષિ અને પશુપાલન
ક્ષેત્રે અમરેલી જિલ્લાેનો વિકાસ કરવા રાજય સરકારે અનેકવિધ સુવિધા પુરી
પાડયાનું જણાવી ભાવનાબેન ગોંડલીયાએ જિલ્લા માં અગાઉ ૧૦ કે ૧૨ રૂપિયે લીટર
દૂધ વેંચતા પશુપાલકોને આજે અમર ડેરી દ્વારા ૪૪ રૂપિયા મળતાં થયાનું
ઉમેર્યુ હતું.
આ પ્રસંગે પૂર્વ જિલ્લા પંચાયત સદસ્યકશ્રી કાંતિભાઈ સોરઠીયાએ કોલડા
ગામના ગૌચર વિકાસ માટે કૃષિ અને પશુપાલન વિભાગ દ્વારા રૂ.૧૪.૫૦ લાખની
ફાળવણી કર્યાની જાહેરાત કરતાં ગામલોકોએ તાલીઓના ગડાગડાટથી વધાવી લીધી
હતી.
કાર્યક્રમમાં કૃષિ અને સહકાર મંત્રીશ્રી દિલીપભાઈ સંઘાણીએ ઉપસ્થિણત
સરપંચશ્રીઓ પૈકી ૩૦ વર્ષ બિનહરીફ ચૂંટાયેલ કોલડાના પૂર્વ સરપંચશ્રી
વલ્લીભભાઈ સોરઠીયા, નારણભાઈ વસાણી (જંગર), ભરતભાઈ વેગડ (લુણીધાર),
મનસુખભાઈ સોરઠીયા (નાની કુંકાવાવ), કનુભાઈ ગજેરા (લાખાપાદર), કિશોરભાઈ
લુણાગરીયા (ભાયાવદર), જગદીશભાઈ ડાભી(માલવણ), ભદ્રેશભાઈ ગજેરા(સનાળી)ને
શાલ ઓઢાડી સન્માડનિત કર્યા હતાં.
રાત્રીના લોકડાયરામાં હાસ્યં કલાકાર ધીરૂભાઈ સરવૈયા અને પૂનમબેન
ગોંડલીયાએ ગ્રામજનોને હાસ્યારસ અને લોક સંસ્કૃોત્તિના ભાતીગળ લોકગીતોની
રસલ્હા ણ કરાવી હતી.
આ પ્રસંગે સરપંચ કૈલાશબેન સોરઠીયા, જિલ્લાર અને તાલુકાના અગ્રણીઓ
સર્વશ્રી બાવાલાલ મોવલીયા, ભરતભાઈ સોરઠીયા, શૈલેષભાઈ પરમાર, વશરામભાઈ
વઘાસીયા, બાબુભાઈ ચોવટીયા, રમેશભાઈ સોરઠીયા, ભીખાભાઈ સોરઠીયા,
મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, તલાટી-મંત્રીશ્રી સહિત બહોળી
સંખ્યા,માં ગ્રામજનો ઉપસ્થિ ત રહ્યા હતા.
વડિયા ખાતે પંડિત દિન દયાળ ગ્રાહક ભંડાર શરૂ કરવા અરજીઓ મંગાવાઈ
ગ્રાહક ભંડાર ખોલવાનો છે. આ માટે વડીયા ગામના વિવિધ કાર્યકારી સહકારી
મંડળી, પછાતવર્ગની સહકારી મંડળી, આઝાદીના લડવૈયાઓની સહકારી મંડળી, માજી
સૈનિકોની મંડળી, મહિલા સહકારી મંડળી, ઇત્તર સહકારી મંડળીને અગ્રતા
આપવામાં આવનાર હોય સ્થા નિક કેટેગરીની મંડળીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં
આવે છે.
નિયત અરજી ફોર્મ માટે રૂ.પ/- (પાંચ)નું ચલણ ભરીને મામલતદાર કચેરી ખાતે
અસલ ચલણ રજૂ કર્યેથી કચેરીના કામકાજના કલાકો દરમ્યાીન મેળવી
તા.૧૫/૦૬/૨૦૧૨ સુધીમાં મામલતદાર કચેરી- વડિયાને પહોંચતી કરવાની રહેશે.
પંડિત દિન દયાળ ગ્રાહક ભંડારની જાહેરાત અનુસંધાને મળેલ અરજી જ અધિકૃત
ગણાશે. જો છેવટનો નિર્ણય પંડિત દિન દયાળ ગ્રાહક ભંડાર ન ખોલવા માટેનો
લેવાય તો આવેલ અરજીઓ રદ કરવામાં આવશે તેમ મામલતદારશ્રી-વડિયાની યાદીમાં
જણાવેલ છે.
મતદારયાદી સંક્ષિપ્તગ સુધારણા યાદી કાર્યક્રમ-૨૦૧૨ જિલ્લાા તથા તાલુકા મથકોએ શરૂ કરવામાં આવેલ મતદાર સુવિધા કેન્દ્રં મતદાર ઓળખકાર્ડને લગતી તમામ કામગીરી મતદાર સુવિધા કેન્દ્રમમાં થશે સંપૂર્ણ ક્ષતિરહિત મતદારયાદી બનાવવા સહકાર આપવા કલેક્ટરશ્રી ડી.એ. સત્યા નો
તા.૪થી જુન-૨૦૧૨થી અમરેલી જિલ્લા માં જિલ્લાતકક્ષાએ તથા તમામ
તાલુકાકક્ષાએ મામલતદાર કચેરી ખાતે મતદાર સુવિધા કેન્દ્રો શરૂ કરવામાં
આવ્યાદ છે. મતદાર યાદીમાં નામ નોંધાવવા, નામ કમી કરાવવા, જરૂરી
સુધારાવધારા કરાવવા તથા મતદાર ઓળખકાર્ડને લગતી તમામ કામગીરી મતદાર સુવિધા
કેન્દ્રો પર કરવામાં આવે છે.
મતદારયાદીમાં નવું નામ ઉમેરવા માટે ફોર્મ નં.૬, મતદાર યાદીમાંથી નામ કમી
કરાવવા માટે ફોર્મ નં.૭ અને મતદાર યાદીમાં સુધારા-વધારા કરવા માટે ફોર્મ
નં.૮ અને એક જ વિધાનસભાના એક ભાગમાંથી અન્યફ ભાગમાં નામ તબદીલ કરાવવા
માટે ફોર્મ નં.૮ (ક) ભરવાનું રહે છે. મતદારયાદી અંગેના જરૂરી ફોર્મ
મામલતદાર કચેરી ખાતેથી વિનામૂલ્યે્ મળશે. મતદાર સુવિધા કેન્દ્રો ખાતે
જરૂરી આધાર-પુરાવા સાથે રજૂ કરવામાં આવેલા ફોર્મ સ્વીનકારવામાં આવશે.
આ ઉપરાંત મતદારયાદીમાં નામ નોંધાયેલ હોય પરંતુ એક પણ વખત ઓળખકાર્ડ મળેલ ન
હોય, ફોટો ઓળખકાર્ડ ખોવાઇ ગયુ હોય અથવા ફાટી ગયુ હોય કે ભૂલવાળુ હોય તો
નિયત ફી ભરી ડુપ્લી,કેટ ઓળખકાર્ડ આપવાની કામગીરી પણ મતદાર સુવિધા
કેન્દ્રો પર થનાર હોય જિલ્લા ના નાગરિકો/મતદારોને સુવિધા કેન્દ્રો નો લાભ
લેવા અને જિલ્લાોની મતદાર યાદી સંપૂર્ણ ક્ષતિરહિત બનાવવા સહકાર આપવા
કલેક્ટર-વ-જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડી.એ. સત્યાંએ અનુરોધ કર્યો છે.
તા.૧૦-૦૬-૨૦૧૨ સુધીમાં અમરેલી જિલ્લાા કક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટેના પ્રશ્નો મોકલી આપવા
કાર્યક્રમ દર મહિને યોજાય છે. ચાલુ મહિને તા.૨૮.૦૬.૨૦૧૨ને ગુરૂવારના રોજ
સવારે ૧૧-૦૦ કલાકે ફરિયાદ નિવારણ કાર્યક્રમ કલેકટર કચેરીના વિડીયો
કોન્ફલરન્સઅ રૂમ ખાતે યોજાનાર છે. જેમાં અરજદારની રૂબરૂમાં લોકપ્રશ્નો કે
ફરિયાદના નિકાલની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આથી જિલ્લારમાં આવેલ સરકારી કચેરીઓમાં વારંવાર રજૂઆતો કરવા છતાં નિકાલ ન
આવતો હોય તેવી પડતર માંગણી/પ્રશ્નો કે ફરિયાદ અંગેની અરજીઓ આધાર પુરાવા
સાથે કલેકટર કચેરીની રજીસ્ટ્રી શાખાને તા.૧૦.૦૬.૨૦૧૨ સુધીમાં મોકલી આપવા
જાહેર જનતાને જણાવવામાં આવે છે. અરજદારે એક અરજીમાં એક જ પ્રશ્ન રજૂ
કરવાનો રહેશે. જાહેર રજાના દિવસો સિવાય રૂબરૂ અથવા પોસ્ટન મારફત અરજી
મોકલી શકાશે. અરજીમાં અરજદારે ફોન અથવા મોબાઈલ નંબર અચૂક લખવા પણ અનુરોધ
કરવામાં આવે છે. જિલ્લા્ કક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પ્રશ્ન લેવા
પાત્ર હશે તો જ કાર્યક્રમમાં હાજર રહેવા અરજદારને પોસ્ટાથી જાણ કરવામાં
આવશે. તેમ કલેકટરશ્રી-અમરેલીની યાદીમાં જણાવાયુ
તા.૧૦/૦૬/૨૦૧૨ સુધીમાં અરજીઓ મોકલવી તા. ૨૭/૦૬/૨૦૧૨ના રોજ યોજાનાર બગસરા તાલુકાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ
તાલુકા કક્ષાના પ્રશ્નોનો નિકાલ/ઉકેલ માટે લોકોએ તેમની ફરિયાદ રજૂ કરવા
ઉચ્ચિ કક્ષા સુધી જવું ન પડે તે માટે તાલુકાકક્ષાએ સ્વાિગત ઓનલાઇન
કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુંર છે. જે અંતર્ગત જુન-૨૦૧૨ માસની
તા.૨૭/૦૬/૨૦૧૨ના રોજ યોજાનાર કાર્યક્રમ માટે તાલુકા કક્ષાના પ્રશ્નો
ફરિયાદો તા.૧૦/૦૬/૨૦૧૨ સુધીમાં તાલુકામથકે મામલતદારશ્રી અને એક્ઝીક્યુટીવ
મેજીસ્ટ્રે ટની કચેરી-બગસરા ખાતે પહોંચતા કરવા સંબંધકર્તા લોકોને
જણાવવામાં આવે છે. અરજીમાં મોટા અક્ષરે "તાલુકા સ્વાાગત ફરિયાદ નિવારણ
કાર્યક્રમ" લખવાનું રહેશે. આ કાર્યક્રમમાં કોઇપણ અરજદારે અરજી કરતાં
પહેલા ગ્રામ કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી, ગ્રામ
સેવકને પ્રથમ અરજી કરેલી હોવી જોઇએ અને તે અનિર્ણિત હોય, તાલુકા કક્ષાનો
પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ લેખિત રજૂઆત કરેલી
હોવી જોઇએ અને તે અનિર્ણિત હોય, આ કાર્યક્રમમાં રજૂ થતાં પ્રશ્નો ગ્રામ
અને તાલુકા કક્ષાએ જ નિર્ણય લઇ શકાય તેવા જ હોવા જોઇએ.આ કાર્યક્રમમાં
અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર પુરાવા સાથે રજૂઆત કરી શકશે. આ
કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજૂઆત કરી શકશે. સામૂહિક રજૂઆતો થઇ
શકશે નહિ. કોઇપણ કોર્ટમાં નિર્ણયાધીન પ્રશ્નો રજૂ થઇ શકશે નહિ અને
કર્મચારી વિષયક પ્રશ્નો રજૂ થઇ શકશે નહિ,જેની સંબંધિતોએ નોંધ લેવી તેમ
મામલતદારશ્રી,બગસરાની યાદીમાં જણાવાયું છે.

































