અનુયાયીઓ

શુક્રવાર, 8 જૂન, 2012

ગોધરા કાંડના અસરગ્રસ્તોેએ સહાયની રકમ લઇ જવીઃ

સૂરતઃ ગુરુવારઃ- ગોધરાકાંડ બાદ ફાટી નિકળેલા કોમી તોફાનોને કારણે અસર
પામેલા અસરગ્રસ્તોનને સહાય ચુકવણી કરવામાં આવી છે. ઈજા સહાય માટે ૧૩ અને
મકાન સહાય માટે ૧૪ અસરગ્રસ્તોનને સહાયની રકમ તેમના સરનામે મોકલવામાં આવતા
તેઓ મળી આવ્યાે ન હતા. આ વ્યેક્તિ્ઓએ અથવા તેમના વારસદારોએ તેમની ઓળખના
પુરાવા સહિત તાત્કાેલિક '' મામલતદાર સીટી તાલુકાની કચેરી, અઠવાલાઈન્સ ''
ખાતે રૂબરૂ સંપર્ક સાધવા જણાવાયું છે.

ટિપ્પણીઓ નથી: