અનુયાયીઓ

ગુરુવાર, 7 જૂન, 2012

Fwd: ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

ઋષિ ચિંતનના સાંનિધ્યમાં

///////////////////////////////////////////
૫રિવર્તન થઈને જ રહેશે - ૫શ્ચાતા૫થી બચો

Posted: 06 Jun 2012 09:09 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/4tGJ8uXR3kk/?utm_source=feedburner&utm_medium=email

યુગઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના ૫રિવર્તન થઈને જ રહેશે ૫શ્ચાતા૫થી બચો
ભારતના સ્વતંત્રતા આંદોલનમાં કેટલી જનશક્તિ તથા ધનશક્તિ ખર્ચાઈ હતી તે બધા
જાણે છે. તે ફકત ભારત અને તેના રાજનૈતિક ક્ષેત્ર સુધી જ સીમિત હતી. આ૫ણા
અભિયાનનું કાર્યક્ષેત્ર સમગ્ર વિશ્વ છે અને ૫રિવર્તન ફકત રાજનીતિમાં નહિ,
૫રંતુ વ્યક્તિ તથા સમાજના દરેક ક્ષેત્રમાં ક્રાંતિકારી ૫રિવર્તન [...]

///////////////////////////////////////////
શ્રીમદ્દ ભાગવત્ સપ્તાહ જ્ઞાન યજ્ઞ - ૧

Posted: 05 Jun 2012 09:00 PM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/xrj4lTb9cW8/?utm_source=feedburner&utm_medium=email

કરસાળા પરિવાર દ્વારા આયોજીત શ્રીમદ્દ ભાગવત્ સપ્તાહ જ્ઞાન યજ્ઞ
કથાકાર :ગાયત્રી પરિવારના પ્રજ્ઞાપુત્રી : રસ્મિકાબેન પટેલ, ડભોઈવાળા તા.૧૨ થી
૧૮ એપ્રિલ-૨૦૧૨ સુધી સ્થળ : ગાયત્રી શક્તિપીઠ -જેતપુર Filed under:
પં.શ્રીરામ શર્મા આચાર્ય

ટિપ્પણીઓ નથી: