ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સુધારણા કાર્યક્રમ જાહેર થયો
રાજકોટ
ભારતના ચૂંટણી પંચના આદેશ અનુસાર તા.૧/૧/૧૨ની લાયકાતની તારીખનાં
સંદર્ભમાં મતદાર યાદીનો ખાસ સુધારણા કાર્યક્રમ તા.૧/૬/૨૦૧૨થી શરૂ થયેલ
છે. તા.૧૮.૬.૨૦૧૨ સુધી મતદાર યાદીમાં નામ નોંધણી માટે તથા નામમાં
સુધારા-વધારા કરવા અગર તો નામ કમી કરાવવા માટેનાં હકક-દાવા અને વાંધા રજુ
કરવા માટે કાર્યક્રમ નકકી કરાયેલ છે. જે મુજબ મતદાર યાદીની ખાસ સુધારણા
હાથ ધરવામાં આવશે, તેમ રાજકોટ કલેકટર કચેરીની ચૂંટણી શાખા દ્વારા
જણાવાયું છે.
મતદાર યાદી અંગેના હકક-દાવા અને વાંધા અરજીઓ રજુ કરવાનો સમયગાળો
તા.૧૮/૬/૧૨ સુધી મુકર્રર કરાયો છે. તા.૧૮/૬/૧૨ સુધી મતદાર યાદીના સબંધિત
ભાગ/સેકશનનું સ્થા્નિક સંસ્થાાઓ નિવાસી કલ્યાુણ સંઘોની મીટીંગમાં વાંચન
થશે તા.૧૦/૬/૨૦૧૨ અને તા.૧૭/૬/૨૦૧૨ના રોજ ખાસ ઝુંબેશ યોજી નિયોજીત
સ્થોળોએ અરજીઓ સ્વીતકારાશે. હકક-દાવાઓના નિકાલ માટે તા.૭/૭/૧૨નો દિવસ
મુકર્રર કરાયો છે. ડેટા બેઇઝ/કંટ્રોલ ટેબલ અદ્યતન કરવા ફોટોગ્રાફ સંકલિત
કરવા તથા પૂરવણી યાદી તૈયાર કરી છાપકામ કરવા માટે તા.૨૭/૭/૨૦૧૨ મુકર્રર
કરાયેલ છે. જયારે મતદાર યાદીની આખરી પ્રસિધ્ધિે તા.૩૧/૭/૧૨ના રોજ થશે.
''વિશ્વં પર્યાવરણ દિન''ની ઉજવણી નિમિત્તે સાઇકલ રેલી યોજાશે.
રાજકોટ
આવતી કાલે તા.પાંચમી જુને વિશ્વરભરમાં યોજાતા ''વિશ્વવ પર્યાવરણ દિન''
નિમિત્તેા સાઇકલ રેલી યોજાશે.
ગુજરાત ઇકોલોજી કમિશન અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સહયોગથી
પર્યાવરણ પ્રત્યેર લોકજાગૃતિ લાવવાના આશયથી યોજાનારી આ સાઇકલ રેલી
રાજકોટના રીંગ રોડ પર આવેલી ગુજરાત પ્રદૂષણ બોર્ડની કચેરી ખાતેથી શરૂ થઇ
રીંગ રોડ ફરતે એક રાઉન્ડં લગાવશે, જેમાં અંદાજે ૩૫૦ સ્પીર્ધકો ભાગ લેશે.
જિલ્લા કલેકટર ડો. રાજેન્દ્રફકુમાર, મ્યુ નિસિપલ કમિશ્નેર શ્રી અજય
ભાદુ, ડીસ્ટ્રી કટ ફોરેસ્ટઓ ઓફિસર શ્રી બી.એફ.સિંધી વગેરે આ રેલીમાં
જોડાશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો