''વિશ્વગ પર્યાવરણ દિન''ની ઉજવણી નિમિત્તે યોજાયેલી ચિત્રસ્પશર્ધા
રાજકોટ
''વિશ્વગ પર્યાવરણ દિન'' નિમિત્તે રાજકોટના ચેમ્બસર ઓફ કોમર્સના હોલ
ખાતે ચિત્રસ્પ,ર્ધા યોજાઇ હતી.
ગુજરાત ઇકોલોજી કમિશન અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સહયોગથી
રાજયભરની આઠ મહાનગરપાલિકા અને વાપી તથા અંકલેશ્વઅરના ઔદ્યોગિક વિસ્તા
રમાં યોજાયેલ રાજયસ્તહરની ચિત્રસ્પરર્ધા અંતર્ગત રાજકોટ ખાતે તા. ૩ જુન
રવિવારે સવારે ૮.૦૦ વાગે ચેમ્બરર ઓફ કોમર્સના હોલમાં આ ચિત્રસ્પપર્ધા
યોજાઇ હતી. ૧૮ વર્ષથી ઉપરની અને ૧૮ વર્ષથી નીચેની વયજૂથના સ્પ૦ર્ધકો માટે
યોજાયેલી આ સ્પ્ર્ધામાં કૂલ ૬૯ સ્પધર્ધકોએ ભાગ લીધો હતો. પર્યાવરણ વિકાસ
કેન્દ્ર ના શ્રી તુષારભાઇ પંચોલી, શ્રી કમલેશભાઇ દવે, શ્રી કે.બી.જોષી,
ગુજરાત ઇકોલોજી કમિશનના સુશ્રી અવનિબેન ઋષિ વગેરેએ આ ચિત્રસ્પભર્ધના
આયોજન માટે જહેમત ઉઠાવી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો