સૂરતઃ
આર્મી રીક્રુટીંગ કાર્યાલય દ્વારા તા. ૧૫.૬.૨૦૧૨ના રોજ અમદાવાદના રાવલે
સ્ટેયડિયમ, કેંટોનમેન્ટન, સોલ્જહર નર્સીંગ આસિસ્ટરન્ટ્ માટે ભરતીમેળાનું
આયોજન કરવામાં આવ્યુંગ છે. સોલ્જેર નર્સીંગ આસીસટન્ટી માટે ધોરણ-૧૨
સાયન્સા પ્રવાહમાં ફિઝીક્સઆ, કેમેસ્ટ્રી , બાયોલોજી, અંગ્રેજી પ્રત્યેટક
વિષયમાં ૪૦ ગુણ અને કુલ ૫૦ ટકા હોવા જરૂરી છે. જે ઉમેદવારની ઉંમર ભરતીના
દિવસે ૧૭.૫ થી ૨૩ વર્ષ, ઊંચાઈ ૧૬૭ સે.મી. હશે તેઓ આ ભરતીમેળામાં ભાગ લઇ
શકશે. સ્નાફતક ઉમેદવારો(બી.એસ.સી વીથ બોટની, ઝુલોજી, બાયો સાયન્સભ) માટે
માત્ર પાસીંગ ગુણ જરૂરી છે. ૧૬૦૦ મીટર દોડ ૬ મીટર ૧૦ સેકન્ડ માં પુરી
કરવાની હોવાથી તેની પ્રેક્ટીાસ કરીને જવાની સલાહ રોજગાર કચેરી દ્વારા
આપવામાં આવી છે. આ અંગે વધુ માહિતી અને પ્રિ. રીક્રુટમેન્ટે એસેસમેન્ટહ
માટે મદદનીશ નિયામક( રોજગાર)ની કચેરી, સી- ૫, બહુમાળી ભવન, નાનપુરાનો
સંપર્ક કરવા જણાવાયું છે. રોજગાર કચેરીમાં નામનોંધણી કરાવેલી ના હોય તો
પણ ભરતી રેલીમાં ભાગ લઇ શકે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો