અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના નિરાધાર માજી સૈનિકો અને દિવગંત માજી
સૈનિકોની ધર્મપત્નીઓ માટે રાજકોટ અને વડોદરા ખાતે આશ્રય સ્થાન બનાવવાની
યોજના સરકારશ્રી દ્વારા વિચારણા હેઠળ છે. આથી જે માજી સૈનિકો/દિવગંત માજી
સૈનિકોની ધર્મપત્નીઓને તેમની દેખભાળ માટે પુત્ર ન હોય તેઓએ તુરંત રૂબરૂ
સંપર્ક કરવા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી, અમદાવાદની
અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો