'વિશ્વ પર્યાવરણ દિન' નિમિત્તે સૂરત મહાનગર પાલિકા વિવિધ કાર્યક્રમો ઉજવાશેઃ
સૂરતઃ
સૂરત મહાનગરપાલિકા દ્વારા 'વિશ્વ પર્યાવરણ દિન' આવતીકાલે તા. ૫મીના રોજ
પંચાયત મંત્રીશ્રી નરોત્તમભાઈ પટેલ અને કુટીર ઉદ્યોગ રાજ્યામંત્રી શ્રી
રણજીતભાઈ ગીલીટલાવાની ઉપસ્થિ૫તિમાં મેયર શ્રી રાજેન્દ્રઈ દેસાઈના હસ્તે
વિવિધ પ્રકલ્પોરનું ખાતમુહૂર્ત/ લોકાર્પણ કરવામાં આવશે.
સાવરે ૧૦:૦૦ વાગ્યેો નુતન રો-હાઉસ સામે, પાલનપુર-પાલ રોડ ખાતે એકતાનગર
વસાહતને રીડેવલોપમેન્ટ૦ અંતર્ગત જેએનએનયુઆરએમ પ્રોજેક્ટી અન્વાયે મલ્ટીા
એક્ટીપવીટી સેન્ટ રનું ખાતમુહૂત, સવારે ૧૦:૧૫ વાગ્યેએ ગોપીના સોસાયટી,
પાલ ખાતે ગાર્ડનનું, ૧૦:૩૦ વાગ્યેન વૃક્ષારોપણ, ૧૧:૧૫ વાગ્યે પાંડેસરા
હાઉસિંગ બોર્ડ, પોલીસ કોલોની પાસે, શાંતિકુન્જલનું, ૧૧:૪૫ વાગ્યેસ
ગોડાદરા રેલવે ફાટક નજીક શાંતિકુંજનું લોકાર્પણ તથા ૧૨:૩૦ વાગ્યેય
છાપરીયા શેરી,ગલેમંડી રોડ ખાતે શાંતિકુંજ અને વાંચનાલયનું લોકાર્પણ
કરવામાં આવશે. આ ઉપરાંત ટીઆઇએફએસી સેમિનાર હોલ, સાર્વજનિક કોલેજ ઓફ
એન્જિખ. એન્ડર ટોક્નોેલોજી, અઠવાલાઇન્સ ખાતે સાંજે ૪:૦૦ વાગ્યેત ચિત્ર
સ્પાર્ધા, સાંજે ૫:૦૦ વાગ્યેન વેશભૂષા સ્પડર્ધા અને સાંજે ૭:૦૦ વાગ્યેં
ઈનામ વિતરણ કરવામાં આવશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો