અનુયાયીઓ

મંગળવાર, 3 જુલાઈ, 2012

ખ – ૪ થી ગાંઘીનગર રેલ્વે સ્ટે શન સુઘીનો રસ્તોક કલેકટરશ્રીએ પ્રતિબંઘિત જાહેર કર્યો

મહાત્મા મંદિરના ફેજ-૨ના બાંઘકામ વિસ્તા રમાં હયાત ખ – ૪ થી ગાંઘીનગર
રેલ્વે સ્ટેકશન સુઘીનો રસ્તોર બાંઘકામ વિસ્તાંરમાં આવતો હોઇ, આ રસ્તો હાલ
બંઘ કરવાનો હુકમ જિલ્લાલ કલેકરટ શ્રીએ કર્યો છે.
જે હુકમ અન્વયે આ માર્ગ પર જતા વાહન ચાલકો હવે પછી ખ-રોડથી બીજનિગમ થઇને
સીવીલ સપ્લાવય ગોડાઉનની ઓફિસ થઇને રેલ્વેને સમાંતર થઇ ગાંઘીનગર રેલ્વે
સ્ટેથશન જઇ શકશે. તેમજ હાલમાં હયાત ખ-રોડ ઉપરથી – મહાત્મા મંદિર
પાસેથી-રેલ્વે સ્ટેસશન ઉપર જતા રસ્તા ના ઉપયોગ જાહેર હિતમાં પ્રતિબંઘિત
કરવો જરૂરી હોય જિલ્લા્ કલેકટર અને જિલ્લા્ મેજીસ્રેય ટ શ્રી પી.
સ્વોરૂપે તેમને ગુજરાત પોલીસ અઘિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩ (૧) (ખ)થી મળેલ
સત્તાની રૂએ ઉપરોકત માર્ગના ઉપયોગ પર પ્રતિબંઘ મુક્યો છે. આ હુકમ બીજો
હુકમ ન થાય ત્યાં સુઘી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત શિક્ષાને
પાત્ર ઠરશે.

ટિપ્પણીઓ નથી: