અમરેલી
રાજુલાના બાલાપર ગામે રાજુલા પોલિસ ટીમને એક નવજાત બાળકી મળી આવતા,
રાજુલા પોલિસ ઇન્પેાના ક્ટરશ્રી વોરાએ જિલ્લાત સમાજ સુરક્ષા અધિકારીશ્રી
ત્રિવેદીને જાણ કરી હતી. શ્રી ત્રિવેદીના માર્ગદર્શન મુજબ જિલ્લાલ બાળ
સુરક્ષા એકમ-અમરેલી દ્વારા બિનવારસી બાળાને શ્રી મહિલા વિકાસ મંડળ-અમરેલી
ખાતે તાત્કાલલિક પ્રવેશ અપાવવામાં આવ્યોઅ હતો. અમરેલી ખાતે શિશુગૃહની
સુવિધા ન હોવાથી જિલ્લાલ બાળ સુરક્ષા એકમ અને મહિલા વિકાસ મંડળના સ્ટાઆફ
સભ્યોો સર્વ શ્રી સજંયભાઇ સોલંકી, ભાવેશભાઇ ભાડ, અરૂણાબેન ભટ્ટ અને
મનિષાબેન પંડ્યા દ્વારા બિનવારસી નવજાત બાળાને રાજકોટ સ્થિ ત શ્રી
કાઠિયાવાડ બાલાશ્રમ શિશુગૃહ ખાતે રૂબરૂ જઇ પ્રવેશ અપાવી તેના
પુનઃસ્થાવપનની કામગીરી કરવામાં આવેલ છે, તેમ જિલ્લાર બાળ સુરક્ષા એકમના
અધિકારી શ્રી પી.બી. ભટ્ટની એક યાદીમાં જણાવાયુ છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો