અનુયાયીઓ

શુક્રવાર, 24 મે, 2013

કેરવાડાના ખેડૂત મલેક રશીદ હુસેનનું જલબેરાની ખેતી ક્ષેત્રે સાહસ

ભરૂચઃ- આમોદ તાલુકાના કેરવાડા ગામના ખેડૂતોના પુરૂષાર્થ ધ્વા રા ખેતીમાં કરવટ બદલી છે. આજે નવીનત્તમ પધ્ધનતી અપનાવી સ્વ નિર્ભર થયા છે. એવા પ્રગતિશીલ ખેડૂત શ્રી મલેક રશીદહુશેન જાકુમીયાની  ફળદાયી વાત છે. આ પહેલા બાપદાદઓની પરંપરાગત ચાલતી આવતી ચીલાચાલુ ખેતી કરતાં હતાં. આવકમાં પણ કઇ મળતું ન હતું. તેઓએ પોતે મનોમન વિચાર કર્યો કે જો ખેતીમાં મહત્તમ લાભ લેવો હોય તો ડ્રીપ ઇરીગેશન પધ્ધતતિ અપનાવવી. તેમને મક્કમતાથી રાજ્ય્ સરકારની સહાયથી બે એક્કર જમીનમાં ગ્રીન હાઉસ ઉભું ર્ક્યું  છે. જેમાં જલબેરા ફુલની ખેતી કરવાનો નિヘય ર્ક્યોંિ છે. પાણી મોળું હોવાથી રૂા.૪.૩૦ લાખના ખર્ચે આર.ઓ. પ્લાનન્ટ  ઊભો ર્ક્યોછ છે જે જલબેરા રોપાઓને પાણી આપી શકાય. સંપૂર્ણ ડ્રીપઇરીગેશન પધ્ધરતિ અપનાવી છે. સારી એવી આવક મળી રહેશે તેવી ધારણા છે.
કેરવાડાના ખેડૂતશ્રી મલેક રશીદહુશેન જાકુમીયાએ એક મુલાકાતમાં જણાવ્યું  હતું કે, રાજ્યડ સરકારના બાગાયત ખાતામાંથી માર્ગદર્શન મળવાથી આજે મારી બે એકર જમીનમાં ગ્રીન હાઉસ ઉભું ર્ક્યુંા છે. જેમાં જલબેરા રોપાઓનું વાવેતર કરી જેમાંથી જલબેરા ફુલોનું ઉત્પાસદન થશે તે પેકેટ કરીને દિલ્હીજ, હરિયાણા અને મુંબઇના માર્કેટમાં ૫૦૦-૫૦૦ ના બોક્સપમાં મોકલવામાં આવશે. જેમાં સારી એવી આવક મળશે તેવી મને આશા છે.

ડ્રીપઇરીગેશથી ઇખરના ખેડૂતે કેપ્સી  કમ મરચીના પ્લાીન્ટીમાં અનોખી સફળતા મેળવી.

ભરૂચઃ- આમોદ તાલુકાના ઇખર ગામના ખેડૂતોના પુરૂષાર્થ ધ્વાલરા ખેતીમાં કરવટ બદલી છે. આમ તો શરૂઆતથી જ ખેતીમાં કંઇક નવીન કરવાની તમન્નાલ હતી. એવામાં કૃષિ મહોત્સરવના આયોજન થયું જેના લીધે નવીનત્તમ ખેત પધ્ધીતી અપનાવી સ્વ નિર્ભર થયા છે. આ પહેલા પરંપરાગત ચાલતી આવતી ખેતી કરતાં હતાં. આવક પણ ઓછી મળતી હતી. તેઓએ પોતે મનોમન વિચાર કર્યો કે જો ખેતીમાં મહત્તમ લાભ લેવો હોય તો ડ્રીપ ઇરીગેશન પધ્ધસતિ અપનાવવી અને થોડીથોડી ડ્રીપથી બાગાયતી ખેતી કરી સારા પ્રમાણમાં ફાયદો થયો. રાજય સરકારના કૃષિલક્ષી અભિગમને લીધે વૈજ્ઞાનિક ખેતી વિષે અવારનવાર માર્ગદર્શન મળતુ રહયું અને બાગાયતની ખેતી ડ્રીપથી કરી સારૂ ઉત્પાધદન મેળવી આવકમાં સારો એવો ફાયદો થયો છે. આજે ભરૂચ જિલ્લાના ખેડૂતોમાં સારી એવી નામના મેળવી અન્યો ખેડૂતો માટે દીવાદાંડી બની રહયા છે.
ઇખરના ખેડૂત શ્રી રફીકભાઇ સેવાભાઇ પટેલની અઢી એકર જમીન છે. કેપ્પીર કમ મરચી પ્લાખન્ટર અને ડ્રીપ માટે રાજ્ય  સરકાર તરફથી સહાય લીધેલ છે. તેમના નેટ હાઉસમાં જેમાં ખાસ કરીને કેપ્સીી કમ મરચી સુરતના માર્કેટમાં વેચાણ થાય છે. વાર્ષિક ૨૫ થી ૩૦ લાખ જેટલી આવક થઇ છે.
આજે ઇખરના ખેડૂતે તેમની મહેનત અને ધગશથી આધુનિક ખેતી પધ્ધચતિ અપનાવી ખૂબજ પ્રગતિ કરી છે જે પ્રેરાઇને જિલ્લાઓના ખેડૂતોમાં સારી એવી નામના મેળવી છે.
ઇખર ગામના ખેડૂતશ્રી રફીકભાઇ સેવાભાઇ  પટેલ જણાવે છે કે રાજય સરકારના કૃષિલક્ષી અભિગમને લીધે કૃષિલક્ષી જાણકારી મળતાં આધુનિક ખેતી તરફ પ્રયાણ કર્યું છે. ડ્રીપઇરીગેશનથી આવકમાં વધારો થયો છે. કેપ્સી્ કમ મરચીનું નવતર પ્રયોગથી વાવેતર કરતાં આવકમાં વધારો થયો છે. બીજી સીઝનમાં કેપ્સીી કમ મચ્ચીકનો પ્લારન્ટા બનાવ્યોક છે.                 .

રીંગણના પાકમાં રોકડી આવક પ્રાપ્ત  કરતા ઇખર ગામના ખેડૂતશ્રી ઇલ્યાચસભાઇ મઠાર

ભરૂચઃ- ભરૂચ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોએ ડ્રીપ ઇરીગેશન થકી ધાર્યું ઉત્પાકદન મેળવી રહયા છે. જેમાં આમોદ તાલુકાના ઇખર ગામના ખેડૂતશ્રી ઇલ્યા સભાઇ મઠારની વાત છે.
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ઇખર ગામના રહીશ શ્રી ઇલ્યાૂસભાઇ મઠારે દોઢ એકરની જમીનમાં રીંગણની ખેતી કરી છે. આ જમીનમાં આ અગાઉ જુની ઢબથી પાક કરવામાં આવતો હતો. તેનું ઉત્પાહદન નહિવત પ્રમાણમાં મળતું હતું. એવામાં કૃષિ પધ્ધટતિ વિશે માર્ગદર્શન મળતાં દોઢ એકર જમીનમાં રીંગણનું વાવેતર કરેલ છે.
રીંગણની ખાસીયત એ છે કે બે દિવસના આંતરે રીંગણનો તોડવાનું ચાલુ થાય છે. ૫ કિવન્ટીલ રીંગણ નીકળે છે. રાશ ભાવ રૂા. ૨૦૦ થી ૩૦૦ રહે છે. દર ત્રીજે દિવસે ૩ થી ૪ હજારની આવક થાય છે. લગ્નની સીઝનમાં સારા પ્રમાણમાં આવક મળી રહે છે. ઉપરાંત ડ્રીપ ઇરીગેશન પધ્ધગતિ અપનાવેલ છે. શાકભાજી જેવા પાકો લઇ મહત્તમ ઉત્પાપદન લઇ મુંબઇ અને સુરત માર્કેટમાં વેચાણ કરી આર્થિક પગભર થયા છે. રીંગણની ખેતી વિશેનો અભિપ્રાય આપતાં ઇખર ગામના ખેડૂતશ્રી ઇલ્યારસભાઇ મઠારે માહિતી ખાતાની એક ટીમની મુલાકાતમાં જણાવ્યુંખ હતું કે ડ્રીપઇરીગેશન પધ્ધમતિ અપનાવી રીંગણની ખેતીમાં ધાર્યું ઉત્પામદન મેળવે છે. સાથે-સાથે આર્થિક લાભ તો થયો છે. આજુબાજુના ગામના ખેડૂતો પણ રીંગણની ખેતી લેવા આવે છે. ડ્રીપ ઇરીગેશન પધ્ધકતિથી ઓછા ખર્ચે વધુ ઉત્પાોદન અને પાણીની બચત થાય છે.

શાકભાજીની ખેતીમાં રૂા.૫ લાખની આવક મળવાની આશા વ્યનક્તધ કરતાં ઇખરના ખેડૂત મહંમદ મુસાભાઇ.

ભરૂચઃ- આમોદ તાલુકાના ઇખર ગામના ખેડૂતશ્રી મહંમદ મુસાભાઇ ઉર્ફે બાબુભાઇ જણાવે છે કે, આ પહેલા  બાપ દાદાઓની પરંપરાગત ચાલતી આવતી ચીલાચાલુ કપાસ-તુવેર ખેતી કરતાં હતાં. આવકમાં પણ કંઇ ઉપજ મળતી ન હતી અને ખેતી કરવાની જાણકારી ન હોવાને લીધે ઉત્પાહદન પણ ઓછુ મળતું હતું. પરંતુ રાજય સરકાર ઘ્વાનરા કૃષિ મહોત્સનવનું આયોજન થયું જેનાથી કૃષિલક્ષી જાણકારી અને માર્ગદર્શન મળવાથી આજે શાકભાજીની ખેતી કરી સારૂ ઉત્પા દન મેળવી આવકમાં સારો એવો ફાયદો થયો છે.
ઇખરના ખેડૂતશ્રી મહંમદ મુસાભાઇની ૩ એકર જમીનમાં કોબીજની ખેતી કરી છે. આજે કોબીજના દડા થયેલ છે. જે સારો એવો ફાયદો મળી રહેશે તેવી આશા વ્યથક્તક કરી છે. અંદાજિત ૧ વિઘામાં ૨૫ થી ૩૦ કિવન્ટવલ કોબીજ થવાનો સંભવ છે. જે સુરત માર્કેટમાં ૨૦૦ થી ૩૦૦ નો બજાર ભાવ મળી રહેશે. રૂા.૩ લાખની આવક મળી રહેશે.
ઇખરના ખેડૂતશ્રી મહંમદ મુસાભાઇ જણાવે છે કે વર્ષોથી ખેતી કરૂ છું. પહેલા અન્યમ પાકો પકવતા હતાં. પણ ખાસ આર્થિક ઉપાર્જન મળતું ન હતું પરંતુ રાજય સરકારે છેલ્લા દસ વર્ષથી કૃષિ મહોત્સંવનું આયોજન હાથ ધર્યું છે. જે મારા જેવા નાના-સીમાંત ખેડૂત માટે આર્શીવાદરૂપ સાબિત થયો છે.         

ઇખરના ખેડૂતશ્રી મકબુલહુશેન ખંખારાનો બાગાયત ખેતી તરફ પ્રયાણ.

ભરૂચઃ- ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ઇખર ગામના ખેડૂતો પાસે ખેતીલાયક જમીન હોવા છતાં ખેડૂતોએ આકાશી ખેતી ઉપર નિર્ભર રહેવું પડતું હતું. ચીલા-ચાલુ ખેતીમાં ખાસ ઉત્પા દન પણ નહિવત  હતું. તેમ છતાં આમોદ પંથકના ખેડૂતો નિરાશ ન થતાં ખેતી ક્ષેત્રે કંઇક નવીન ખેત પધ્ધતતિ કરવાની કમર કસી છે રાજય સરકારના કૃષિ મહોત્સ્વના આયોજનને લીધે છેલ્લા દસ વર્ષથી ખેડૂતોમાં ખેતીમાં નવો પ્રાણ ફૂકાયો છે. આધુનિક ખેતી તરફ વળી ખેતી કરવાની નેમ વ્ય કત કરી આ ખેડૂતોએ ઘેર બેઠા ગામમાં મળેલુ કૃષિલક્ષી માર્ગદર્શન આજે ખેડૂતોમાં આર્શીવાદરૂપ સાબિત થયું છે. આ પહેલા ગામના ખેડૂતો ચીલા ચાલુ ખેતી કરતા હતા. ઉત્પાુદન પણ ઓછુ મળતું હતું. આજે રાજય સરકારના કૃષિલક્ષી અભિગમને લીધે ખેડૂતોએ વૈજ્ઞાનિક ખેતી કરવા પ્રેરાયા છે.
આમોદ તાલુકાના ઇખર ગામના મકબુલહુશેન ઇબ્રાહીમ ખંખારાએ રાજ્યી સરકારના સહાયથી વૈજ્ઞાનિક ઢબથી એક એકરમાં ખીરા, કાકડીનું ગ્રીન હાઉસ બનાવ્યું  છે. જેનાં ૧૦ થી ૧૨ હજાર છોડવાઓની ખીર, કાકડી તૈયાર કરી છે. આ છોડવાઓની જાળવણી કરી પોતાની ૧ એકર જમીનમાં ખીર, કાકડીનું વાવેતર કરી આવતી સીઝનમાં મહત્તમ ઉત્પાીદન મળી રહેશે આવકમાં પણ સારો ફાયદો થશે.
ઇખરના ઉત્સાઞહી ખેડૂતશ્રી મકબુલભાઇ ઇબ્રાહીમ ખાંખરે એક મુલાકાતમાં જણાવ્યુંમ હતું કે અત્યા ર સુધી અમે ચોમાસામાં નવરા બેસી રહેતા હતા. પરંતુ કૃષિ મહોત્સંવના માર્ગદર્શનથી ખીરા અને કાકડીનું નેટ હાઉસ બનાવ્યું  છે. જેમાંથી આવક સારી મળી રહેશે. વધુમાં કહયું હતું કે મારા જેવા ખેડૂતો ખેતીમાં ઝંપલાવશે તો ચોકકસ ગુજરાતની સમૃધ્ધિકમાં વધારો થશે. જેથી તમામ મારા જેવા ખેડૂતોએ સંદેશ આપતા જણાવે છે કે ખેતી જેવી બીજી કંઇ શકિત નથી.

ટિપ્પણીઓ નથી: