અનુયાયીઓ

શુક્રવાર, 24 મે, 2013

ભરૂચ ખાતે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે.

ભરૂચઃ- રોજગાર ભરતીમેળા સપ્તાહની ઉજવણી નિમિત્તે તા.૨૮/૫/૨૦૧૩ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે રાહુલ ચેઇન પ્રા.લી., નર્મદાનગર, ભરૂચ ખાતે ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ફીટર, એ.ઓ.પી., ઇલેકટ્રીશન, મશીન ઓપરેટર તેમજ હેલ્‍પરની ભરતી થશે તેમ રોજગાર અધિકારી ભરૂચની એક યાદીમાં જણાવ્‍યું છે.

ટિપ્પણીઓ નથી: