રાજકોટ
રાજકોટ શહેરમાં વાણિયા વાડી ખાતે રહેતા ચંદ્રેશભાઇ ચાવડાની ૩૧ વર્ષની પત્ની હંસાબેન તા. ૧૬-૫-૧૩ના સાંજના પાંચેક વાગ્યે કોઇને કહ્યા વિના ક્યાંક ચાલ્યા ગયા છે. તે શરીરે મધ્યમ બાંધાની, રંગે ઘઉં વર્ણની છે. તેના વિશે કોઇ માહિતી મળે તો ભક્તિનગર પોલીસ સ્ટેશનને ફોન નંબર ૦૨૮૧-૨૩૯૧૦૫૮ ઉપર આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો