અનુયાયીઓ

શુક્રવાર, 24 મે, 2013

વાણિયાવાડીની પરિણીતા ઘર છોડી ચાલી ગઇ

રાજકોટ

રાજકોટ શહેરમાં વાણિયા વાડી ખાતે રહેતા ચંદ્રેશભાઇ ચાવડાની ૩૧ વર્ષની પત્ની હંસાબેન તા. ૧૬-૫-૧૩ના સાંજના પાંચેક વાગ્યે કોઇને કહ્યા વિના ક્યાંક ચાલ્યા ગયા છે. તે શરીરે મધ્યમ બાંધાની, રંગે ઘઉં વર્ણની  છે. તેના વિશે કોઇ માહિતી મળે તો ભક્તિનગર પોલીસ સ્ટેશનને ફોન નંબર ૦૨૮૧-૨૩૯૧૦૫૮ ઉપર આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.

ટિપ્પણીઓ નથી: