અનુયાયીઓ

ગુરુવાર, 19 એપ્રિલ, 2012

Fwd:

KKUMARJOSHI

kkumarjoshi jetpur

Fwd: [New post] ધર્મશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર

Post : ધર્મશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર
URL : http://govindmaru.wordpress.com/2012/04/19/murji-gada-14/
Posted : April 19, 2012 at 12:57 pm
Author : ગોવીંદ મારુ
Categories : શ્રી મુરજીભાઈ ગડા

સત્યની શોધ અને સ્વીકાર: ભાગ– 5 ધર્મશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર થોડા
દાયકાઓથી હીન્દુત્વવાદીઓને અવારનવાર બોલતા સાંભળ્યા છે કે હીન્દુ ધર્મ એ
માત્ર ધર્મ નથી, જીવનપદ્ધતી છે. 'અ વૅ ઓફ લાઈફ' છે. ઘણા જૈનો પણ આવું જ
કહે છે. હકીકતમાં દરેક ધર્મના અનુયાયી પોતાના ધર્મ વીશે આવું કહી શકે છે.
ખરા અર્થમાં જોઈએ તો આ સમાજશાસ્ત્રની વ્યાખ્યા થઈ. [...]

Read more of this post
(http://govindmaru.wordpress.com/2012/04/19/murji-gada-14/)

Add a comment to this post:
http://govindmaru.wordpress.com/2012/04/19/murji-gada-14/#respond

Check out "ઇશ્ર્વર અંશ જીવ અવિનાશી..." on GUJARATI-ગુજરાતી




આપણા લોકો,આપણી ભાષા,આપણી સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
mauri shah
 
To control which emails you receive on GUJARATI-ગુજરાતી, click here



--
KKUMARJOSHI

Fwd: 143-foot tall statue of Lord Shiva

બુધવાર, 18 એપ્રિલ, 2012


પરમ ભાગ્યવાન વૈષ્ણવો  ઝાલોદ શ્રી લાલજી મંદિર ના ૭૫ વર્ષ પૂર્ણ થાય છે ત્યારે  આપના પૂર્વજો દ્વારા મંદિર સ્થાપના 

 તૈયારી આપને જાણી નથી શક્યા .આજે આપને ભવ્ય ઉત્સાહથી અમૃત મહોત્ત્સવ ઉજવી તેમને શ્રીઠાકોરજી સમક્ષ લાવી

 શ્રીઠાકોરજી સાથે આપને લાડ લડાવીએ અને આપને પણ લાડ લડાવવાનો આનંદ મેળવીએ .પત્રિકા આપને મળીજાય અને

 અમારાથી  કોઈ આપના ઝાલોદવાસીને ના મોક્લાઈ હોય અને તમારા ધ્યાનમાં આવે તો આપનો પ્રસંગ સમજી 

તેને ફોરવર્ડ કરશો.આનંદ નો લાભ લેવા જરૂર પધારશો

                                   "પ્રભુનંદ કુમારો મેં સ્વામીની વૃષભાનુંજા ,

                                    કૃતાર્થોહમ કૃતાર્થોહમ કૃતાર્થોહમ સંશય "

નિરંજન શેઠ 

 

 

--
You received this message because you are subscribed to the Google Groups "Dahod Online" group.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
To unsubscribe from this group, send email to dahod-online+unsubscribe@googlegroups.com.
For more options, visit this group at http://groups.google.com/group/dahod-online?hl=en.



--
KKUMARJOSHI

Check out "રામકૃષ્ણ પરમહંસ ના ત્રણ પ્રસંગો ..." on GUJARATI-ગુજરાતી




આપણા લોકો,આપણી ભાષા,આપણી સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
Payal patel
Check out the blog post 'રામકૃષ્ણ પરમહંસ ના ત્રણ પ્રસંગો ...'

Blog post added by Ashokkumar Desai:

રામકૃષ્ણ પરમહંસ ના ત્રણ પ્રસંગો ... (૧)  કોણ મોટો ? ... કોઈની પણ તકરાર સહજમાં મિટાવી દે છે ને તેની દ્રષ્ટિ બદલાવી દે છે  એવી વ્યક્તિ ખ...

Blog post link:
રામકૃષ્ણ પરમહંસ ના ત્રણ પ્રસંગો ...

 
To control which emails you receive on GUJARATI-ગુજરાતી, click here
KKUMARJOSHI

મંગળવાર, 17 એપ્રિલ, 2012

ભાવનગરના યશવંતરાય નાટયગૃહનું રૂા.૩.૨૮ કરોડના ખર્ચે નવીનીકરણ થશે યશવંતરાય નાટયગૃહના નવીનીકરણ કામનો ખાતમુહૂર્તવિધિ સંપન્ન

ભાવનગરના યશવંતરાય નાટયગૃહનું રૂા.૩.૨૮ કરોડના ખર્ચે નવીનીકરણ થશે
યશવંતરાય નાટયગૃહના નવીનીકરણ કામનો ખાતમુહૂર્તવિધિ સંપન્ન

ભાવનગરના યશવંતરાય નાટયગૃહનું રૂા.૩.૨૮ કરોડના ખર્ચે નવીનીકરણ અર્થે
ખાતમુહૂર્તવિધિ કાર્યક્રમ રાજયસભાના સભ્‍યશ્રી મનસુખભાઇ માંડવીયાના વરદ
હસ્‍તે યોજાયો હતો.
કાર્યક્રમનું ખાતમુહૂર્તવિધિ કરી તથા તક્તિનું અનાવરણ કરી બોલતા
રાજયસભાના સભ્‍યશ્રી મનસુખભાઇ માંડવીયાએ જણાવ્‍યું હતું કે ભાવનગરની કલા‍
પ્રિય અને સંસ્‍કારી જનતાની માંગણીને યોગ્‍ય સ્‍વરૂપમાં વાચા આપી
ધારાસભ્‍યશ્રીમતી વિભાવરીબેન દવેએ જે પ્રયત્‍નો કરીને રૂા.૩.૨૮ કરોડના
ખર્ચે યશવંતરાય નાટયગૃહનું નવીનીકરણ થશે તેનાથી લોકહિતનું એક સુંદર કાર્ય
થશે. તેમ જણાવી તેમણે રાજય સરકાર દ્વારા થયેલ વિકાસલક્ષી કામોની સરાહના
કરી હતી. સંસદસભ્‍યશ્રી રાજેન્‍દ્રસિંહ રાણાએ પ્રાસંગિક પ્રવચન કર્યુ
હતું. ધારાસભ્‍યશ્રીમતી વિભાવરીબેન દવેએ યશવંતરાય નાટયગૃહના નવીનીકરણનું
કામ સ્‍થાનિક એજન્‍સીને અપાયેલ છે, તેમ જણાવી વર્ક ઓર્ડરની મંજૂરી પછી આ
કામ છ માસમાં જ પૂર્ણ થશે તેવી ખાતરી ઉચ્‍ચારી હતી.
ઉલ્‍લેખનીય છે કે, યશવંતરાય નાટયગૃહમાં આ મુજબના નવીનીકરણના કામો થનાર
છે. હયાત ફલોરીંગ કાઢીને તેની જગ્‍યાએ વીટ્રીફાઇડ ફલોરીંગની કામગીરી,
બારી બારણાઓને બદલી ફુલી પેનલબારી તથા એલ્‍યુમીનીયમ ગ્‍લેઝ ડોરની
કામગીરી, નાટયગૃહના અંદરના ભાગે એકોસ્‍ટીક બોલ પેનલીંગ તથાફોલ્‍સ
સીલીંગની કામગીરી તથા બહારના ભાગે એપેક્ષ પેઇન્‍ટની કામગીરી, છતમાં રૂફ
ટોપ એસી તથા અતિ આધુનિક સાઉન્‍ડ સીસ્‍ટમની કામગીરી, આવન જાવન ઉપર
સી.સી.ટીવી, કેમેરાની વ્‍યવસ્‍થા, સમગ્ર નાટયગૃહમાં નવુ ઇલેકટ્રીફીકેશન
તથા સ્‍ટેજના લાઇટીંગની કામગીરી, ટીકીટબારી તથા જનરેટર રૂમ બનાવવું કામ,
ગ્રીનરૂમ તથા ટોઇલેટના રીનોવેશનનું કામ, નાટયગૃહના કેમ્‍પસમાં
લેન્‍ડસ્‍કેપીંગ તથા કમ્‍પાઉન્‍ડ વોલની કામગીરી મુખ્‍ય છે.
આ કાર્યક્રમમાં જિલ્‍લા ભાજપના પ્રમુખશ્રી બાબુભાઇ જેબલીયા, બાડાના
ચેરમેનશ્રી અમોહભાઇ શાહ, મહિલા અગ્રણી રેખાબેન ડુંગરાણી સહિત કલા પ્રિય
જનતા તેમજ પ્રિન્‍ટ મીડીયા તથા ઇલેકટ્રોનિકસ મિડીયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત
રહયા હતા.
સ્‍વાગત પ્રવચન મેનેજરશ્રી એન.ડી.ચૌહાણે તથા આભાર દર્શન કાર્યપાલક
ઇજનેરશ્રી શાહે કર્યુ હતું.

સાહસ, સેવા, જાહેર સુખાકારી અને તબીબી ક્ષેત્રે સિધ્ધિ પ્રાપ્તા 22 મહાનુભાવોને રૂા.7.85 લાખના એવોર્ડ એનાયત

સાહસ, સેવા, જાહેર સુખાકારી અને તબીબી ક્ષેત્રે સિધ્ધિ પ્રાપ્તા 22
મહાનુભાવોને રૂા.7.85 લાખના એવોર્ડ એનાયત

સમાજસેવા ઇશ્વરતુલ્યા સેવા છે - યુવા પ્રવૃત્તિ મંત્રી શ્રી ફફીરભાઇ વાઘેલા
બદલાની કશી જ અપેક્ષા રાખ્યાન વગર સેવા, સાહસ, શૌર્ય, જાહેર સુખાકારી અને
તબીબી ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનારા 22 વીરલાઓનું રવિશંકર રાવળ
કલાભવન ખાતે સન્મારન કરવામાં આવ્યુંા હતું. રમતગમત અને સાંસ્કૃનતિક
પ્રવૃત્તિઓ વિભાગના ઉપક્રમે અને કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃમતિક
પ્રવૃત્તિઓની કચેરી આયોજિત પુરસ્કાાર પ્રદાન સમારોહમાં વર્ષ 2006થી 2009
સુધીમાં વિશિષ્ટઓ સિધ્ધિપ મેળવનારા 22 વીરલાઓને કુલ રૂા.7.85 લાખની ઇનામી
રકમ, પ્રમાણપત્ર અને ચંદ્રક એનાયત કર્યા હતા.
આ સમારોહના અધ્ય5ક્ષપદેથી બોલતા યુવા સાંસ્કૃપતિક પ્રવૃત્તિ મંત્રી શ્રી
ફકીરભાઇ વાઘેલાએ જણાવ્યું હતું કે, 'સમાજ સેવા ઇશ્વરતુલ્ય‍ સેવા છે.
કુદરતી કે આકસ્મિઇક દુર્ઘટનામાં ફસાએલા લોકોને જીવના જોખમે ઉગારનાર
નિઃસ્વાબર્થ જનસેવકોનું સન્મા ન સરકાર કરી રહી છે. રવિશંકર મહારાજ,
પૂ.ઠક્કરબાપા જેવા જનસેવકોથી ગુજરાતનો વંશવેલો લીલોછમ છે ત્યાિરે
કૃતજ્ઞતાનો આ અવસર યુવાધનને નવી રાહ ચીંધશે.'
સમારંભના અતિથિ વિશેષ પદેથી સંતરામ મંદિર નડિયાદના સ્વાામી
મુદિતવંદનાનંદજીએ સમાજની દશા અને દિશા બદલી શકે તેવા વ્યિકિતત્વવનો આ
સન્માંનને આવકાદાયક ગણાવ્યોદ હતો. ગુજરાત સરકાર સાહસી ગુજરાતીઓના
વિવિધક્ષેત્રોના સાહસને સન્માયને છે તે સમૃધ્ધિદ તરફનું પ્રયાણ બતાવે છે.
યુવા સાંસ્કૃધતિક પ્રવૃત્તિ વિભાગના સચિવ શ્રી ભાગ્યેવશ જ્હાેએ
'સમાજોન્મુાખ માટે જીવવા જે સમર્પિત છે તેને સરકાર બિરદાવે છે તેમ જણાવી
સેવા, સાહસ, શૌર્ય અને જાહેર સુખાકારીના વીરોને સૌએ વધાવવાની વાત પર ભાર
મુકયો હતો.'
સાંસ્કૃસતિક પ્રવૃત્તિ વિભાગના કમિશનર શ્રી એમ.એમ.કોટવાલે સ્વાેગત પ્રવચન
કરતા એવોર્ડ વિજેતા મહાનુભાવોનું જીવન સાફલ્યા નવી પેઢી માટે દીવાદાંડી
રૂપ બની રહેશે તેમ જણાવ્યું હતું.
આ મંચસ્થ. મહાનુભાવો દ્વારા 8 એવોર્ડમાં નામદાર રાજ્યબપાલશ્રીના સુવર્ણ
ચંદ્રક તથા રૂા.50 હજાર, 3 ને મુખ્યદમંત્રીશ્રી રોપ્યડ ચંદ્રક તથા 50
હજાર અને 7ને ગુણવત્તા પ્રમાણપત્ર અને રૂા.25 હજાર તેમજ અન્યં ચાર
સાહસવીરને ગુણવત્તા પ્રમાણપત્ર અને રૂા.15 હજારની ઇનામી રકમ તેમજ
પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

નવી દિલ્હીભમાં ગુજરાતના મુખ્યીમંત્રી શ્રી નરેન્દ્રરભાઇ મોદી અને તામિલનાડુના મુખ્યિમંત્રીશ્રી જે.જયલલિતાની સૌજન્યશ મુલાકાત

નવી દિલ્હીભમાં ગુજરાતના મુખ્યીમંત્રી શ્રી નરેન્દ્રરભાઇ મોદી અને
તામિલનાડુના મુખ્યિમંત્રીશ્રી જે.જયલલિતાની સૌજન્યશ મુલાકાત

ગુજરાતના મુખ્યંમંત્રી શ્રી નરેન્દ્રતભાઇ મોદી અને તામિલનાડુના
મુખ્યનમંત્રી સુશ્રી જે.જયલલિતા વચ્ચેર નવી દિલ્હીરમાં સૌજન્યત મુલાકાત
યોજાઇ હતી.
આંતરિક સુરક્ષા અંગેની મુખ્ય મંત્રીશ્રીઓની પરિષદમાં હાજરી આપીને સુશ્રી
જયલલિતા તામિલનાડુ ભવનમાં પરત પહોંચ્યા્ હતા ત્યાઓરબાદ મુખ્યીમંત્રી શ્રી
નરેન્દ્રતભાઇ મોદી તેમને મળ્યાન હતા અને અડધો કલાક સુધી બંને
મુખ્ય‍મંત્રીશ્રીએ વિવિધ વિષયો ઉપર પરામર્શ કર્યો હતો.

સાકરથી પણ અધિક મીઠાશ ધરાવતા સ્ટીયવીયાની સફળ ખેતી કરતા કમીગઢના પ્રગતિશીલ કૃષિઋષિ રવજીભાઇ

સાકરથી પણ અધિક મીઠાશ ધરાવતા સ્ટીયવીયાની સફળ ખેતી કરતા કમીગઢના
પ્રગતિશીલ કૃષિઋષિ રવજીભાઇ

આલેખનઃ- દિવ્યાા છાટબાર-માહિતી મદદનીશ-જિલ્લાગ માહિતી કચેરી-અમરેલી

અમરેલી
આજના આધુનિક – ટેકનોલોજીના યુગમાં માણસોનું સ્થા ન મહદઅંશે હવે યંત્રોએ
લઈ લીધુ છે, પ્રગતિની આ દોડમાં આજે માણસ કુદરત પ્રત્યેની તેની જવાબદારીઓ
ભૂલતો જાય છે. જેના માઠા પરિણામો પણ સમગ્ર માનવજાતને ભોગવવા પડે છે. જેના
કારણે આજે સરેરાશ માણસ ડાયાબિટીસ – મધુપ્રમેહ અને વધુ વજન જેવી અનેકવિધ
વ્યાધિઓથી ઘેરાતો ગયો છે. જેની સીધી અસર તેના પરિવાર પર પણ પડે છે. આવા
માનવીઓ માટે આયુર્વેદમાં અલગ – અલગ વનૌષધિઓમાંથી થતાં ફાયદાઓ પણ
વર્ણાવવામાં આવ્યાે છે. આવી વનૌષધિઓ પૈકીની એક વનૌષધિ એટલે સ્ટીિવીયા.
જેને મધુપ્રમેહ અને વધુ વજનની સમસ્યાઅ ધરાવતાં લોકો ખાંડના વિકલ્પનરૂપે
લઈ શકે છે.
ભારત એ કૃષિ પ્રધાન દેશ છે. આ દેશમાં અનાદિકાળથી આપણી આયુર્વેદની
વનસ્પીતિઓની જાળવણી થાય તે માટેના પ્રયાસો થતા રહ્યા છે. તેમાં ગુજરાતે
છેલ્લા એક દાયકામાં આગવી દ્રષ્ટિત અને સૂઝબૂઝ દ્વારા આજના આધુનિક યુગમાં
જગના તાત સમા ખેડૂતોને નવી દિશા આપી ખેતીમાં વૈજ્ઞાનિક અભિગમ સાથે
આયુર્વેદના જતન માટેના નવા વિચારો આપ્યાસ છે.
રાજ્ય સરકારના કૃષિ મહોત્સાવ રૂપી અભિનવ કાર્યક્રમ અને કૃષિ વૈજ્ઞાનિકોના
યોગ્યવ માર્ગદર્શનના કારણે આજે અમરેલી જિલ્લાના ખેડૂતોને પણ નવો રાહ
મળ્યો છે, જેના કારણે અહીંના ખેડૂતો પાકની ફેરબદલી કરી, નવીનતમ પાકોના
વાવેતરમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવી આર્થિક રીતે સમૃધ્ધ થયા છે. જેનું
ઉત્તમ ઉદાહરણ છે, અમરેલી જિલ્લાના અમરેલી તાલુકાના કમીગઢ ગામના રવજીભાઇ.
જીવનની ઢળતી સંધ્યારએ રવજીદાદા અને તેમના પુત્ર કિશોરભાઈ કિકાણીએ તેમના
ગામ કમીગઢમાં ખાંડના વિકલ્પ રૂપી સ્ટી વીયાની સફળ ખેતી દ્વારા આર્થિક
રીતે વધુ સારૂ વળતર મેળવી અન્ય ખેડૂતોને નવો રાહ ચિંધ્યોજ છે.
રવજીભાઇના તેમના આ સફળ સાહસને વર્ણાવતા કહે છે કે, કૃષિ મહોત્સરવમાં મને
સ્ટીતવીયાની ખેતી વિશે જાણવા મળ્યુ હતુ. આથી સ્ટી વીયાની ખેતી વિશે વધારે
જાણવાની મારી ઉત્કંમઠા વધી. આથી મે કૃષિને લગતા અન્ય સામાયિકો અને
પુસ્તસકોમાંથી સ્ટીીવીયાની ખેતી વિશે વધુ જાણવાના પ્રયાસો કર્યા. કૃષિ
વિજ્ઞાન કેન્દ્ર તેમજ ઇન્ટયરનેટના માધ્યકમથી સ્ટીાવીયા વિશે વધુ જાણકારી
મેળવીને મે અને મારા પુત્ર કિશોરભાઈએ સ્ટીનવીયાની ખેતી કરવાનો નિર્ધાર
કર્યો. આ માટે અમે તામિલનાડુથી સ્ટી વીયાના છોડ મંગાવ્યા . પરંતુ ભાદરવા
મહિના દરમ્યા ન આ છોડ મંગાવતા ''પ્રથમ ગ્રાસે મક્ષિકા'' જેવી અમારી
સ્થિાતિ સર્જાઇ. ભાદરવાના તપતા તાપમાં તામિલનાડુથી અહીં સુધી આવતા અમારા
કેટલાક છોડ બળી ગયા, પરંતુ યોગ્યી માવજતના કારણે બાકી રહેલા છોડને અમે
બચાવી શક્યા.
રવજીભાઇના પુત્ર કિશોરભાઇએ સ્ટી વીયાના વાવેતરની વાત કરતા જણાવ્યુમ હતુ
કે, ખેતીક્ષેત્રના અમારા બહોળા અનુભવોના આધારે અમને સમજાયુ છે કે,
સ્ટીેવીયાની ખેતીમાં ડ્રીપ ઇરિગેશન પધ્ધતિથી પિયત કરવામાં આવે તો તે વધુ
ફાયદાકારક નીવડે છે. સામાન્ય રીતે આ છોડના રક્ષણ માટે આ છોડની આસાપાસ શણ
વાવવામાં આવે છે. સ્ટીધવીયામાં અન્ય પાકની જેમ દવાના છંટકાવની જરૂર
રહેતી નથી પરંતુ છોડની વૃધ્ધિ માટે સમયાંતરે યુરિયાનો છંટકાવ જરૂર
કરવામાં આવે છે. વ્યનવાસાયિક અભિગમ સાથે સ્ટીછવીયાની ખેતી કરવામાં આવે તો
ખૂબ ઓછા ખર્ચે વધુ આવક રળી શકાય છે. વળી સ્ટીજવીયાનો વધુ જથ્થો એકઠો થાય
તો નિકાસ કરી વિદેશી હુંડિયામણ પણ મેળવી શકાય છે.
રવજીભાઇએ તેમના કેટલાય વર્ષના અનુભવનો નિચોડ દર્શાવતાં કહ્યું હતુ કે,
સ્ટી વીયાથી અનેક ફાયદાઓ થાય છે. આજે આપણી ખાન – પાનની રીતો બદલાઈ છે.
જીવનશૈલીમાં પણ ધરમૂળથી બદલાવ આવ્યોફ છે, તેવા સમયે નાની-મોટી ઉંમરની
વ્યનક્તિઓને મધુપ્રમેહ તથા વધતાં વજનની સમસ્યાૈઓ જોવા મળે છે, અને
કૃત્રિમ દવાઓ અને ચરબી ઘટાડવાના ઓપરેશન કરાવવાની નોબત આવતી હોય છે.
ત્યાારે સ્ટીમવીયાના ઉપયોગથી ઓછા ખર્ચે ઘણા ફાયદાઓ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ખૂબ સરળતાથી મળી રહેતા સ્ટી વીયામાં ખાંડ કરતા
અધિક વધુ મીઠાશ છે. તે આયુર્વેદિક ઔષધિ અને ખાંડની ગરજ સારે છે.
સ્ટીમવીયાના પાનના ઉપયોગ પછી પણ બ્લડસુગર લેવલ યથાવત રહે છે. સ્ટી વીયાના
પાન એકદમ ઓછી કેલેરી ધરાવે છે. આથી જ તેનો ઉપયોગ વધતાં વજન સામે કરવામાં
આવે છે. વિવિધ વાનગીઓમાં સ્ટી વીયાનો ઉપયોગ કરવામાં આવતાં એ વાનગીઓ પણ
આપોઆપ લો કેલેરીયુક્ત બની જાય છે. સ્ટી‍વીયાથી દાંતના સડાનું જોખમ પણ
ઘટે છે.

અનુસૂચિત જન જાતિના યુવક-યુવતીઓ માટે માઉન્ટવ આબુ ખાતે ખડક ચઢાણ બેઝિક તાલીમ કોર્સ યોજાશે

અનુસૂચિત જન જાતિના યુવક-યુવતીઓ માટે માઉન્ટવ આબુ ખાતે ખડક ચઢાણ બેઝિક
તાલીમ કોર્સ યોજાશે

અમરેલી
યુવક સેવા અને સાંસ્કૃ ત્તિક પ્રવૃત્તિ વિભાગ-ગાંધીનગર દ્વારા આગામી
મે-૨૦૧૨ દરમ્યાેન માઉન્ટવ આબુ ખાતે દસ દિવસીય ખડક ચઢાણ બેઝિક તાલીમ કોર્સ
યોજાનાર છે. જેમાં તા.૩૧/૦૩/૨૦૧૨ના રોજ ૧૪ થી ૩૫ વર્ષ વયમર્યાદા ધરાવતાં
અનુસૂચિત જન જાતિના યુવક-યુવતીઓ ભાગ લઇ શકશે. યુવક-યુવતીઓ પાસેથી અરજીઓ
મગાવવામાં આવે છે. અરજી સાથે (૧) પુરૂ નામ, (૨) સરનામુ, (૩) જન્મંતારીખ,
(૪) શૈક્ષણિક લાયકાત, (૫) રમતગમત સ્પંર્ધામાં ભાગ લીધો હોય તો તેની વિગત,
(૬) શારીરિક તંદુરસ્તીસ ધરાવતાં હોવાનું ડોક્ટરી પ્રમાણપત્ર, (૭)
અનુસૂચિત જન જાતિનું પ્રમાણપત્ર, (૮) વાલીનો સંમતિપત્ર, (૯) તાજેતરના
પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સહિતની અરજી તા.૩૦/૦૪/૨૦૧૨ સુધીમાં જિલ્લાવ
રમતગમત અધિકારીશ્રી, શિવશક્તિ બિલ્ડીં ગ, જિલ્લાર પંચાયત સામે,
પાલનપુર-૩૮૫૦૦૧ જિ.બનાસકાંઠાને પહોંચતી કરવાની રહેશે. અધૂરી વિગતવાળી
અરજી ધ્યાકને લેવાશે નહી. પસંદ થયેલા ૧૦૦ યુવક-યુવતીઓને આ તાલીમમાં
જોડાવાની તક સાંપડશે. પસંદગી પામેલ શિબિરાર્થીઓને શિબિરની જાણ કરવામાં
આવશે, તેમ યુવક સેવા અને સાંસ્કૃાત્તિક પ્રવૃત્તિ-ગાંધીનગરની યાદીમાં
જણાવાયુ છે.

અનુસૂચિત જાતિના યુવક-યુવતિઓ માટે મે-૨૦૧૨ દરમ્યાઅન

અનુસૂચિત જાતિના યુવક-યુવતિઓ માટે મે-૨૦૧૨ દરમ્યાઅન

જુનાગઢ જિલ્લાનમાં સાહસિક પગપાળા વન વિસ્તા૧ર પરિભ્રમણ કાર્યક્રમ યોજાશે
અમરેલી
યુવક સેવા અને સાંસ્કૃ તિક પ્રવૃતિના ઉપક્રમે સાહસિક પગપાળા વન વિસ્તા‍ર
પરિભ્રમણ કાર્યક્રમ યોજાશે. મે-૨૦૧૨ દરમ્યાનન જુનાગઢ જિલ્લાપના જંગલ
વિસ્તાારોમાં ૧૦ દિવસીય વન વિસ્તાતર પરિભ્રમણ કાર્યક્રમ યોજાનાર છે.
જેમાં ગુજરાતના રાજ્યના ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા (તા.૩૧/૦૩/૨૦૧૨ના
રોજ)હોય અને ભાગ લેવા ઈચ્છુ્ક યુવક–યુવતિઓએ પુરૂ નામ, સરનામુ, જન્મર
તારીખ (પુરાવા સાથે), શૈક્ષણિક લાયકાત, વ્ય વસાય, એન.સી.સી./પર્વતારોહણ,
રમતગમત સ્પ ર્ધામાં ભાગ લીધેલ હોય તો તેની વિગત, શારિરીક તંદુરસ્તીૈ
અંગેનું દાકતરી પ્રમાણપત્ર, જાતિ અંગેના દાખલાની નકલ, અગાઉ આ પ્રકારના
કાર્યક્રમમાં ભાગ લીધો હોય તો તેની વિગતો, વાલીનો સમંતિપત્રક, તાજેતરનો
પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે તા.૩૦-૦૪-૨૦૧૨ સુધીમાં લેખિત અરજી
જિલ્લાઅ રમત ગમત અધિકારીશ્રીની કચેરી, ૧/૩ બહુમાળી ભવન, સરદાર
બાગ-જુનાગઢને મોકલી આપવાની રહેશે. ૧૦૦ યુવક-યુવતિઓને ભાગ લેવાની તક
આપવામાં આવનાર હોય, રાજ્યભરમાંથી મળેલ અરજીઓમાંથી પસંદગી સમિતી દ્વારા
યોગ્યતા ધરાવતા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. પસંદ થયેલ યુવક-યુવતિઓને
આ અંગે જાણ કરવામાં આવશે, તેમ કમિશ્નરશ્રી- યુવક સેવા અને સાંસ્કૃમતિક
પ્રવૃતિ ગાંધીનગર અને જિલ્લાિ રમતગમત અધિકારીશ્રી-અમરેલીની સંયુક્ત
યાદીમાં જણાવાયુ છે.

તા.૩૦-૦૪-૨૦૧૨ સુધીમાં અરજી કરવી
સાહસિક પગપાળા વન વિસ્તાાર પરિભ્રમણ અનુસૂચિત જાતિના યુવક-યુવતિઓ જોગ
અમરેલી
યુવક સેવા અને સાંસ્કૃ તિક પ્રવૃતિના ઉપક્રમે સાહસિક પગપાળા વન વિસ્તા ર
પરિભ્રમણ કાર્યક્રમ યોજાશે. મે-૨૦૧૨ દરમ્યા્ન ૧૦ દિવસીય પરિભ્રમણ
કાર્યક્રમ યોજાનાર છે. વન વિસ્તારર પરિભ્રમણ કાર્યક્રમમાં ગુજરાતના
રાજ્યના ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા (તા.૩૧/૧૨/૨૦૧૧ના રોજ)હોય અને ભાગ
લેવા ઈચ્છુમક યુવક–યુવતિઓએ પુરૂ નામ, સરનામુ, જન્મ/ તારીખ (પુરાવા સાથે),
શૈક્ષણિક લાયકાત, વ્યાવસાય, એન.સી.સી./પર્વતારોહણ, રમતગમત સ્પકર્ધામાં
ભાગ લીધેલ હોય તો તેની વિગત, શારિરીક તંદુરસ્તીા અંગેનું દાકતરી
પ્રમાણપત્ર, જાતિ અંગેના દાખલાની નકલ, અગાઉ આ પ્રકારના કાર્યક્રમમાં ભાગ
લીધો હોય તો તેની વિગતો, વાલીનો સમંતિપત્રક, તાજેતરનો પાસપોર્ટ સાઇઝના
ફોટોગ્રાફ સાથે તા.૩૦-૦૪-૨૦૧૨ સુધીમાં લેખિત અરજી જિલ્લાપ રમત ગમત
અધિકારીશ્રીની કચેરી, સર્વોદય સર્જીકલ હોસ્પિોટલ કમ્પાઉન્ડે, પેલેસ રોડ,
સ્ટેાટ હાઇ-વે, હિંમતનગર જિ. સાબરકાંઠાને મોકલી આપવાની રહેશે.
વન વિસ્તાેર પરિભ્રમણ કાર્યક્રમમાં ૧૦૦ યુવક-યુવતિઓને ભાગ લેવાની તક
આપવામાં આવનાર હોય, રાજ્યભરમાંથી મળેલ અરજીઓમાંથી પસંદગી સમિતી દ્વારા
યોગ્યતા ધરાવતા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. પસંદ થયેલ યુવક-યુવતિઓને
આ અંગે જાણ કરવામાં આવશે, કમિશ્નોર, યુવક સેવા અને સાંસ્કૃેતિક પ્રવૃતિ
ગાંધીનગર અને જિલ્લાુ રમતગમત અધિકારીશ્રી-અમરેલીની સંયુક્ત યાદીમાં
જણાવાયુ છે.

રાજયકક્ષાની સિનીયર સીટીઝન એથ્લેાટીકસ સ્પાર્ધામાં રાજકોટ શહેરના ખેલાડીઓ ચેમ્પી્યન

રાજયકક્ષાની સિનીયર સીટીઝન એથ્લેાટીકસ સ્પાર્ધામાં રાજકોટ શહેરના ખેલાડીઓ
ચેમ્પી્યન

રાજકોટ
રમતગમત, યુવા અને સાંસ્કૃેતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગરના ઉપક્રમે
જિલ્લાઅ રમતગમત અધિકારી, વડોદરા ગ્રામ્ય ની કચેરી આયોજીત રાજયકક્ષાની
સિનીયર સીટીઝન એથ્લેકટીકસ ભાઇઓની સ્પગર્ધાનું આયોજન તા. ર૮,૨૯,૩૦
માર્ચ-૨૦૧૨ દરમ્યાપન વડોદરા ખાતે કરવામાં આવેલ જેમાં રાજકોટ શહેરની ટીમે
જનરલ ચેમ્પીાયનશીપ મેળવેલ છે. રાજકોટ શહેરની ટીમને સાત ગોલ્ડા મેડલ અને
એક સિલ્વ્ર મેડલ મેળવેલ છે. આ રાજયકક્ષાની એથ્લેનટીકસ સ્પ ર્ધામાં રાજકોટ
શહેરના શ્રી બાબુભાઇ સરધારાએ ઉંચી કુદ, વાંસકુદમાં પ્રથમ ક્રમે વિજેતા
થયેલ, શ્રી વૃજલાલ તેરૈયા ગોળાફેક, ચક્રફેંક અને બરછી ફેકમાં પ્રથમ
ક્રમે, શ્રી પ્રમોદભાઇ જોષી ૧૦૦મી તથા ર૦૦ મી. દોડમાં પ્રથમ ક્રમે વિજેતા
થયેલ તથા શ્રી હસમુખભાઇ ત્રિવેદી પ૦૦૦ મી. દોડમાં દ્વિતીય ક્રમે વિજેતા
થયેલ અને આ રાજયકક્ષાની સ્પોર્ધામાં રાજકોટ શહેરની ટીમે જનરલ
ચેમ્પીઇયનશીપ પ્રાપ્ત કરેલ છે અને રાજકોટ શહેરની ટીમના કોચ-મેનેજર તરીકે
શ્રી વિનુભાઇ કલોલાએ સેવા આપેલ હતી. તેમ શ્રી ડી.સી.ચાંગેલા જિલ્લા
રમતગમત અધીકારીશ્રી રાજકોટ શહેરની યાદીમાં જણાવેલ છે.

કૃષિ મંત્રીશ્રી દિલીપભાઇ સંધાણી ઉપલેટા તાલુકાના મેરવદર ખાતેનાં ૪૦ મેગાવોટ સૌર ઊર્જા એકમો રાષ્ટ્રાને સમર્પિત કરશે

કૃષિ મંત્રીશ્રી દિલીપભાઇ સંધાણી ઉપલેટા તાલુકાના મેરવદર ખાતેનાં ૪૦
મેગાવોટ સૌર ઊર્જા એકમો રાષ્ટ્રાને સમર્પિત કરશે
રાજકોટ
- ગુજરાતના મુખ્યઉમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદી ગુજરાતમાં ૬૦૦ મેગાવોટ
સૌર ઊર્જા એકમો રાષ્ટ્ર ને સમર્પિત કરનાર છે તેના ભાગરૂપે રાજકોટ
જિલ્લામના ઉપલેટા તાલુકાના મેરવદર ગામે સ્થોપાયેલા ૪૦ મેગા વોટ સૌર
ઊર્જા એકમો તા.૧૯/૪/૨૦૧૨ ના રોજ ગુજરાતના કૃષિમંત્રીશ્રી દિલીપભાઇ
સંઘાણી રાષ્ટ્ર ને સમર્પિત કરશે.
અત્રે એ ઉલ્લેાખનીય છે કે રાજકોટ જિલ્લાાના ઉપલેટા તાલુકાના મેરવદર ખાતે
ત્રણ કંપનીઓ દ્વારા સૌર ઊર્જા એકમો પ્રસ્થારપિત કરવામાં આવ્યાજ છે. જેમાં
ગંગેશ ગ્રીન એનર્જી પ્રા. લી. દ્વારા રપ મેગાવોટ, ગ્રીન ઇનફા સોલાર
એનર્જી લિ. દ્વારા ૧૦ મેગા વોટ તથા અરાવલી ઇન્ફા્ પ્રા.લી. દ્વારા ૦૫
મેગાવોટનો સમાવેશ થાય છે. આમ અહિં કૂલ ૪૦ મેગાવોટના સૌર ઊર્જા એકમો
સ્થ્પાયા છે. આ સમારોહમાં ઉપલેટાના ધારાસભ્યૂશ્રી પ્રવિણભાઇ માંકડીયા
અતિથિવિશેષપદે ઉપસ્થિ ત રહેશે.

કોટડાસાંગાણી તાલુકા સહયોગ સહકારી ખરીદ વેચાણ સંઘનો ચૂંટણી કાર્યક્રમ

કોટડાસાંગાણી તાલુકા સહયોગ સહકારી ખરીદ વેચાણ સંઘનો ચૂંટણી કાર્યક્રમ

રાજકોટ
કોટડાસાંગાણી તાલુકા સહયોગ સહકારી ખરીદ વેચાણ સંઘની ચુંટણીનો કાર્યક્રમ
તા. ૧૧/૪/૧૨થી જાહેર કરવામાં આવ્યોય છે, જે મુજબ ''સંઘ સાથે જોડાયેલ સેવા
સહકારી મંડળીઓના ૧૧ પ્રતિનિધિઓની ચુંટણીની કાર્યવાહી ચૂંટણી અધિકારી અને
અધિક મામલતદારશ્રી, રાજકોટ શહેર દ્વારા હાથ ધરેલ છે. ચૂંટણી કાર્યક્રમ
અનુસાર મુખ્યે ચૂંટણી કાર્યવાહીના તબ્બકા નીચે મુજબ છે. જેની તમામ સેવા
સહકારી મંડળીઓએ નોંધ લેવી.
 ઉમેદવારી પત્રો મેળવવા માટેની તારીખ ૧૯/૪/૧૨ થી તા. ર૫/૪/૧૨ સુધી સમય
૧૧-૦૦ થી ૧૫-૦૦ વાગ્યાત સુધી
 ઉમેદવારી પત્રો રજુ કરવા માટેની તારીખ તા.૨૧.૪.૧૨ થી તા.ર૫.૪.૧૨ સુધી,
સમય ૧૫-૦૦ વાગ્યા્ સુધી
 ઉમેદવારી પત્રોની ચકાસણી માટેની તારીખ ૨૬/૪/૧૨ સમય ૧૧-૦૦ કલાકથી
 માન્યા ઉમેદવારીપત્રોની યાદી પ્રસિધ્ધ્ કરવાની તારીખ ૨૭/૪/૧૨ સમય ૧૧-૦૦ કલાકે
 ઉમેદવારીપત્રો પાછા ખેચી લેવાની તારીખ ૨૭/૪/૧૨ થી તા. ૨૮/૪/૧૨ સમય
૧૧-૦૦ થી ૧૫-૦૦ સુધી
 હરીફ ઉમેદવારોની આખરી યાદી પ્રસિધ્ધન કરવાની તારીખ ૩૦/૪/૧૨ સમય ૧૨-૦૦ કલાકે
 મતદાનની તારીખ અને સમય તા. ૯/૫/૨૦૧૨ સમય ૯-૦૦ થી ૧૦-૦૦ કલાક સુધી
મતગણતરી તારીખ તા. ૯/૫/૨૦૧૨ સમય ૧૧-૦૦ કલાકથી ઉપરની તમામ કામગીરીનું સ્થ
ળઃ મામલતદાર કચેરી, કોટડાસાંગાણી ખાતે રાખેલ છે.

ધો-૧૧ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓને અનુલક્ષીને પ્રતિબંધક હુકમો

ધો-૧૧ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓને અનુલક્ષીને પ્રતિબંધક હુકમો

રાજકોટ,
- પચ્ચીનસ એપ્રિલ સુધી રાજકોટ શહેરમાં યોજાનારી ધો-૧૧ વિજ્ઞાન પ્રવાહની
દ્વિતીય સેમેસ્ટકર એપ્રિલ-૨૦૧૨ની પરીક્ષા કોઇપણ જાતની ખલેલ વિના શાંત
વાતાવરણમાં સંપન્ન થાય અને વિદ્યાર્થીઓ શાંતીથી પરીક્ષાઓ આપી શકે, તે
માટે રાજકોટ શહેર પોલીસ કમિશ્નતર શ્રીમતિ ગીથા જોહરીએ એક જાહેરનામું
પ્રસિધ્ધત કરી રાજકોટ શહેરમાં જે-જે શાળાના બિલ્ડીંાગોમાં આ પરીક્ષાઓ
લેવાનાર છે તે કેન્દ્રો ના કમ્પાસઉન્ડકમાં તેમજ તેની ચારે બાજુની
ત્રિજયામાં ર૦૦ મીટરના વિસ્તાળરમાં અનધિકૃત વ્યાકિતઓએ એકત્રિત થવા પર તથા
ઝેરોક્ષ મશીન ચાલુ રાખવા પર પ્રતિબંધ મૂકયો છે. અનધિકૃત વ્યનકિતઓએ શાળાના
(પરીક્ષા કેન્દ્રપમાં) પ્રવેશવા પર કે તેમાં વાહનો લઇ જવા કે લાવવા પર કે
ચાર કે તેથી વધુ વ્ય કિતઓએ એકત્ર થવા પર તથા વિદ્યાર્થીઓએ પરીક્ષા
કેન્દ્ર માં મોબાઇલ ફોન લાવવા પર પ્રતિબંધ મૂકયો છે. આ પ્રતિબંધ
તા.૨૫.૪.૨૦૧૧ સુધી રોજ સવારના ૯.૦૦ થી સાંજના ૭.૦૦ વાગ્યાા સુધી અમલમાં
રહેશે.
રાજકોટ શહેર પોલીસ કમિશ્નકરશ્રીની હકુમત તળેના વિસ્તા રમાં આવેલ તમામ
પરીક્ષા કેન્દ્રો માં આ પ્રતિબંધક હૂકમો લાગુ પડશે. સ્થાિનિક સત્તા વાળાઓ
પાસેથી જરૂરી પરવાનગી મેળવી હોય તેવી વ્યાક્તિ કે વ્યઆક્તિસમૂહ, તેમજ
પરીક્ષા કાર્યમાં રોકાયેલા તમામ ઓળખપત્ર ધરાવતી વ્યકકિતઓ તેમજ ઓળખપત્ર
ધરાવતા પરીક્ષાર્થીઓ, વરઘોડા, સ્મ્શાનયાત્રા તેમજ ફરજ પરના
પોલીસ/એસઆરપી/હોમગાર્ડ અધિકારી-કર્મચારીઓને આ પ્રતિબંધ લાગુ નહિં પડે.
અન્ય‍થા પ્રતિબંધનો ભંગ થયેથી ભારતના ફોજદારી અધિનિયમ-૧૮૬૦ની કલમ-૧૮૮
હેઠળ શિક્ષાને પાત્ર થશે.

અનુસૂચિત જાતિના યુવાનોને ખડક ચઢાણ બેઝિક કોર્સની તાલીમ અપાશે.

અનુસૂચિત જાતિના યુવાનોને ખડક ચઢાણ બેઝિક કોર્સની તાલીમ અપાશે.

રાજકોટ
ગુજરાત રાજયના અનુસૂચિત જાતિના ૧૪ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતાં
યુવક-યુવતીઓને દસ દિવસની ખડક ચઢાણ બેઝિક કોર્સની તાલીમ આપવામાં આવશે.
રાજય સરકારના કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી,
ગાંધીનગર દ્વારા રાજયસરકારના ખર્ચે આગામી મે-૨૦૧૨ માસમાં પસંદ થયેલ
રાજયભરના ૧૦૦ યુવક-યુવતીઓને ખડક ચઢાણ બેઝિક કોર્સની તાલીમ આપવામાં આવશે.
માત્ર અનુસૂચિત જાતિના તા.૩૧.૩.૨૦૧૨ના રોજ ૧૪ થી ૩૫ વર્ષની વયમર્યાદા
ધરાવતા અને આ તાલીમમાં ભાગ લેવા ઇચ્છતા યુવક-યુવતીઓએ પુરૂ નામ,
સરનામું(ફોન નંબર સાથે), જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત, રમત ગમત
સ્પંર્ધામાં ભાગ લીધો હોય તેની વિગત, શારીરિક તંદુરસ્તી ધરાવતા હોવાનું
દાકતરી પ્રમાણપત્ર, અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર, વાલીની સંમતિ,
તાજેતરમાં પડાવેલો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ વગેરે સાથેની અરજી
તા.૩૦.૪.૨૦૧૨ સુધીમાં જિલ્લાલ રમત-ગમત અધિકારીશ્રી, શિવશક્તિ બિલ્ડિં ગ,
જિલ્લાઇ પંચાયત સામે, પાલનપુર, જિ-બનાસકાંઠાને મોકલવાની રહેશે
રાજયભરમાંથી મળેલ અરજીઓમાંથી પસંદગી સમિતિ દ્વારા યોગ્યતા ધરાવતા ૧૦૦
ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ફકત પસંદ થયેલ યુવક યુવતીઓને જ આ બાબતની
જાણ કરવામાં આવશે, તેમ રાજકોટ શહેરના જિલ્લા રમત-ગમત અધિકારીની યાદીમાં
જણાવાયું છે.

૧૭ એપ્રિલ-વર્લ્ડય હીમોફીલીયા ડે રાજય સરકાર દ્વારા શાળા આરોગ્યહ તપાસણી કાર્યક્રમમાં હીમોફીલિયા રોગનો સમાવેશ કરાયો

૧૭ એપ્રિલ-વર્લ્ડય હીમોફીલીયા ડે
રાજય સરકાર દ્વારા શાળા આરોગ્યહ તપાસણી કાર્યક્રમમાં હીમોફીલિયા રોગનો સમાવેશ કરાયો

સંકલનઃ સોનલ જોષીપુરા, માહિતી ખાતું, રાજકોટ

વર્લ્ડ ફેડરેશન ઓફ હીમોફીલિયા દ્વારા ૧૭ એપ્રિલે સમગ્ર વિશ્વામાં
''વર્લ્ડવ હીમોફીલિયા ડે''ની ઉજવણી કરવામાં આવે છે. રાજકોટમાં કાર્યરત
હીમોફીલિયા સોસાયટી દ્વારા પણ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
હીમોફીલિયા એ એક પ્રકારનો આનુવંશિક રોગ છે, જેમાં લોહી તેની નિયત
સમયમર્યાદામાં ગંઠાઇ શકતું નથી. માનવ શરીરના ૧૩ પ્રોટીન પૈકી કોઇ પણ એક
પ્રોટીનનો યોગ્ય માત્રામાં સ્રાવ થવાથી શરીરના કોઇ પણ ભાગમાંથી વહેતું
લોહી જામવા મંડે છે. આ ૧૩ પ્રોટીન પૈકી કોઇ પણ એક અથવા એકથી વધુ
પ્રોટીનની ઉણપથી હીમોફીલિયાનો રોગ થાય છે, જેને લીધે લોહી જામી શકતું
નથી. આ ખામીશીલ પ્રોટીન X રંગસૂત્ર દ્વારા વહન પામતું હોવાથી સ્ત્રી ઓ
કરતાં પુરૂષોમાં આ રોગ થવાની શકયતા વધી જાય છે. સામાન્યુ રીતે
હીમોફીલિયાનો રોગ પુરૂષોમાં વધુ જોવા મળે છે. માતૃપક્ષ તરફથી અથવા
સ્ત્રીાઓના પિયરપક્ષ તરફથી આ રોગ વારસામાં મળવાની શકયતા વધુ છે.
હીમોફોલિયાના દર્દીઓને ગમે તે સમયે રકતસ્રાવ થવાની શકયતા હોય છે. બહારી
રકતસ્રાવનો ઇલાજ પ્રમાણમાં સરળ છે, પણ શરીરના કોઇ પણ અવયવમાં થતો આંતરિક
રકતસ્રાવ દર્દીઓને મૃત્યુોના મુખમાં ધકેલી શકે છે, આવા કિસ્સાનમાં
સાવચેતી એ જ શ્રેષ્ઠમ ઉપાય છે. હીમોફીલિયાના રોગીઓને સાંધામાં થતા
રકતસ્રાવથી થતા રોગો તથા કિડની, મગજ અને સ્નાજયુઓ સંબંધી રોગોનો
હીમોફીલિયાના રોગીઓ વધુ પ્રમાણમાં શિકાર બને છે.
૧૭ એપ્રિલે સમગ્ર વિશ્વામાં ઉજવાતા ''વર્લ્ડન હીમોફીલિયા ડે''ની ઉજવણીનું
યજમાન એવા વર્લ્ડા ફેડરેશન ઓફ હીમોફીલિયાનું વડું મથક કેનેડાના મોન્ટ્રી
યલ શહેરમાં આવેલું છે, જેના ૧૧૩ દેશો સભ્યો છે, અને આ સંસ્થાડને વર્લ્ડલ
હેલ્થી ઓર્ગેનાઇઝેશનની સત્તાનવાર માન્યશતા મળેલ છે. ફ્રેંક સ્કેશનબેલ
દ્વારા ૧૯૬૩માં સ્થાપાયેલ વર્લ્ડછ ફેડરેશન ઓફ હીમોફીલિયાની સ્થાગપનાના ૫૯
વર્ષ પુરાં થયા છે.
રાજય સરકાર દ્વારા શાળા આરોગ્યન તપાસણી કાર્યક્રમમાં હીમોફીલિયા રોગનો પણ
સમાવેશ કરવામાં આવ્યોશ છે. અને રૂ. બે કરોડની ગ્રાંટ ફાળવવામાં આવી છે.
સ્થા નિક સ્તકરે આ દિવસની ઉજવણી અન્વમયે હીમોફીલિયા રોગ અંગે જાગૃતિ
ફેલાવતા કાર્યક્રમો તથા આરોગ્યવ કેમ્પાનું આયોજન કરાય છે. રાજકોટના અશોક
ગોંધીયા મેમોરીયલ ટ્રસ્ટા દ્વારા હીમોફીલિયાના રોગીઓને નજીવા ખર્ચે
જીવનરક્ષક દવાઓના ડોઝ પૂરા પાડવામાં આવે છે. ઉંમર અને વજન પ્રમાણે
નિષ્ણારત ડોકટરોની પેનલ દ્વારા આ ડોઝ નક્કી કરાતા હોય છે. હીમોફીલિયા
સોસાયટી, રાજકોટના સ્થાપપકશ્રી કિરણભાઇ અવાશિયા અને જાણીતા બાળ રોગ
નિષ્ણારત ડો. યજ્ઞેશ પોપટ હીમોફીલિયાના રોગીઓને નજીવા ખર્ચે દવાઓ
પહોંચાડી સરાહનીય યોગદાન આપી રહયા છે.

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના વાર્ષિક કાર્યક્રમોના આયોજનની બેઠક યોજાશે.

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના વાર્ષિક કાર્યક્રમોના આયોજનની બેઠક યોજાશે.

રાજકોટ
- રાજકોટ જિલ્લાા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા થતા શૈક્ષણિક કાર્યક્રમોના
માર્ગદર્શન માટે ૧૭ એપ્રિલે સવારે ૧૧.૦૦ વાગે ભવનના પ્રાર્થનાખંડમાં એક
બેઠકનું આયોજન કરવામાં આવ્યુંર છે. સંબંધિત સર્વે સરકારી વિભાગના
અધિકારીઓ-કર્મચારીઓને આ બેઠકમાં ઉપસ્થિંત રહેવા જિલ્લા્ શિક્ષણ અને તાલીમ
ભવનના પ્રાચાર્યની યાદીમાં જણાવાયું છે.

રાજયના યુવક/યુવતીઓ માટે યોજાનારો સાહસિક પગપાળા સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ

રાજયના યુવક/યુવતીઓ માટે યોજાનારો સાહસિક પગપાળા સાગરકાંઠા વિસ્તાર
પરિભ્રમણ કાર્યક્રમ


રાજકોટ
ગુજરાત રાજયના ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતાં વિદ્યાર્થી,
બિનવિદ્યાર્થી યુવક-યુવતીઓને સાહસિક પગપાળા સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ
કાર્યક્રમમાં ભાગ લેવાની તક આપી પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશથી રાજય
સરકારના કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના ઉપક્રમે
સરકારશ્રીના ખર્ચે સાગરકાંઠા વિસ્તાઉર પરિભ્રમણનો ૧૦ દિવસનો કાર્યક્રમ
મે-૨૦૧૨માં યોજાશે, જેમાં રાજયભરના ૧૦૦ યુવક-યુવતીઓ ભાગ લઇ શકશે
જે યુવક-યુવતીઓ તા.૩૧.૩.૨૦૧૨ના રોજ ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા
હોય, અને આ કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છ તા હોય, તેઓએ પોતાની અરજી જિલ્લાર
રમત-ગમત અધિકારીશ્રી, જિલ્લાી સેવા સદન-૧, પાંચમા માળે, વલસાડને
તા.૩૦.૪.૨૦૧૨ સુધીમાં મોકલી આપવાની રહેશે.
અરજીમાં (૧) પુરૂ નામ (ર) ઘરનું સરનામું (૩) જન્મ તારીખ (૪) શૈક્ષણિક
લાયકાત (૫) વ્યવસાય (૬) એન.સી.સી., પર્વતારોહણ, રમત ગમત સ્પીર્ધામાં ભાગ
લીધો હોય તેની વિગત (૭) શારીરિક તંદુરસ્તી ધરાવતા હોવાનું દાકતરી
પ્રમાણપત્ર (૮) અગાઉ આ પ્રકારના કાર્યક્રમોમાં ભાગ લીધો હોય તો તેની વિગત
(૯) વાલીનો સંમતિપત્ર (૧૦) તાજેતરમાં પડાવેલો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ
મોકલવાનો રહેશે.
રાજયભરમાંથી મળેલ અરજીઓમાંથી પસંદગી સમિતિ દ્વારા યોગ્યતા ધરાવતા
ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ફકત પસંદ થયેલ યુવક યુવતીઓને જ આ બાબતની
જાણ કરવામાં આવશે, આ અગાઉ આકાર્યક્રમમાં ભાગ લેનાર યુવક-યુવતિઓએ અરજી
કરવાની રહેશે નહિ. તેમ રાજકોટ શહેરના રમત-ગમત અધિકારીશ્રી
ડી.સી.ચાંગેલાની યાદીમાં જણાવાયું છે.

વીરપુરની ખોવાયેલ મહિલાઓ વિષે પત્તો આપવા સૂચના

વીરપુરની ખોવાયેલ મહિલાઓ વિષે પત્તો આપવા સૂચના

રાજકોટ
વીરપુરના જલારામનગર ખાતે રહેતા ચનાભાઇ નાથાભાઇ મકવાણાની ૩૫ વર્ષની
ઉંમરની પુત્રી લતાબેન પોતાના ઘરેથી બે માસ પહેલાં ઘરેથી કામે જવાનું
કહીને ગુમ થયા છે.મજબૂત બાંધાના, ઉજળા વર્ણના, ગોળ ચહેરાવાળા, ધોરણ-૭
ભણેલા છે, જયારે મીનળવાવ પસે મોરબીયા શેરી પાસે રહેતા બાબુભાઇ નાનજીભાઇ
ગુજરાતી ખાંટની ૨૫ વર્ષની ઉંમરની પુત્રી સુમીતાબેન પ્રેમસંબંધના કારણે
કોઇને કંઇ પણ કહયા વગર પોતાના ઘરેથી ગત તા.૨૯.૧૨.૧૧ના રોજ ગુમ થયા છે.
પાતળા બાંધાની, ગોળ ચહેરાવાળી અને વાને ઘઉંવર્ણી આ યુવતીએ લાલ કલરનો
પંજાબી ડ્રેસ પહેર્યા છે. અને જમણા હાથના અંગુઠાના નખ પાસે ઓપરેશન
કરાવ્યાીનું નિશાન છે. આ બંને મહિલાઓ આજ દિન સુધી ઘરે પાછી ફરી નથી.
તેમનાં અંગે કોઇ પણ પ્રકારની માહિતી મળે તો નજીકના પોલિસ સ્ટે શનને જાણ
કરવા રાજકોટ ગ્રામ્યંના પોલીસ અધિક્ષકની યાદીમાં જણાવાયું છે.

બાળકો(સામાન્યય) માટે યોજાનારો એડવેન્ચાર કોર્સ

બાળકો(સામાન્યય) માટે યોજાનારો એડવેન્ચાર કોર્સ

રાજકોટ
ગુજરાત રાજયના ૮ થી ૧૩ વર્ષની વય મર્યાદા ધરાવતાં બાળકો સાહસિક બને,
કુદરતી વાતાવરણમાં તેમની શક્તિ ખીલવે, તે હેતુથી રાજય સરકાર દ્વારા સાત
દિવસનાં એડવેન્ચ ર કોર્સનું આયોજન કરવામાં આવ્યુંન છે.
રાજય સરકારના કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી,
ગાંધીનગર દ્વારા રાજય સરકારના ખર્ચે જૂનાગઢ જિલ્લાંમાં ૭(સાત) દિવસ માટે
આ એડવેન્ચેર કોર્સ મે-૨૦૧૨માં યોજાશે, જેમાં પસંદ થયેલા ૧૦૦ બાળકોને ભાગ
લેવાની તક આપવામાં આવશે.
માત્ર બાળકો(સામાન્યવ) કે જેઓ તા.૩૧.૩.૨૦૧૨ના રોજ ૮ થી ૧૩ વર્ષની
વયમર્યાદા ધરાવતા હોય અને આ કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છતા હોય તેમણે
પોતાની અરજી જિલ્લાવ રમત-ગમત અધિકારીશ્રી, ૧/૩ બહુમાળી ભવન, સરદારબાગ,
જૂનાગઢને તા.૩૦.૪.૨૦૧૨ સુધીમાં મોકલી આપવાની રહેશે.
અરજીમાં (૧) પુરૂ નામ (ર) સરનામું(ફોન નંબર સાથે) (૩) જન્મ તારીખ (૪)
શૈક્ષણિક લાયકાત (૫) રમત ગમત સ્પીર્ધાઓમાં ભાગ લીધો હોય તેની વિગત (૬)
શારીરિક તંદુરસ્તી ધરાવતા હોવાનું દાકતરી પ્રમાણપત્ર (૭) વાલીનો
સંમતિપત્ર (૮) તાજેતરમાં પડાવેલો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ મોકલવાના
રહેશે. અધૂરી વિગતવાળી અને મુદત બહાર મળેલી અરજીઓ ધ્યાૂને લેવામાં આવશે
નહીં.
રાજયભરમાંથી મળેલ અરજીઓમાંથી પસંદગી સમિતિ દ્વારા યોગ્યતા ધરાવતા
ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ફકત પસંદ થયેલ બાળકોને જ આ બાબતની જાણ
કરવામાં આવશે, તેમ રાજકોટ શહેરના રમત-ગમત અધિકારીશ્રી ડી.સી.ચાંગેલાની
યાદીમાં જણાવાયું છે.

અનુસૂચિત જાતિના યુવક/યુવતીઓ માટે યોજાનારો સાહસિક પગપાળા વનવિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ રાજકોટ

અનુસૂચિત જાતિના યુવક/યુવતીઓ માટે યોજાનારો સાહસિક પગપાળા વનવિસ્તાર
પરિભ્રમણ કાર્યક્રમ
રાજકોટ
ગુજરાત રાજયના ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતાં ફકત અનુસૂચિત જાતિનાં
વિદ્યાર્થી, બિનવિદ્યાર્થી યુવક-યુવતીઓને સાહસિક પગપાળા વનવિસ્તાર
પરિભ્રમણમાં ભાગ લેવાની તક આપી પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશથી રાજય સરકારના
કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના ઉપક્રમે સરકારશ્રીના
ખર્ચે જૂનાગઢ જિલ્લાનના જંગલોમાં વનવિસ્તાર પરિભ્રમણનો ૧૦ દિવસનો
કાર્યક્રમ મે-૨૦૧૨માં યોજાશે, જેમાં રાજયભરના ૧૦૦ યુવક-યુવતીઓ ભાગ લઇ
શકશે
જે યુવક-યુવતીઓ તા.૩૧.૩.૨૦૧૨ના રોજ ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા
હોય, અને આ કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છાતા હોય, તેઓએ પોતાની અરજી જિલ્લાા
રમત-ગમત અધિકારીશ્રી, ૧/૩ બહુમાળી ભવન, સરદારબાગ, જૂનાગઢને તા.૩૦.૪.૨૦૧૨
સુધીમાં મોકલી આપવાની રહેશે.
અરજીમાં (૧) પુરૂ નામ (ર) ઘરનું સરનામું (૩) જન્મ તારીખ(જન્માતારીખનો
પુરાવો) (૪) શૈક્ષણિક લાયકાત (૫) વ્યવસાય (૬) એન.સી.સી., પર્વતારોહણ, રમત
ગમત સ્પમર્ધામાં ભાગ લીધો હોય તેની વિગત (૭) શારીરિક તંદુરસ્તી ધરાવતા
હોવાનું દાકતરી પ્રમાણપત્ર (૮) જાતિ અંગેના દાખલાની નકલ (૯) અગાઉ આ
પ્રકારના કાર્યક્રમોમાં ભાગ લીધો હોય તો તેની વિગત (૧૦) વાલીનો સંમતિપત્ર
તથા (૧૧) તાજેતરમાં પડાવેલો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ વગેરે મોકલવાના
રહેશે. અધુરી વિગતોવાળી અરજી ધ્યા૦ને લેવામાં આવશે નહીં.
રાજયભરમાંથી મળેલ અરજીઓમાંથી પસંદગી સમિતિ દ્વારા યોગ્યતા ધરાવતા
ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ફકત પસંદ થયેલ યુવક યુવતીઓને જ આ બાબતની
જાણ કરવામાં આવશે, તેમ રાજકોટ શહેરના રમત-ગમત અધિકારીશ્રી
ડી.સી.ચાંગેલાની યાદીમાં જણાવાયું છે.

પરીક્ષા કેન્દ્રસના ૧૦૦ મી. વિસ્તારરમાં ચાર કે તેથી વધુ વ્યરક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધઃ

પરીક્ષા કેન્દ્રસના ૧૦૦ મી. વિસ્તારરમાં ચાર કે તેથી વધુ વ્યરક્તિઓને
ભેગા થવા પર પ્રતિબંધઃ
સૂરતઃ ધોરણ ૧૧ વિજ્ઞાન પ્રવાહની દ્વિતીય સેમેસ્ટ્રની પરીક્ષા તા.૨૫મી
સુધી ચાલશે ત્યાઃરે પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રો ની આસપાસ શાંતિ
જળવાઇ રહે, પરીક્ષાર્થીઓને પરીક્ષા દરમિયાન કોઇ ખલેલ ન પહોંચે તેમજ કાયદો
અને વ્યદવસ્થાાની સ્થિ્તિ જળવાય રહે તે માટે પોલીસ કમિશનરશ્રી રાકેશ
અસ્થાાનાએ એક જેહારનામું બહાર પાડયું છે. જે પ્રમાણે તા. ૨૫મી સુધી દરરોજ
સવારે ૧૦:૦૦થી બપોરે ૨:૩૦ વાગ્યાક દરમિયાન પરીક્ષા કેન્દ્ર ના ૧૦૦ મીટરની
ત્રિજ્યાવમાં ચાર કરતા વધુ વ્યબક્તિ ઓને એકત્ર થવા, સભા ભરવા કે સરઘસ
કાઢવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો્ છે. પરીક્ષા કેન્દ્રબના ૧૦૦ મીટરની
ત્રિજ્યાવ નજીકના ઝેરોક્ષ સેન્ટોર પરીક્ષા દરમિયાન બંધ રાખવા અને પરીક્ષા
કેન્દ્ર ના ૧૦૦ મીટરની ત્રિજ્યાપથી વાહન દૂર રાખવા જણાવવામાં આવ્યું છે.

ફડચામાં ગયેલી સુર્યમ રેસીડેન્સીા( સીંગણપોર) કો.ઓપ.હા.સો. લી. ડભોલીના બાકી લહેણાં માંગણા માટે સંપર્ક સાધશોઃ

ફડચામાં ગયેલી સુર્યમ રેસીડેન્સીા( સીંગણપોર) કો.ઓપ.હા.સો. લી.
ડભોલીના બાકી લહેણાં માંગણા માટે સંપર્ક સાધશોઃ

સૂરતઃ સૂરત જિલ્લાની ડભોલી ખાતે આવેલી સુર્યમ રેસીડેન્સીા( સીંગણપોર)
કો.ઓપ.હા.સો. લી. ને જિલ્લા રજીસ્ટાીર સહકારી મંડળીઓ સૂરતના હુકમથી
ફડચામાં લઈ જવામાં આવી છે. આ માટે ફડચા અધિકારી શ્રી આર.પી.કાનાણીની
નિમણુંક( સહકારી અધિકારી(ફડચા) એ/૧લો માળ, જિલ્લા સેવા
સદન-૨,અઠવાલાઇન્સા) કરવામાં આવી છે. જેમણે તા. ૯.૪.૨૦૧૨ના રોજથી ચાર્જ
સંભાળ્યોન છે. જેમને પણ આ સંસ્થાવ પાસે જે કાંઇ લહેણા કે માગણું નીકળતું
હોય તેમણે નોટીસ પ્રસિદ્ધ થયાની તારીખથી બે માસમાં ફડચા અધિકારીનો રૂબરુ
સંપર્ક કરી પુરાવાઓ સહિત નોધાવવાનું રહેશે. જો આવું કરવામાં ચૂક થશે તો
પાછળથી તેમનું લહેણું કે માગણું નોંધવામાં આવશે નહી અને મંડળીના ચોપડા
પ્રમાણે મંડળીને આટોપી લેવાની કાર્યવાહી આગળ ચલાવવામાં આવશે.

આંતરિક સુરક્ષા જેવી ગંભીરતમ બાબતમાં પણ કેન્દ્ર સરકારની ઉદાસીનતાની આકરી ટીકા

વડાપ્રધાને યોજેલી આંતરિક સુરક્ષા માટેની રાજ્યોના મુખ્ય મંત્રીશ્રીઓની
પરિષદમાં ગુજરાતના મુખ્ય મંત્રીશ્રીના રાષ્ટ્રની સુરક્ષા સુદૃઢ બનાવવા
કેન્દ્રને પથદર્શક સૂચનો
આંતરિક સુરક્ષા જેવી ગંભીરતમ બાબતમાં પણ કેન્દ્ર સરકારની ઉદાસીનતાની આકરી ટીકા
આંતરિક સુરક્ષાની વિશ્વસનિય વ્યૂહરચનાને સર્વાધિક પ્રાધાન્ય આપો
રાજ્યોના અધિકારો છીનવી લઇને આંતરિક સુરક્ષા માટેના કાયદાઓમાં કેન્દ્રનો
એકાધિકાર દેશને સંકટમાં મુકશે

સંરક્ષણ સેના અને કેન્દ્ર સરકાર વચ્ચે વિવાદ-અવિશ્વાસનું વાતાવરણ દૂર કરો
રાજ્યોને વિશ્વાસમાં લઇને આંતરિક સલામતીની રણનીતિ તૈયાર થાય
ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે નવી દિલ્હીમાં આંતરિક
સુરક્ષા અંગે વડાપ્રધાનશ્રીએ યોજેલી રાજ્યોના મુખ્ય મંત્રીશ્રીઓની
પરિષદમાં આંતરિક સલામતી જેવા રાષ્ટ્રીય હિતની ગંભીરતમ બાબતમાં કેન્દ્ર
સરકારની ઉદાસિનતાની ટીકા કરી હતી અને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, આંતરિક
સુરક્ષા માટે રાજ્યોના મુખ્ય મંત્રીશ્રીઓ સર્વાધિક પ્રાથમિકતા સાથે
પરિશ્રમ કરી રહ્યા હોય એવા સંજોગોમાં કેન્દ્ર સરકાર મુખ્ય મંત્રીશ્રીઓનાં
અનુભવી સૂચનોને ધ્યાનમાં લેવાને બદલે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે અવિશ્વાસ
અને વિવાદ વકરે એવા એકપક્ષીય નિર્ણયો લઇ રહી છે જે દેશને વધુ ધેરા સંકટ
ભણી દોરી જશે.
વડાપ્રધાન ર્ડા. મનમોહનસિંહ, ગૃહ મંત્રી શ્રી પી. ચિદમ્બરમ્‍ અને નાણા
મંત્રી શ્રી પ્રણવ મુખરજીની ઉપસ્થિતિ અને ર૪ રાજ્યોના મુખ્ય
મંત્રીશ્રીઓની આ પરિષદમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, કેન્દ્ર
સરકારે આંતરિક સલામતીની આખી જ બાબતને સર્વગ્રાહી પરિપ્રેક્ષ્યમાં
સર્વાધિક એજન્ડા તરીકે હાથ ધરવાની જરૂર છે. રાજ્યોને નબળા પાડવાની અને
કેન્દ્ર સરકાર દ્વારા આંતરિક સુરક્ષા માટેના રાજ્યોના અધિકારોને છીનવી
લઇને રાજ્યો પાસે જે જવાબદારીની અપેક્ષા રાખે છે તે કઇ રીતે મૂર્તિમંત
થશે એવો પ્રશ્ન તેમણે ઉઠાવ્યો હતો.
આ સંદર્ભમાં મુખ્ય મંત્રીશ્રીએ સચોટ દ્રષ્ટાંતો આપતાં જણાવ્યું કે, નેશનલ
કંટ્રોલ ઓફ ટેરરિસ્ટ સેન્ટર્સ (NCTC) બાબતે રાજ્યોના મુખ્ય મંત્રીશ્રીઓના
ઉગ્ર વિરોધ પછી વડાપ્રધાને અલગ ચર્ચા માટે સંમતિ આપી પરંતુ રેલવે
પ્રોટેકશન ફોર્સ (RPF) એકટ અને હવે બોર્ડર સિકયોરિટી ફોર્સ (BSF) એકટમાં
સુધારા દાખલ કરીને રાજ્યોના અધિકારો અને રાજ્યની પોલીસનું મનોબળ નબળું
પાડવાની માનસિકતા કેન્દ્ર શા માટે ધરાવે છે?
આ જ સંદર્ભમાં, મુખ્ય મંત્રીશ્રીએ મિલીટરી દળોના અફસરોને Limited
Compedtitive Exam પોલીસીના નામે રાજ્યોના પોલીસ અધિકારીઓ તરીકે નિમણૂંક
આપવાની કેન્દ્રના ઇરાદા સામે પણ વિરોધ વ્યકત કર્યો હતો. તેમણે જણાવ્યું
કે, દેશની સેનાઓમાં જ અફસરોનો મોટો બેકલોગ છે ત્યારે દેશની સીમા સુરક્ષા
સામે સંકટો ખડા કરીને સેના-અફસરોને રાજ્ય પોલીસદળમાં નિયુકત કરવાને બદલે
આર્મીમાં ઓફિસર્સ ભરતીની ઝૂંબેશ કેમ હાથ ધરાય નહીં? શા માટે રાજ્ય પોલીસ
અને સેના વચ્ચે તનાવ-વિવાદની સ્થિતિ ઉભી કરવામાં આવે છે?

Check out "શું હાસ્યલેખકો હાસ્યાસ્પદ બની શકે?" on GUJARATI-ગુજરાતી

GUJARATI-ગુજરાતી: આપણા લોકો,આપણી ભાષા,આપણી
સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
--------------------

Check out "શું હાસ્યલેખકો હાસ્યાસ્પદ બની શકે?" on GUJARATI-ગુજરાતી

Blog post link:
http://gujarati.nu/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A130177&xgs=1&xg_source=msg_share_post

If your email program doesn't recognize the web address above as an active link,
please copy and paste it into your web browser

NEWS BY KASHYAP JOSHI JETALSAR JETPURA

ÄkhkMkÇŢ-[uBçkhMkwşkkuLke hswykík V¤e..
suíkĂkwh{kt rđs íktşkLke rzrđÍLk f[uhe ţY Úkţu !
(f~ŢĂk ňu»ke îkhk) suík÷Mkh(suíkĂkwh) íkk.17
MÚkkrLkf ÄkhkMkÇŢ yLku [uBçkh ykuV fku{Mko MkwşkkuLke yđkhLkđkhLke {ktřk ćŢkLku ÷uđkE nkuŢ íku{ suíkĂkwh ţnuh{kt ĂkeSđeMkeyu÷Lke rzrđÍLk f[uhe ţÁ fhđkLkku MkiÄktríkf rMđfkh ÚkŢku nkuđkLkwt ňýđk {¤u Au.
yk çkkçkíku {¤íke rđřkíkku {wsçk suíkĂkwh ţnh yLku íkk÷wfkLkk rđs řkúknfkuLku đľíkku đľík [urftřk Mk{Ţu ĂkkuíkĂkkuíkkLkk rđs{exhkuLkk [urftřk {kxu ÄkuhkS ÷ktçkw Úkđwt Ăkzíkwt nkuđkLke VheŢkË yđkhLkđkh MÚkkrLkf ÄkhkMkÇŢ íkÚkk [uBçkh ykuV fku{MkoLkk «{wľ hkswĽkE Ăkxu÷ îkhk Wňo{tşke MkkihĽĽkE Ăkxu÷ Mk{űk fhkíke ykđíke níke.
ykđe hswykíkkuLkk V÷MđYĂku ĂkeSđeMkeyu÷ íktşkyu yk đkíkLkku yux÷ufu suíkĂkwh ţnuuh{kt rzrđÍLk f[uhe ţÁ fhđkLkku MkiÄktríkf rMđfkh fŢkuo nkuđkLkwt íktşkyu ÄkhkMkÇŢ yLku [uBçkhLku sýkÔŢwt nkuđkLkwt hkswĽkE Ăkxu÷ sýkđu Au. yk{ ÚkđkÚke suíkĂkwh ţnuh íku{s íkk÷wfkLkk h6000 sux÷k rđsřkúknfkuLku rđs [urftřk ÷uçkkuhuxhe suíkĂkwh ţY ÚkŢuÚke ÄkuhkS Ĭk ľkđk Lkrnt Ăkzu.

NEWS BY KASHYAP JOSHI JETALSAR JETPURA

NEWS BY KASHYAP JOSHI JETALSAR JETPURA

xkuÃke...suíkÃkwh{kt ÃkkEÃk÷kELk çkkçkíku ÄkuhkSðk¤e ÚkðkLke ðfe !
nurztøk..¼kËh zu{Úke suíkÃkwh MkwÄeLke swLke ÃkkEÃk÷kELkku
çkkçkíku {krníke {tøkkíkk MktçktrÄíkku rð{k»ký{kt !?!
Ãkuxk....Ãkkr÷fkLkk {kS «{w¾ yrsíkrMktn òzuòyu ykhxeykELkwt þ† WÃkkzâwt !
(f~ÞÃk òu»ke îkhk) suík÷Mkh(suíkÃkwh) íkk.17
suíkÃkwh LkøkhÃkkr÷fkLkk {kS «{w¾ yrsíkrMktn òzuòyu Ãkkr÷fkLke ðkuxhðfoMk þk¾kLku ÷økíke y{wf {krníke {ktøkíkk MktçktrÄíkkuLku rð{k»ký{kt {qfkðwt Ãkzu íkuðe rMÚkrík ÃkuËk ÚkE nkuðkLkwt òýðk {¤u Au.
yk çkkçkíku {¤íke rðøkíkku {wsçk suíkÃkwh LkðkøkZ LkøkhÃkkr÷fkLkk {kS «{w¾ yLku nk÷Lkk MkËMÞ yrsíkrMktn òzuòyu {krníke {ktøkðkLkk fkÞËkLkku WÃkÞkuøk fhe Ãkkr÷fkLkk r[VykurVMkh ÃkkMkuÚke yLkuf {wËTkykuLke {krníke {ktøke Au.
íku{kt íkk.1.4.h007 Úke íkk.31.3.h01h MkwÄe Ãkkr÷fkLke ðkuxh ðfoMk þk¾k îkhk þnuh rðMíkkh{kt ÚkÞu÷ ÃkkEÃk ÷kELkku{kt íku{s yLÞ VkuÕxLke rðøkíkðkh {krníke íkÚkk fux÷k {swhku ÃkkMku õÞk õÞk fk{ ÷uðk{kt ykðu÷ Au íkuLke ¾he Lkf÷ku,
suíkÃkwh Ãkkr÷fkLke Ãkkýe þk¾k {kxu hkufðk{kt ykðu÷ {swhkuLku [wfðkíkk Ãku{uLxku íkÚkk {swhkuLke MktÏÞk {kxu Ãkkr÷fk îkhk rLkÞ{ku ½zkÞk Au fu Lkrnt ? yÚkðk yk çkkçkíku fkuE Ãký òíkLkku VuhVkh fhðk {kxu fkuE {ÞkoËk Lk¬e fhkE Au fu Lkrnt ? òu nkuÞ íkku íkuLke ÃkheÃkºkLke Lkf÷, íku{s {wshkuLkwt Ãku{uLx hkufzuÚke fu [ufÚke ? íkuLke rðøkíkðkh {krníke íkÚkk Lkf÷ ykÃkðk ytøku,
íkk.1.4.h007 Úke 31.3u.h01h MkwÄe{kt suíkÃkwh Ãkkr÷fkyu õÞk õÞk ðuÃkkheyku ÃkkMkuÚke fw÷ fux÷ku {k÷ ¾heËu÷ Au ? yLku fux÷k rçk÷ku [qfðu÷ Au ? íku ðuÃkkheLkk Lkk{, MkhLkk{kt íkÚkk Ãku{uLx rçk÷kuLke rðøkíkðkh Lkf÷ku ykÃkðk ytøku
íku{s ÃkkýeLkk rVÕxh {kxu íkk.1.4.h007 Úke íkku.31.3.h01h MkwÄe{kt fux÷e Vxfze(rç÷r[tøk), íkÚkk yLÞ rLk¼kð {kxu fw÷ fux÷ku ¾[o fhu÷ Au ? íkuLke ¾heËe çkkË hkus fux÷ku sÚÚkku WÃkÞkuøk{kt ÷uðkÞ Au ? yLku íku fkuý Lk¬e fhu Au ? íkuLkk Lkk{, nkuËk yLku rðøkíkðkh {krníke íkÚkk ¼kËh zu{Úke yþwæÄ Ãkkýe ykðu Au su{kt VxfzeLkk WÃkÞkuøk çkkË su Ãkkýe ykÃkðk{kt ykðu Au íkuLke þwæÄíkkLkk «{kýÃkºkLke Lkf÷ {tøkkíkk MktçktrÄík Mk¥kkrÄþku ÄtÄu ÷køÞk Au.

çkkuûk: suíkÃkwh Ãkkr÷fkLkk ÷køkíkk ð¤økíkk Mk¥kkrÄþkuLku su {krníke {tøkkíkk ÄtÄu ÷køkðwt ÃkzwÞwt Au yLku yuf íkçk¬T su{ ÄkuhkSLke VkuV¤ zu{Lke ÷kELkku çkkçkíku økkuxk¤ku çkkË ykÔÞku íku{ yrsíkrMktn òzuòyu {krníke {ktøke Au fu, Ëh {rnLku ¾heËðk{kt ykðíkk {k÷ Mkk{kLk Mkk{u swLkk {k÷ Mk{kLkLkwt þwt fhðk{kt ykðu Au ? íkuðk {k÷ Mkk{kLk fux÷k sÚÚkk{kt Lkøkh Ãkkr÷fk ÃkkMku Ãkzu÷ Au ? íkuLke Lkf÷ íkÚkk rðøkíkðkh {krníke ykÃkðk ytøku íkÚkk ¼kËh zu{Úke suíkÃkwh MkwÄe su swLke ÃkkEÃk÷kELk Lkkt¾ðk{kt ykðe níke íku fux÷k r{xhLke Au ? íkuLkku swLkku Mxkuf õÞkt hk¾ðk{kt ykðu÷ Au ? íkuLke Lkf÷ íkÚkk {krníke ykÃkðk ytøku..yk «~Lku òýfkhku fnu Au fu suíkÃkwh{kt ÄkuhkSðk¤e ÚkðkLke Mkt¼kðLkk Au !?

íkkf: {krníke {ktøkLkkh yrsíkrMktn òzuòLkku Vkuxku Ãký {kf÷u÷ Au. su ÞkuøÞ sýkÞ íkku ÷uðk rðLktíke Au.

NEWS BY KASHYAP JOSHI JETALSAR JETPURA

સોમવાર, 16 એપ્રિલ, 2012

SAHARA INDIA MA JODAINE


DESHNA VISHALTAM PARIWAR SAHARA INDIA MA JODAINE SWAMANBHER AAVAK MELVTA THAO.VINAMULYE JODAI SHAKO CHHO.FIELD WORK KARVANU CHHE.DAILY MONTHLY ANE FIX DEPOSITE NA KHATA KHOLI COMMISSION MELVI SHAKAY.MALO.KASHYAP JOSHI REPORTER-99095 20812

NMART PARIWAR MA JODAO


NMART PARIWAR MA JODAO ANE MAHINE 2.40 LACK SUDHI KAMAVANI TAK ZADPO.MAATRA 5500 NA ROKAN SAAME 4 VARSHMA RS.21560 NO FAAYDO.OFFER MARYADIT SAMAY MATEJ. MALO..KASHYAP JOSHI REPORTER-9909520812

supported by Infosys foundation.. Dear All If you have come across any bright students coming from poor financial background who have finished their 10th standard this year and scored more than 80%, please ask them to contact the NGO - Prerana (suppo

Dear All

If you have come across any bright students coming from poor financial
background who have finished their 10th standard this year and scored more
than 80%, please ask them to contact the NGO - Prerana (supported by Infosys
foundation). The NGO is conducting a written test and those who clear the
test will be eligible for financial help for their further studies.

Please ask the students to contact the people mentioned below to get
the form for Help at address Infosys Foundation 580, Shubhakar, 44th
cross, 1st A main road, Jayanagar, 7th block,
Bangalore( Karnataka)

Contact numbers:
1. Ms. Saraswati - 099009 06338
2. Mr. Shivkumar - 099866 30301
3. Ms. Bindu - 099645 34667
4 Dr.Hitesh Joshi 09824214757

Even if you don't know anyone, please pass on this info, someone might be in
need of


--
KKUMARJOSHI

જેતલસર ના યુવાનને રબારીકાના પાટિયા પાસે અકસ્માત નડ્યો.. ખાંટ યુવાન પોતાની નવોઢાને લઈને માસીના દીકરાની જાનમાં બાઈક પર જી રહ્યો હતો..પણ સામ સામા હોન્ડા અથડાતા કુલ ચારને ઈજાઓ, ચારેય સારવાર માટે જેતપુરની ખાનગી હોસ્પિટલોમાં ખસેડાયા.આ લખાય છે ત્યારે આજે દસ

જેતલસર ના યુવાનને રબારીકાના પાટિયા પાસે અકસ્માત નડ્યો..
ખાંટ યુવાન પોતાની નવોઢાને લઈને માસીના દીકરાની જાનમાં બાઈક પર જી રહ્યો
હતો..પણ સામ સામા હોન્ડા અથડાતા કુલ ચારને ઈજાઓ, ચારેય સારવાર માટે
જેતપુરની ખાનગી હોસ્પિટલોમાં ખસેડાયા.આ લખાય છે ત્યારે આજે દસ વાગ્યે
બનેલા આ અકસ્માતના બનાવી પોલીસ ને જાન કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જેતલસર ના યુવાનને રબારીકાના પાટિયા પાસે અકસ્માત નડ્યો.

જેતલસર ના યુવાનને રબારીકાના પાટિયા પાસે અકસ્માત નડ્યો.. ખાંટ યુવાન પોતાની  નવોઢાને લઈને માસીના દીકરાની જાનમાં બાઈક પર જી રહ્યો હતો..પણ સામ સામા હોન્ડા અથડાતા કુલ ચારને ઈજાઓ, ચારેય  સારવાર માટે જેતપુરની ખાનગી હોસ્પિટલોમાં ખસેડાયા.આ લખાય છે ત્યારે આજે દસ વાગ્યે બનેલા આ અકસ્માતના બનાવી પોલીસ  ને જાન કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

A Mysterious Tree in Andra Pradesh
a glance you may be confused the above tree with a massive trunk with
a 'Baobab' tree (which is renowned to possess the largest tree trunks
of the world) but, this is yet another unknown specie which is seen in
the close proximity of a hermitage deep in the dense forest in 'Andra
Pradesh' in India.
Now have a close look at the bark and experience the unbelievable
figures of creatures engraved in the surface of the entire tree
trunk!

--
KKUMARJOSHI

ધીરુ નામના શખ્શે જાહેર વોન્કલા પર ગેરકાયદે બાંધકામ આદરતા

જેતપુર ના ખોડપરા  મેઈન  રોંડ પર ધીરુ  નામના શખ્શે   જાહેર વોન્કલા પર ગેરકાયદે બાંધકામ આદરતા નઝીકના દેવયાની અપાર્ત્મેન્ત ના રહીસો એ  ભારે વિરોધ ઉઠાવ્યો હતો. હાલ આ   બાંધકામ   અટકાવી દેવાયું છે. જો આ બાંધકામ થશે તો વોન્કલામાં પાણી  નો ભરાવો થશે. જે ભવિષ્યમાં અકસ્માત સર્જાશે તેવી લોકોમાં ભીતિ છે. 

A Mysterious Tree in Andra Pradesh
a glance you may be confused the above tree with a massive trunk with
a 'Baobab' tree (which is renowned to possess the largest tree trunks
of the world) but, this is yet another unknown specie which is seen in
the close proximity of a hermitage deep in the dense forest in 'Andra
Pradesh' in India.
Now have a close look at the bark and experience the unbelievable
figures of creatures engraved in the surface of the entire tree
trunk!