અનુયાયીઓ

મંગળવાર, 17 એપ્રિલ, 2012

પરીક્ષા કેન્દ્રસના ૧૦૦ મી. વિસ્તારરમાં ચાર કે તેથી વધુ વ્યરક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધઃ

પરીક્ષા કેન્દ્રસના ૧૦૦ મી. વિસ્તારરમાં ચાર કે તેથી વધુ વ્યરક્તિઓને
ભેગા થવા પર પ્રતિબંધઃ
સૂરતઃ ધોરણ ૧૧ વિજ્ઞાન પ્રવાહની દ્વિતીય સેમેસ્ટ્રની પરીક્ષા તા.૨૫મી
સુધી ચાલશે ત્યાઃરે પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રો ની આસપાસ શાંતિ
જળવાઇ રહે, પરીક્ષાર્થીઓને પરીક્ષા દરમિયાન કોઇ ખલેલ ન પહોંચે તેમજ કાયદો
અને વ્યદવસ્થાાની સ્થિ્તિ જળવાય રહે તે માટે પોલીસ કમિશનરશ્રી રાકેશ
અસ્થાાનાએ એક જેહારનામું બહાર પાડયું છે. જે પ્રમાણે તા. ૨૫મી સુધી દરરોજ
સવારે ૧૦:૦૦થી બપોરે ૨:૩૦ વાગ્યાક દરમિયાન પરીક્ષા કેન્દ્ર ના ૧૦૦ મીટરની
ત્રિજ્યાવમાં ચાર કરતા વધુ વ્યબક્તિ ઓને એકત્ર થવા, સભા ભરવા કે સરઘસ
કાઢવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો્ છે. પરીક્ષા કેન્દ્રબના ૧૦૦ મીટરની
ત્રિજ્યાવ નજીકના ઝેરોક્ષ સેન્ટોર પરીક્ષા દરમિયાન બંધ રાખવા અને પરીક્ષા
કેન્દ્ર ના ૧૦૦ મીટરની ત્રિજ્યાપથી વાહન દૂર રાખવા જણાવવામાં આવ્યું છે.

ટિપ્પણીઓ નથી: