અનુયાયીઓ

મંગળવાર, 17 એપ્રિલ, 2012

ધો-૧૧ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓને અનુલક્ષીને પ્રતિબંધક હુકમો

ધો-૧૧ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓને અનુલક્ષીને પ્રતિબંધક હુકમો

રાજકોટ,
- પચ્ચીનસ એપ્રિલ સુધી રાજકોટ શહેરમાં યોજાનારી ધો-૧૧ વિજ્ઞાન પ્રવાહની
દ્વિતીય સેમેસ્ટકર એપ્રિલ-૨૦૧૨ની પરીક્ષા કોઇપણ જાતની ખલેલ વિના શાંત
વાતાવરણમાં સંપન્ન થાય અને વિદ્યાર્થીઓ શાંતીથી પરીક્ષાઓ આપી શકે, તે
માટે રાજકોટ શહેર પોલીસ કમિશ્નતર શ્રીમતિ ગીથા જોહરીએ એક જાહેરનામું
પ્રસિધ્ધત કરી રાજકોટ શહેરમાં જે-જે શાળાના બિલ્ડીંાગોમાં આ પરીક્ષાઓ
લેવાનાર છે તે કેન્દ્રો ના કમ્પાસઉન્ડકમાં તેમજ તેની ચારે બાજુની
ત્રિજયામાં ર૦૦ મીટરના વિસ્તાળરમાં અનધિકૃત વ્યાકિતઓએ એકત્રિત થવા પર તથા
ઝેરોક્ષ મશીન ચાલુ રાખવા પર પ્રતિબંધ મૂકયો છે. અનધિકૃત વ્યનકિતઓએ શાળાના
(પરીક્ષા કેન્દ્રપમાં) પ્રવેશવા પર કે તેમાં વાહનો લઇ જવા કે લાવવા પર કે
ચાર કે તેથી વધુ વ્ય કિતઓએ એકત્ર થવા પર તથા વિદ્યાર્થીઓએ પરીક્ષા
કેન્દ્ર માં મોબાઇલ ફોન લાવવા પર પ્રતિબંધ મૂકયો છે. આ પ્રતિબંધ
તા.૨૫.૪.૨૦૧૧ સુધી રોજ સવારના ૯.૦૦ થી સાંજના ૭.૦૦ વાગ્યાા સુધી અમલમાં
રહેશે.
રાજકોટ શહેર પોલીસ કમિશ્નકરશ્રીની હકુમત તળેના વિસ્તા રમાં આવેલ તમામ
પરીક્ષા કેન્દ્રો માં આ પ્રતિબંધક હૂકમો લાગુ પડશે. સ્થાિનિક સત્તા વાળાઓ
પાસેથી જરૂરી પરવાનગી મેળવી હોય તેવી વ્યાક્તિ કે વ્યઆક્તિસમૂહ, તેમજ
પરીક્ષા કાર્યમાં રોકાયેલા તમામ ઓળખપત્ર ધરાવતી વ્યકકિતઓ તેમજ ઓળખપત્ર
ધરાવતા પરીક્ષાર્થીઓ, વરઘોડા, સ્મ્શાનયાત્રા તેમજ ફરજ પરના
પોલીસ/એસઆરપી/હોમગાર્ડ અધિકારી-કર્મચારીઓને આ પ્રતિબંધ લાગુ નહિં પડે.
અન્ય‍થા પ્રતિબંધનો ભંગ થયેથી ભારતના ફોજદારી અધિનિયમ-૧૮૬૦ની કલમ-૧૮૮
હેઠળ શિક્ષાને પાત્ર થશે.

ટિપ્પણીઓ નથી: