રાજકોટ
- રાજકોટ જિલ્લાા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા થતા શૈક્ષણિક કાર્યક્રમોના
માર્ગદર્શન માટે ૧૭ એપ્રિલે સવારે ૧૧.૦૦ વાગે ભવનના પ્રાર્થનાખંડમાં એક
બેઠકનું આયોજન કરવામાં આવ્યુંર છે. સંબંધિત સર્વે સરકારી વિભાગના
અધિકારીઓ-કર્મચારીઓને આ બેઠકમાં ઉપસ્થિંત રહેવા જિલ્લા્ શિક્ષણ અને તાલીમ
ભવનના પ્રાચાર્યની યાદીમાં જણાવાયું છે.
LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
મંગળવાર, 17 એપ્રિલ, 2012
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના વાર્ષિક કાર્યક્રમોના આયોજનની બેઠક યોજાશે.
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના વાર્ષિક કાર્યક્રમોના આયોજનની બેઠક યોજાશે.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો