મહાનુભાવોને રૂા.7.85 લાખના એવોર્ડ એનાયત
સમાજસેવા ઇશ્વરતુલ્યા સેવા છે - યુવા પ્રવૃત્તિ મંત્રી શ્રી ફફીરભાઇ વાઘેલા
બદલાની કશી જ અપેક્ષા રાખ્યાન વગર સેવા, સાહસ, શૌર્ય, જાહેર સુખાકારી અને
તબીબી ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનારા 22 વીરલાઓનું રવિશંકર રાવળ
કલાભવન ખાતે સન્મારન કરવામાં આવ્યુંા હતું. રમતગમત અને સાંસ્કૃનતિક
પ્રવૃત્તિઓ વિભાગના ઉપક્રમે અને કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃમતિક
પ્રવૃત્તિઓની કચેરી આયોજિત પુરસ્કાાર પ્રદાન સમારોહમાં વર્ષ 2006થી 2009
સુધીમાં વિશિષ્ટઓ સિધ્ધિપ મેળવનારા 22 વીરલાઓને કુલ રૂા.7.85 લાખની ઇનામી
રકમ, પ્રમાણપત્ર અને ચંદ્રક એનાયત કર્યા હતા.
આ સમારોહના અધ્ય5ક્ષપદેથી બોલતા યુવા સાંસ્કૃપતિક પ્રવૃત્તિ મંત્રી શ્રી
ફકીરભાઇ વાઘેલાએ જણાવ્યું હતું કે, 'સમાજ સેવા ઇશ્વરતુલ્ય સેવા છે.
કુદરતી કે આકસ્મિઇક દુર્ઘટનામાં ફસાએલા લોકોને જીવના જોખમે ઉગારનાર
નિઃસ્વાબર્થ જનસેવકોનું સન્મા ન સરકાર કરી રહી છે. રવિશંકર મહારાજ,
પૂ.ઠક્કરબાપા જેવા જનસેવકોથી ગુજરાતનો વંશવેલો લીલોછમ છે ત્યાિરે
કૃતજ્ઞતાનો આ અવસર યુવાધનને નવી રાહ ચીંધશે.'
સમારંભના અતિથિ વિશેષ પદેથી સંતરામ મંદિર નડિયાદના સ્વાામી
મુદિતવંદનાનંદજીએ સમાજની દશા અને દિશા બદલી શકે તેવા વ્યિકિતત્વવનો આ
સન્માંનને આવકાદાયક ગણાવ્યોદ હતો. ગુજરાત સરકાર સાહસી ગુજરાતીઓના
વિવિધક્ષેત્રોના સાહસને સન્માયને છે તે સમૃધ્ધિદ તરફનું પ્રયાણ બતાવે છે.
યુવા સાંસ્કૃધતિક પ્રવૃત્તિ વિભાગના સચિવ શ્રી ભાગ્યેવશ જ્હાેએ
'સમાજોન્મુાખ માટે જીવવા જે સમર્પિત છે તેને સરકાર બિરદાવે છે તેમ જણાવી
સેવા, સાહસ, શૌર્ય અને જાહેર સુખાકારીના વીરોને સૌએ વધાવવાની વાત પર ભાર
મુકયો હતો.'
સાંસ્કૃસતિક પ્રવૃત્તિ વિભાગના કમિશનર શ્રી એમ.એમ.કોટવાલે સ્વાેગત પ્રવચન
કરતા એવોર્ડ વિજેતા મહાનુભાવોનું જીવન સાફલ્યા નવી પેઢી માટે દીવાદાંડી
રૂપ બની રહેશે તેમ જણાવ્યું હતું.
આ મંચસ્થ. મહાનુભાવો દ્વારા 8 એવોર્ડમાં નામદાર રાજ્યબપાલશ્રીના સુવર્ણ
ચંદ્રક તથા રૂા.50 હજાર, 3 ને મુખ્યદમંત્રીશ્રી રોપ્યડ ચંદ્રક તથા 50
હજાર અને 7ને ગુણવત્તા પ્રમાણપત્ર અને રૂા.25 હજાર તેમજ અન્યં ચાર
સાહસવીરને ગુણવત્તા પ્રમાણપત્ર અને રૂા.15 હજારની ઇનામી રકમ તેમજ
પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો