ડભોલીના બાકી લહેણાં માંગણા માટે સંપર્ક સાધશોઃ
સૂરતઃ સૂરત જિલ્લાની ડભોલી ખાતે આવેલી સુર્યમ રેસીડેન્સીા( સીંગણપોર)
કો.ઓપ.હા.સો. લી. ને જિલ્લા રજીસ્ટાીર સહકારી મંડળીઓ સૂરતના હુકમથી
ફડચામાં લઈ જવામાં આવી છે. આ માટે ફડચા અધિકારી શ્રી આર.પી.કાનાણીની
નિમણુંક( સહકારી અધિકારી(ફડચા) એ/૧લો માળ, જિલ્લા સેવા
સદન-૨,અઠવાલાઇન્સા) કરવામાં આવી છે. જેમણે તા. ૯.૪.૨૦૧૨ના રોજથી ચાર્જ
સંભાળ્યોન છે. જેમને પણ આ સંસ્થાવ પાસે જે કાંઇ લહેણા કે માગણું નીકળતું
હોય તેમણે નોટીસ પ્રસિદ્ધ થયાની તારીખથી બે માસમાં ફડચા અધિકારીનો રૂબરુ
સંપર્ક કરી પુરાવાઓ સહિત નોધાવવાનું રહેશે. જો આવું કરવામાં ચૂક થશે તો
પાછળથી તેમનું લહેણું કે માગણું નોંધવામાં આવશે નહી અને મંડળીના ચોપડા
પ્રમાણે મંડળીને આટોપી લેવાની કાર્યવાહી આગળ ચલાવવામાં આવશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો