કૃષિ મંત્રીશ્રી દિલીપભાઇ સંધાણી ઉપલેટા તાલુકાના મેરવદર ખાતેનાં ૪૦
મેગાવોટ સૌર ઊર્જા એકમો રાષ્ટ્રાને સમર્પિત કરશે
રાજકોટ
- ગુજરાતના મુખ્યઉમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદી ગુજરાતમાં ૬૦૦ મેગાવોટ
સૌર ઊર્જા એકમો રાષ્ટ્ર ને સમર્પિત કરનાર છે તેના ભાગરૂપે રાજકોટ
જિલ્લામના ઉપલેટા તાલુકાના મેરવદર ગામે સ્થોપાયેલા ૪૦ મેગા વોટ સૌર
ઊર્જા એકમો તા.૧૯/૪/૨૦૧૨ ના રોજ ગુજરાતના કૃષિમંત્રીશ્રી દિલીપભાઇ
સંઘાણી રાષ્ટ્ર ને સમર્પિત કરશે.
અત્રે એ ઉલ્લેાખનીય છે કે રાજકોટ જિલ્લાાના ઉપલેટા તાલુકાના મેરવદર ખાતે
ત્રણ કંપનીઓ દ્વારા સૌર ઊર્જા એકમો પ્રસ્થારપિત કરવામાં આવ્યાજ છે. જેમાં
ગંગેશ ગ્રીન એનર્જી પ્રા. લી. દ્વારા રપ મેગાવોટ, ગ્રીન ઇનફા સોલાર
એનર્જી લિ. દ્વારા ૧૦ મેગા વોટ તથા અરાવલી ઇન્ફા્ પ્રા.લી. દ્વારા ૦૫
મેગાવોટનો સમાવેશ થાય છે. આમ અહિં કૂલ ૪૦ મેગાવોટના સૌર ઊર્જા એકમો
સ્થ્પાયા છે. આ સમારોહમાં ઉપલેટાના ધારાસભ્યૂશ્રી પ્રવિણભાઇ માંકડીયા
અતિથિવિશેષપદે ઉપસ્થિ ત રહેશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો