અનુયાયીઓ

મંગળવાર, 17 એપ્રિલ, 2012

અનુસૂચિત જાતિના યુવક-યુવતિઓ માટે મે-૨૦૧૨ દરમ્યાઅન

અનુસૂચિત જાતિના યુવક-યુવતિઓ માટે મે-૨૦૧૨ દરમ્યાઅન

જુનાગઢ જિલ્લાનમાં સાહસિક પગપાળા વન વિસ્તા૧ર પરિભ્રમણ કાર્યક્રમ યોજાશે
અમરેલી
યુવક સેવા અને સાંસ્કૃ તિક પ્રવૃતિના ઉપક્રમે સાહસિક પગપાળા વન વિસ્તા‍ર
પરિભ્રમણ કાર્યક્રમ યોજાશે. મે-૨૦૧૨ દરમ્યાનન જુનાગઢ જિલ્લાપના જંગલ
વિસ્તાારોમાં ૧૦ દિવસીય વન વિસ્તાતર પરિભ્રમણ કાર્યક્રમ યોજાનાર છે.
જેમાં ગુજરાતના રાજ્યના ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા (તા.૩૧/૦૩/૨૦૧૨ના
રોજ)હોય અને ભાગ લેવા ઈચ્છુ્ક યુવક–યુવતિઓએ પુરૂ નામ, સરનામુ, જન્મર
તારીખ (પુરાવા સાથે), શૈક્ષણિક લાયકાત, વ્ય વસાય, એન.સી.સી./પર્વતારોહણ,
રમતગમત સ્પ ર્ધામાં ભાગ લીધેલ હોય તો તેની વિગત, શારિરીક તંદુરસ્તીૈ
અંગેનું દાકતરી પ્રમાણપત્ર, જાતિ અંગેના દાખલાની નકલ, અગાઉ આ પ્રકારના
કાર્યક્રમમાં ભાગ લીધો હોય તો તેની વિગતો, વાલીનો સમંતિપત્રક, તાજેતરનો
પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે તા.૩૦-૦૪-૨૦૧૨ સુધીમાં લેખિત અરજી
જિલ્લાઅ રમત ગમત અધિકારીશ્રીની કચેરી, ૧/૩ બહુમાળી ભવન, સરદાર
બાગ-જુનાગઢને મોકલી આપવાની રહેશે. ૧૦૦ યુવક-યુવતિઓને ભાગ લેવાની તક
આપવામાં આવનાર હોય, રાજ્યભરમાંથી મળેલ અરજીઓમાંથી પસંદગી સમિતી દ્વારા
યોગ્યતા ધરાવતા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. પસંદ થયેલ યુવક-યુવતિઓને
આ અંગે જાણ કરવામાં આવશે, તેમ કમિશ્નરશ્રી- યુવક સેવા અને સાંસ્કૃમતિક
પ્રવૃતિ ગાંધીનગર અને જિલ્લાિ રમતગમત અધિકારીશ્રી-અમરેલીની સંયુક્ત
યાદીમાં જણાવાયુ છે.

તા.૩૦-૦૪-૨૦૧૨ સુધીમાં અરજી કરવી
સાહસિક પગપાળા વન વિસ્તાાર પરિભ્રમણ અનુસૂચિત જાતિના યુવક-યુવતિઓ જોગ
અમરેલી
યુવક સેવા અને સાંસ્કૃ તિક પ્રવૃતિના ઉપક્રમે સાહસિક પગપાળા વન વિસ્તા ર
પરિભ્રમણ કાર્યક્રમ યોજાશે. મે-૨૦૧૨ દરમ્યા્ન ૧૦ દિવસીય પરિભ્રમણ
કાર્યક્રમ યોજાનાર છે. વન વિસ્તારર પરિભ્રમણ કાર્યક્રમમાં ગુજરાતના
રાજ્યના ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા (તા.૩૧/૧૨/૨૦૧૧ના રોજ)હોય અને ભાગ
લેવા ઈચ્છુમક યુવક–યુવતિઓએ પુરૂ નામ, સરનામુ, જન્મ/ તારીખ (પુરાવા સાથે),
શૈક્ષણિક લાયકાત, વ્યાવસાય, એન.સી.સી./પર્વતારોહણ, રમતગમત સ્પકર્ધામાં
ભાગ લીધેલ હોય તો તેની વિગત, શારિરીક તંદુરસ્તીા અંગેનું દાકતરી
પ્રમાણપત્ર, જાતિ અંગેના દાખલાની નકલ, અગાઉ આ પ્રકારના કાર્યક્રમમાં ભાગ
લીધો હોય તો તેની વિગતો, વાલીનો સમંતિપત્રક, તાજેતરનો પાસપોર્ટ સાઇઝના
ફોટોગ્રાફ સાથે તા.૩૦-૦૪-૨૦૧૨ સુધીમાં લેખિત અરજી જિલ્લાપ રમત ગમત
અધિકારીશ્રીની કચેરી, સર્વોદય સર્જીકલ હોસ્પિોટલ કમ્પાઉન્ડે, પેલેસ રોડ,
સ્ટેાટ હાઇ-વે, હિંમતનગર જિ. સાબરકાંઠાને મોકલી આપવાની રહેશે.
વન વિસ્તાેર પરિભ્રમણ કાર્યક્રમમાં ૧૦૦ યુવક-યુવતિઓને ભાગ લેવાની તક
આપવામાં આવનાર હોય, રાજ્યભરમાંથી મળેલ અરજીઓમાંથી પસંદગી સમિતી દ્વારા
યોગ્યતા ધરાવતા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. પસંદ થયેલ યુવક-યુવતિઓને
આ અંગે જાણ કરવામાં આવશે, કમિશ્નોર, યુવક સેવા અને સાંસ્કૃેતિક પ્રવૃતિ
ગાંધીનગર અને જિલ્લાુ રમતગમત અધિકારીશ્રી-અમરેલીની સંયુક્ત યાદીમાં
જણાવાયુ છે.

ટિપ્પણીઓ નથી: