રાજકોટ
વીરપુરના જલારામનગર ખાતે રહેતા ચનાભાઇ નાથાભાઇ મકવાણાની ૩૫ વર્ષની
ઉંમરની પુત્રી લતાબેન પોતાના ઘરેથી બે માસ પહેલાં ઘરેથી કામે જવાનું
કહીને ગુમ થયા છે.મજબૂત બાંધાના, ઉજળા વર્ણના, ગોળ ચહેરાવાળા, ધોરણ-૭
ભણેલા છે, જયારે મીનળવાવ પસે મોરબીયા શેરી પાસે રહેતા બાબુભાઇ નાનજીભાઇ
ગુજરાતી ખાંટની ૨૫ વર્ષની ઉંમરની પુત્રી સુમીતાબેન પ્રેમસંબંધના કારણે
કોઇને કંઇ પણ કહયા વગર પોતાના ઘરેથી ગત તા.૨૯.૧૨.૧૧ના રોજ ગુમ થયા છે.
પાતળા બાંધાની, ગોળ ચહેરાવાળી અને વાને ઘઉંવર્ણી આ યુવતીએ લાલ કલરનો
પંજાબી ડ્રેસ પહેર્યા છે. અને જમણા હાથના અંગુઠાના નખ પાસે ઓપરેશન
કરાવ્યાીનું નિશાન છે. આ બંને મહિલાઓ આજ દિન સુધી ઘરે પાછી ફરી નથી.
તેમનાં અંગે કોઇ પણ પ્રકારની માહિતી મળે તો નજીકના પોલિસ સ્ટે શનને જાણ
કરવા રાજકોટ ગ્રામ્યંના પોલીસ અધિક્ષકની યાદીમાં જણાવાયું છે.
LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
મંગળવાર, 17 એપ્રિલ, 2012
વીરપુરની ખોવાયેલ મહિલાઓ વિષે પત્તો આપવા સૂચના
વીરપુરની ખોવાયેલ મહિલાઓ વિષે પત્તો આપવા સૂચના
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો