અનુયાયીઓ

બુધવાર, 18 એપ્રિલ, 2012


પરમ ભાગ્યવાન વૈષ્ણવો  ઝાલોદ શ્રી લાલજી મંદિર ના ૭૫ વર્ષ પૂર્ણ થાય છે ત્યારે  આપના પૂર્વજો દ્વારા મંદિર સ્થાપના 

 તૈયારી આપને જાણી નથી શક્યા .આજે આપને ભવ્ય ઉત્સાહથી અમૃત મહોત્ત્સવ ઉજવી તેમને શ્રીઠાકોરજી સમક્ષ લાવી

 શ્રીઠાકોરજી સાથે આપને લાડ લડાવીએ અને આપને પણ લાડ લડાવવાનો આનંદ મેળવીએ .પત્રિકા આપને મળીજાય અને

 અમારાથી  કોઈ આપના ઝાલોદવાસીને ના મોક્લાઈ હોય અને તમારા ધ્યાનમાં આવે તો આપનો પ્રસંગ સમજી 

તેને ફોરવર્ડ કરશો.આનંદ નો લાભ લેવા જરૂર પધારશો

                                   "પ્રભુનંદ કુમારો મેં સ્વામીની વૃષભાનુંજા ,

                                    કૃતાર્થોહમ કૃતાર્થોહમ કૃતાર્થોહમ સંશય "

નિરંજન શેઠ 

 

 

--
You received this message because you are subscribed to the Google Groups "Dahod Online" group.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
To unsubscribe from this group, send email to dahod-online+unsubscribe@googlegroups.com.
For more options, visit this group at http://groups.google.com/group/dahod-online?hl=en.



--
KKUMARJOSHI

ટિપ્પણીઓ નથી: