અનુયાયીઓ

સોમવાર, 16 એપ્રિલ, 2012

ધીરુ નામના શખ્શે જાહેર વોન્કલા પર ગેરકાયદે બાંધકામ આદરતા

જેતપુર ના ખોડપરા  મેઈન  રોંડ પર ધીરુ  નામના શખ્શે   જાહેર વોન્કલા પર ગેરકાયદે બાંધકામ આદરતા નઝીકના દેવયાની અપાર્ત્મેન્ત ના રહીસો એ  ભારે વિરોધ ઉઠાવ્યો હતો. હાલ આ   બાંધકામ   અટકાવી દેવાયું છે. જો આ બાંધકામ થશે તો વોન્કલામાં પાણી  નો ભરાવો થશે. જે ભવિષ્યમાં અકસ્માત સર્જાશે તેવી લોકોમાં ભીતિ છે. 

ટિપ્પણીઓ નથી: