શ્રી નારાણહરી નર્મદા સિચાઇ સહકારી મંડળી હરીપુરા તાલુકો કડીને ૧૦ મે ૨૦૧૨ ના રોજ ફડચામાં લઇ જવાઇ છે. ફડચા અધિકારીનો ચાર્જ ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૩ ના રોજ એમ.જે.પરમારે સંભાળેલ છે. આ સંસ્થાના લેણા કે દેવા બાબતે હિત સંબધીતોએ દિન ૩૦ માં ફડચા અધિકારીશ્રીનો સંપર્ક જરૂરી દસ્તાવેજો સાથે સાધવાનો રહેશે તેમ ફડચા અધિકારી મહેસાણાની અખબારી યાદીમાં જણાવાયું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો