અનુયાયીઓ

શનિવાર, 18 મે, 2013

નારણહરી નર્મદા સિચાઇ સહકારી મંડળી હરીપુરા ને ફડચામાં લઇ જવાઇ

શ્રી નારાણહરી નર્મદા સિચાઇ સહકારી મંડળી હરીપુરા તાલુકો કડીને ૧૦ મે ૨૦૧૨ ના રોજ ફડચામાં લઇ જવાઇ છે. ફડચા અધિકારીનો ચાર્જ ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૩ ના રોજ એમ.જે.પરમારે સંભાળેલ છે. આ સંસ્થાના લેણા કે દેવા બાબતે હિત સંબધીતોએ દિન ૩૦ માં ફડચા અધિકારીશ્રીનો સંપર્ક જરૂરી દસ્તાવેજો સાથે સાધવાનો રહેશે તેમ ફડચા અધિકારી મહેસાણાની અખબારી યાદીમાં જણાવાયું છે.

ટિપ્પણીઓ નથી: