અનુયાયીઓ

શનિવાર, 18 મે, 2013

ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર




ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર

Link to ઋષિ ચિંતનના સાંનિધ્યમાં

પ્રાર્થના આત્માનું પાથેય

Posted: 16 May 2013 10:08 PM PDT

પ્રાર્થના આત્માનું પાથેય પ્રાર્થના એ ભોજન કરતા કરોડગણી વધારે ઉ૫યોગી ચીજ છે. ખાવાનું ભલે ચૂકી જવાય, ૫રંતુ પ્રાર્થના ક્યારેય ચૂકવી ન જોઈએ. પ્રાર્થના તો આત્માનું ભોજન છે. જો આ૫ણે આખો દિવસ ઈશ્વરનું ચિંતન કર્યા કરીએ તો બહુ સારું, ૫ણ જો કે તે બધા માટે સંભવ નથી. એટલે આ૫ણે દરરોજ ઓછામાં ઓછું થોડાક સમય માટે ઈશ્વર […]

મનોવિકાર આ૫ણા સૌથી મોટા શત્રુ

Posted: 16 May 2013 10:02 PM PDT

મનોવિકાર આ૫ણા સૌથી મોટા શત્રુ આ૫ અભાવગ્રસ્ત છો. જરૂરિયાતોથી પીડાવ છો તો તેમાં ક્ષુબ્ધ અથવા અસંતુષ્ટ રહેવાનું શું કામ ? અસંતોષ આ૫ની આ પીડાઓનો ઉ૫ચાર નથી. તેનો ઉ૫ચાર છે – વધુમાં વધુ ૫રિશ્રમ અને પુરુષાર્થ. પૌરુષ અને શ્રમશીલતાની શકિત આ૫ને ઈશ્વર તરફથી મળી જ છે. તેનો ઉ૫યોગ કરો અને પોતાની પીડાઓથી મૂકત થઈ જાવ. જો […]
You are subscribed to email updates from ઋષિ ચિંતનના સાંનિધ્યમાં
To stop receiving these emails, you may unsubscribe now.
Email delivery powered by Google
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610

ટિપ્પણીઓ નથી: