અનુયાયીઓ

શુક્રવાર, 21 ઑક્ટોબર, 2011

કેજરીવાલને ITની નોટિસ, 9 લાખ ચૂકવવાનું ફરમાન

કેજરીવાલને ITની નોટિસ, 9 લાખ ચૂકવવાનું ફરમાન: ઇન્કમટેક્સ વિભાગે ફરી એક વખત અણ્ણાના મુખ્ય સહયોગી અરવિંદ કેજરીવાલને 9 લાખ રૂપિયાની નોટિસ મોકલી છે. આઇટી વિભાગે કહ્યું છે કે તેઓ 27 ઓક્ટોબર સુધીમાં પૈસા ચૂકવી દે.

ટિપ્પણીઓ નથી: