અનુયાયીઓ

શુક્રવાર, 21 ઑક્ટોબર, 2011

મુખ્યમંત્રીશ્રીનો સ્તુત્ય નિર્ણય ગંભીર ગુના સિવાયના ૬૦ વર્ષથી ઉપરના કેદીઓને દિવાળી ઉજવવા પેરોલ અપાશેઃ દિલીપ સંધાણી


મુખ્યમંત્રીશ્રીનો સ્તુત્ય નિર્ણય
ગંભીર ગુના સિવાયના ૬૦ વર્ષથી ઉપરના કેદીઓને દિવાળી ઉજવવા પેરોલ અપાશેઃ દિલીપ સંધાણી
ગાંધીનગરઃ ગુરૂવારઃ જેલ સુધારણા અને કેદીઓની કલ્યાણ પ્રવૃત્ત્િાના ભાગ રૂપે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજયની વિવિધ જેલોમાં સજા ભોગવતા કેદીઓને દિવાળીનો તહેવાર પરિવારજનો સાથે ઉજવી શકે તે માટે મહત્વનો નિર્ણય લીધો છે. જેલોમાં સજા ભોગવતા ગંભીર ગુના સિવાયના ૬૦ વર્ષથી ઉપરના કેદીઓને દિવાળી ઉજવવા માટે ધનતેરસના દિવસથી પંદર દિવસના પેરોલ અપાશે એમ જેલ મંત્રીશ્રી દિલીપ સંધાણીએ જણાવ્યું છે.
મંત્રીશ્રી સંધાણીએ ઉર્મેયું કે, મુખ્યમંત્રીશ્રીએ માનવીય અભગિમ દાખવીને કેટલીક શરતો સાથે પેરોલ આપવાનો નિર્ણય કર્યો છે. ૬૦ વર્ષથી ઉપરની વયના પુરુષ કેદીઓ તેઓના કુટુંબ સાથે દિવાળી ઉજવી શકે તે માટે રાજયની જેલોમાં સજા ભોગવી રહેલા અને પાત્રતા ધરાવતા તમામ મહિલા કેદીઓને પણ નિયમોનુસાર યોગ્ય શરતો તેમજ જામીન લઇને પેરોલ મંજૂર કરવાનો રાજય સરકારે 

ટિપ્પણીઓ નથી: