મુખ્યમંત્રીશ્રીનો સ્તુત્ય નિર્ણય
ગંભીર ગુના સિવાયના ૬૦ વર્ષથી ઉપરના કેદીઓને દિવાળી ઉજવવા પેરોલ અપાશેઃ દિલીપ સંધાણી
ગાંધીનગરઃ ગુરૂવારઃ જેલ સુધારણા અને કેદીઓની કલ્યાણ પ્રવૃત્ત્િાના ભાગ રૂપે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજયની વિવિધ જેલોમાં સજા ભોગવતા કેદીઓને દિવાળીનો તહેવાર પરિવારજનો સાથે ઉજવી શકે તે માટે મહત્વનો નિર્ણય લીધો છે. જેલોમાં સજા ભોગવતા ગંભીર ગુના સિવાયના ૬૦ વર્ષથી ઉપરના કેદીઓને દિવાળી ઉજવવા માટે ધનતેરસના દિવસથી પંદર દિવસના પેરોલ અપાશે એમ જેલ મંત્રીશ્રી દિલીપ સંધાણીએ જણાવ્યું છે.
મંત્રીશ્રી સંધાણીએ ઉર્મેયું કે, મુખ્યમંત્રીશ્રીએ માનવીય અભગિમ દાખવીને કેટલીક
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો