LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
મંગળવાર, 29 મે, 2012
Global Achiever's Award for Business Excellence-2012 (Joshi family Sanjay Joshi)
CONGRATULATION DEAR BROTHER SANJAY
HEARTILY CONGRATS AND BEST WISHES
PLEASE KEEP IT UP
herewith some snap for Award Ceremony of "Global Achiever's Award for
Business Excellence-2012", at New Delhi.
By Chief Guest Dr. Buta Singh, Former Cabinet Home Minister Govt. of
India, Guest of Honours H.E. Mr William Nkurunzizaakshi, High
commissioner of Rwanda to India, Sh. Joginder Singh, Ex-CBI Director,
Mr. D.K. Bakshi , Executive Director, India-Thai Busiess Association,
Thailand, Prof.S.S. Bhakri, Director, Institute of UN & UNESCO
Studies, Dr. Usmonali Saydeliev, CDA, Embassy of Tajikistan.
KASHYAP JOSHI
REPORTER
JETPUR
રવિવાર, 27 મે, 2012
ક્રિકેટ મેચનો દબદબાભેર શુંભારંભ થયો હતો. આ તકે ઘારાસભ્ય જશુબેન કોરાટ,
જેતપુર નવાગઢ નગરપાલિકા પ્રમુખ શુરેષભાઇ સખરેલીયા, ડાઇંગ એશોશીયેશનના
પ્રમુખ રાજુભાઇ ૫ટેલ, જીથુડી હનુમાનજી મંદિરના મહંતશ્રી, ઉદ્યોગ૫તિઅો
બંશીભાઇ રાઠી, વિનુભાઇ પાદરીયા,ips officer દિ૫કકુમાર મેઘાણી વિગેરે હાજર
રહ્યાં હતાં. અા તકે જેતપુર સ્પોટૃસ એશોશીયેશનના પ્રમુખ મિતેષ્ ચોહાણે
યુવા ૫ત્રકાર કશ્ય૫ જોષીને જણાવેલ કે, જેતપુરના યુવાનોમાં ૫ડેલી સુષુપ્ત
અવસ્થાની શકિ્તને બહાર લાવવાના ભાગરુપે તેમના દ્વારા આવા અવારનવાર રમત
ગમત કાયૃક્રમોના આયોજનો થતાંજ રહે છે.
તસવીર અને અહેવાલ : કશ્ય૫ જોષી, ૫ત્રકાર, જેતપુર(જેતલસર)
--
KKUMARJOSHI
શનિવાર, 26 મે, 2012
Fwd:
From: kashyap joshi <kkumarjoshi@gmail.com>
Date: Sat, 26 May 2012 12:04:12 +0500
Subject:
To: kkumarjoshi@gmail.com, aptakodara@gmail.com
--
KKUMARJOSHI
--
KKUMARJOSHI
NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812
suík÷Mkh íkk.h6
suíkÃkwhLkk ÄkuhkS hkuz rMÚkík çkes rLkøk{Lkk {uËkLk{kt MÃkkuxoMk yuþkurþÞuþLk suíkÃkwh îkhk yksu MkktsÚke ykuÃkLk økwshkík hkºke «fkþ xwLkko{uLxLkku ËçkËçkk¼uh þw¼kht¼ Úkþu.
MkktsLkk Mkkík ðkøÞkÚke WØkxeík ÚkLkkh yk xwLkko{uLxLkk yðMkhLku rËÃkkððk MÚkkrLkf ÄkhkMkÇÞ sþwçkuLk fkuhkx, suíkÃkwh zk#øk yuþku.«{w¾ hksw¼kE Ãkxu÷, Ãkkr÷fk «{w¾ Mkwhuþ¼kE Mk¾hu÷eÞk, r[V ykurVMkh økkihktøk¼kE Ãkxu÷ íkÚkk Ãkku÷eMk yrÄfkhe rËÃkf {uÄkýe ¾kMk nksh hnuþu.
yk çkkçkíku Þwðk Ãkºkfkh f~ÞÃk òu»keLku ðÄw {krníke ykÃkíkkt MÃkkuxoMk yuþku.Lkk «{w¾ r{íku»k [kinkýu sýkðu÷ fu, íkk.10 swLk MkwÄe [k÷Lkkhe yk xwLkko{uLx{kt [urBÃkÞLk çkLkLkkh xe{Lku hkufz hf{ YrÃkÞk yufkðLk nòh íkÚkk xÙkVe yLku hLkMkoyÃk xe{Lku hkufz hf{ yufðeMk nòh íkÚkk xÙkuVe yÃkkþu.
60 Úke ðÄw xe{ ðå[u ¾u÷kLkkh r¢fux støkLku rLknk¤ðk suíkÃkwhLkk r¢fux hrMkÞkyku{kt yLkuhku WíMkkn Ëu¾kE hÌkku Au.NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812
શુક્રવાર, 25 મે, 2012
ભ્રષ્ટાચાર: શાષક/વિપક્ષ અને પ્રજા, ,, લેખાંક --- ૨ ડો.હિતેષ મોઢા
by DrHitesh Modha on Saturday, August 20, 2011 at 7:08pm ·
ભ્રષ્ટાચાર: શાષક/વિપક્ષ અને પ્રજા લેખાંક --- ૨ ડો.હિતેષ મોઢા
મારા મોંઘેરામિત્રો,
ગતાંકમાં આપણે સહુ વાંચી ગયા કે માત્ર એક હાથેથી તાળી નથી વાગતી. તો
ભ્રષ્ટાચાર ઉત્પન્ન થવાની મુખ્ય ફેક્ટરીઓ કઈ છે?? આ સવાલ બધાના મનમાં રમે
છે.
તો એક નજર તે ફેક્ટરી ઉપર
ફેક્ટરી નંબર એક ------ ૩૦ % ના આય કર ઉપરાંત અનેક વિધ કર સાથે ગોટે
ચડાવતા કર માળખુ. કર ભરવા માટે સીએ કે નાણાકીય નિષ્ણાંત કે આય કર વકીલ ને
જ રોકવો પડે. તો ફેક્ટરીમાં થી કેટલા લોકો કર ભરે છે???? વસ્તીના
પ્રમાણમાં કુલ ૪ ટકા લોકો જેમા ઉદ્યોગપતિ અને સરકારી કર્મચારી મુખ્ય છે
બાકી બધા મોટા ભાગના ૮૦ સી જેવા લાભ લઈ છુટી જાય છે લીટરલી છટકી જાય છે.
તો સૌ પ્રથમ કર માળખુ બદલવાની તાતી જરુર છે.
ફેક્ટરી નં બે. બે નંબરનુ કાળુ નાણુ ??? જે સરકારી આવક કે સરકારની
નીતિ/કાયદા/નિયમ સાથે આંખમિચોલી રમીને બન્યુ હોય છે, જેમાં કાયદાની
છટકબારીનો ભરપુર ઉપયોગ થયો. જેમાં મોટા મોટા પનામા સાઈઝના કૌંભાંડ પણ આવી
જાય
ફેક્ટરી નં ----ત્રણ દાનની રકમ કરપાત્ર નથી ગણાતી એટલે સ્વાભાવિક રીતે
ચેરીટી ટ્રસ્ટ અને તેને સંબંધિત સરકારી દફતર ને ઘી કેળા પણ મુળમાં તો ૩૦
% IT જ આવે છે.
ફેક્ટરી નં ચાર--- સરકારી જમીન અને નદી નહેર ને લઈને મોટા કૌભાંડ
ફેક્ટરી નં પાંચ ઉપરોકત ચાર નબળાઈનો લાભ લેતી કાયદો અને વ્યવસ્થા તંત્ર
અને જાગતા લોકો કારણ સરકાર કે અન્ય જે રીતે કાયદાની છટક બારી શોધે છે તે
જ રીતે આવા લોકો પણ તે જ છટક બારી નો ઉપયોગ કરશે. તે નિર્વિવાદ વાત છે.
આ પણ બધાને પ્રોત્સાહન અને બળ ક્યાંથી મળે છે???? એક તો છટકબારીથી અને
બીજી શાષન તરફથી કે ચુંટાયેલા પ્રતિનિધી મારફત
પ્રશ્નએ થાય છે શાષન તરફથી આવી છુટ ક્યાં કારણો સર મળે છે? એક તો કાયદો
અને વ્યવસ્થા તંત્ર સ્વાયત નથી, (જે રાષ્ટ્રપતિના હાથમાં હોવુ જોઈએ જે
હાલ નથી ) અને ગોકળગાય રફતારે ચાલતી ન્યાય પ્રણાલી
ચાલો એક નજર આ ફેકટરીને બંધ કરતા કેટલાક ઉપાય પર.
ઉપાય નંબર --૧) તમામ પરોક્ષ કરવેરા રદ કરી એક જ સેક્યુલર ટેક્ષ, અને તે
પણ ત્રણ ટેબલ વાઈઝ. નો વધુ ઝંઝટ કે જફા
ઉપાય નંબર--૨) નો ૮૦ સીએક્ઝ્મશન, બધી જ ધાર્મિક દુકાનો કરપાત્ર, ૧૨૧
કરોડ લોકો કર ને પાત્ર, ખેતી પણ કરને પાત્ર, ખેતી માટે રાહત કરતી એક પણ
વિશેષ જોગવાઈ નહી. કારણ દેશનુ ૭૦થી વધુ પ્રતિશત આવક ધરાવતુ અને અર્થ
તંત્રને તગડુ કરતુ આ કારખાનુ. ફકત મત અને કાળુ નાણુ છુપાવવા માટે નેતા
અને મતદાર વચ્ચે આંખ મિચામણાનો અહી ઝબરો ખેલ ખેલાય છે. કોઈ પણ માણસ ગમે
ત્યારે ખેતી લઈ શકે. ભારતિય કુળનો ભારત નો જ નાગરીક હોવો જોઈએ.
ઉપાય નંબર--૩) કાયદો અને વ્યવસ્થા તંત્ર સંપુર્ણ સ્વાયત હોવા જોઈએ. અને
ઝડપી ન્યાય પ્રણાલી; કેસ પંજીકૃત થતા ૧ થી ૪ મહિના અંદર નિકાલ. કોઈ પણ
પ્રકારના નિયમ ભંગ કે ગુનાહિત કૃત્ય માટે ઝડપી સજા અને સખત સજા.
ઉપાય નંબર--૪) વકીલ અને પોલીસની કારકીર્દી માટે એકેડેમીક કોર્સ હોવા જોઈએ
અને પ્રવેશ લાયકાત મનોવિજ્ઞાન સાથે ધોરણ ૧૨ પાસ વિજ્ઞાનપ્રવાહ ૫૦ ટ્કા
માર્કસ સાથે પાસ (નો અનામત.)
ઉપાય નંબર--૫) કોઈ પણ ઉમેદવાર એક જ વાર ચુંટણી લડી શકે ચાહે હારે કે
જીતે, ઉંમર વર્ષ ૨૫ થી ૫૦, કોઈ પણ પ્રકારની FIR અન્ય ફરીયાદ કે સજા
કાપેલ ના હોવો જોઈએ, (આ નિયમ સામાન્ય મંડલ ક્લબ, પક્ષ, ટ્રસ્ટ,ગ્રામ
પંચાયત કે પાલીકા, ધારા સભા, સાંસદ, રાષ્ટ્ર પતિ) શૈક્ષણિક લાયકાત
ગ્રજ્યુએટ વિથ પોલીટીકલ સાયન્સ અને મેનેજમેન્ટ ઓફ હુમન રીસોર્સીઝ ( આ બે
કોર્સ જેને ચુંટણી લડવી તેને પસાર કરવા ફરજીયાત હોવી જોઈ). સરકારી
ક્ષેત્રે ચાલુ ટર્મ દરમ્યાન ઉંમર પુરી થવી કે આકસ્મિક મૃત્યુ થવા જેવી
ઘટના પર ફરીથી ચુંટણી નહી. કલેક્ટર ત્યાંનો વહીવટ પુરી થતી ટર્મ સુધી
સંભાળે, તેવુ વડા પ્રધાન/મુખ્ય મંત્રી માટે વહીવટ રાજ્યપાલ /રાષ્ટ્રપતિ
સંભાળે.
ઉપાય નંબર --૬ ) બે કે વધુ રાજકીય પક્ષ પણ શરત એટલી કે આખા ભારતની તમામ
બેઠક પર લડી શકવાને સક્ષમ હોય તો પક્ષ તરીકે માન્યતા અને ચુંટણી લડવાની
લાયકાત મેળવી શકે. કોઈ પણ પ્રકારનુ પક્ષિય ગઠબંધન કે પક્ષાંતર સજા પાત્ર
ઉપાય નંબર--૭) વડા પ્રધાન ને સીધા ચુંટવાની પધ્ધતિ, ધારાસભ્ય અને સાંસદને
ટર્મ દરમ્યાન જ સરકારી સગવડ.રાજય સભા રદ કરવી. અગર ચાલુ રાખવી હોય
પ્રતિનિધીને સરકાર તરફથી કોઈ રાહત નહી.
ઉપાય નંબર--૮) કારોબારી/કેબીનેટમાં જવા માટે રેન્કીંગ મેથડ, નો અન્ય વાદ
ઉપાય નંબર--૯) લાંચ અને ભ્રષ્ટાચાર અને સરકારી ઓફીસર અને ચુંટાયેલા
પ્રતિનિધી સામે કાર્યવાહી માટે લોક અદાલત જેવી ખુલ્લી અદાલત જે રાત્રે પણ
કાર્ય રત હોય અને આવી કોઈ પણ ફરીયાદ નો નિકાલ એક મહિનાની અંદર આવવો જોઈએ
ખોટી ફરીયાદ અને ખોટા સાક્ષી પણ સજા કર્તા અને એટલા જ જવાબ દાર મનાશે
જેટલો ગુનેગાર, ભારતના તમામ નેતા અને સનદી અધીકારીની સંપુર્ણ માહિતી
ઓનલાઈન હોવી જોઈએ. અને તેમાં ગરબડી કે શંકાસ્પદ કશુ જણાતા ભારતના કોઈ પણ
ખુણામાંથી તેની ફરીયાદ દાખલ કરી શકાય
ઉપાય નંબર--૧૦) સીવીલ અને સમાન ધારો. નો રાહત નો સબસીડી.
કોઈ પણ તજજ્ઞ આ ઉપરોકત બાબત/ફેરફાર સાથે દલીલ જરુર કરી શકશે, પણ આ બદલાવ
થશે તો જ ભારતમાં સુવર્ણ યુગના મંડાણ થશે તે પણ નિર્વિવાદ વાત છે.
ડો.હિતેષ મોઢા
ભ્રષ્ટાચાર: શાષક/વિપક્ષ અને પ્રજા લેખાંક ---૧ ડો.હિતેષ મોઢા
by DrHitesh Modha on Tuesday, May 17, 2011 at 10:02pm ·
મારા મોંઘેરામિત્રો,
આપણે જયારે હોય ત્યારે દેશમાં ચાલતા અંધાધુંધ ભ્રષ્ટાચાર પર બળાપા કાઢી
નેતાઓ ને કે શાષક કે વિપક્ષ કે ઉચ્ચ અધિકારી કે સરકારી કર્મચારીને ગાળો
ભાંડીયે છીએ અને વિદેશના વખાણ કરીએ છીએ. ભલે ને પછી આપણે એક વાર પણ
વિદેશી ધરતી પર પગ ના મુકયો હોય, કોઈએ આપણા દેશના રોગોનુ કે ભ્રષ્ટાચાર,
કે અરાજકતાનુ અન્વેષણ કર્યુ છે????
નેતા એવા જ મળે જેવો સમાજ હોય ???? ખરુ કે નહી????? આ બધા નેતા ને
ચુંટીને કોણ મોકલે છે????અન્ના હજારે જેવા એકાદ લોકો જન આંદોલન કરે છે
ત્યારે જોડાય જાયે છીએ. કે પછી બાબા રામદેવ હોય... ભારત ભરના લેખકો
પત્રકારો અલગ અલગ ક્ષેત્રમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે આયનો ધરે છે....અલગ
અલગ દિશામાં આપણે સૌ મંડી પડયા છીએ.... ક્યાય મંઝિલ એક નથી કે નથી એક
રસ્તો. ઘણા બધા પત્રકાર અને ક્રાંતિ કારી વિચારકોની મહેનત એળે જાય છે
રોજ, એ નફામાં.
શિક્ષણ ખાતમાં ભ્રષ્ટાચાર જોયો કે શિક્ષકોને ગાળો અને શાપ.. ન્યાય
તંત્રમાં ભ્રષ્ટાચાર જોયો કે વકીલ તથા માન્યવર જજોને ગાળો ને શાપ ..
પોલીસ તંત્રમાં ભ્રષ્ટાચાર જોયો કે પોલીસ અધીકારીઓને ગાળો અને શાપ આવુ
પ્રત્યેક ખાતામાં આપણે જોઈ એ છીએ અનુભવીએ છીએ .....કાળુ નાણુ ડામવા
જંત્રીના ભાવ વધારવા પડે છે....આ કાળા નાણાને હિસાબ માં લાવવા જાત જાતની
કવાયત કરવી પડે છે સરકારને... અરિંમ ચૌધરી જેવા મેનેજમેન્ટના બકવાસ
પાઠ શિખડાવી દેશના લોકોને ગુમરાહ કરે છે તે નફામાં.... આ ઉપરાંત સીબીઆઈ
ના વડાના નંબર જાહેર હિત માટે જાહેર થયા છે કેટલાએ આ બાબત નો લાભ લીધો
કેટલા લોકો દેશ માટે આગળ આવ્યા???????? તેમ જ RTI જેવો કાયદો પણ અમલી
બન્યો છે તેનો કેટલા લોકોએ લાભ લીધો ???????????? કોઈ એ વિચાર્યુ કે કાળા
નાણાનુ મુળ છે ૩૦ ટકા ઈન્કમ ટેક્ષ અને અનેક પ્રકારના આડકતરા વેરાઓ ....
સરવાળે ૪૦ થી ૫૦ ટકા વેરા ચુકવવાના આવે છે. તો બધાને એવુ નથી લાગતુ કે
આવડા મોટા દેશમાં વહીવટ અતિ સરળ અને સગવડ પુર્ણ બની રહે તે માટે એક જ
વેરો હોવો જોઈએ .... સિંગાપોર માફક ફક્ત ત્રણ જ ટેબલ
---૧) ૯ ટકા પાંચ લાખ સુધી
---૨) ૮ ટકા પાંચથી ૨૫ લાખ સુધીની આવક માટે
---૩) ૭ ટકા ૨૫ લાખથી શરુ...આવક સુધી...
અને બાકી કોઈ પણ પ્રકારના ટેક્ષ જ નહી બાકી ના ટેક્ષ ન ભરાતા આવક તો
વધવાની છે ને. આ ટેક્ષ માંથી અમુક હિસ્સો સ્થાનિક અમુક હિસ્સો રાજ્ય ,
અમુક હિસ્સો કેન્દ્ર અને અમુક હિસ્સો વિમા અને પેન્શન માં જવો જોઈ એ બધી
જ બેન્ક આ ટેક્ષના ભરણા સ્વીકારતી હોવી જ જોઈ એ .આમાં બધાનો સમાવેશ થઈ
જવો જોઈ એ ભીખારી કે મંદિર, આશ્રમ કે સામાન્ય માણસ કે ધનવાન.... કલ્પના
કરો એક સાથે ૨૨ કરોડ લોકો ટેક્ષ ભરશે.... તો જ દેશ પ્રત્યે નિષ્ઠાનો જન્મ
થશે. ( આ એક ઉદાહરણ છે)
કોઈ ઉદ્યોગપતિ એ ટેક્ષ વેરાઓ ને લઈ ને કોઈ આંદોલન કર્યુ છે???? કેમ નહી
અને શા માટે નહી ?????શુ તેઓ ભારતના વાસી નથી શું તેઓ પરગ્રહથી આવેલ
છે... અતિ મોટા ઉદ્યોગગૃહને ક્યા કોઈ પ્રશ્ન છે... એ તો ચુંટણી ફંડ આપી
પોતાના ફાવતા નિયમો બનાવી ટેક્ષ ભરી અને ભાવ વધારીને લોકોને લુટતા
રહેશે!!!!!!!! ખરુ ને. કોઈ એ આડકતરા વેરા સામે પણ આંદોલન કર્યુ છે??? શા
માટે નહી ???? કારણ વહીવટી કાયદાઓની એટલી બધી ગુંચ છે કે સીએ અને IT
વકીલની મદદ વિના સમજી જ ના શકાય અને ગુંચ કોણે વધારી અને શા માટે વધી ???
વેપારીઓ એ ક્યારેય આ બાબતે અહિંસક આંદોલન નો રાહ પક્ડયો છે????????
શિક્ષણ અને શૈક્ષણિક રોજગારીમાં કેટકેટલી અસમાનતા છે. ડોનેશન સીટ, જ્ઞાતિ
વાદ આધારીત સીટ સરકારી ક્વોટા, NRI ક્વોટા, ત્યાર બાદ મેરીટ .... અહી પણ
ક્યા અસમાનતા છે ત્યાર બાદ માધ્યમોને લઈ ને ફીઝની મગજ મારી અંગ્રજી
માધ્યમમાં સરેરાશ ફી મહિને ૩૦૦૦ થી......... લઈ શકાય છે જ્યારે પ્રાદેશિક
ભાષાની શાળામાં ફક્ત ૩૦૦ થી ૫૦૦ મહ્તમ છે આથી બધો ઝોંક ઈંગ્લીશ શાળા તરફ
જ વધ્યો.. આવી ને અસમાનતા.... તેમજ સીલેબસ ને લઈ ને આખા ભારતમાં અસમાનતા,
ઉપરથી બે બે બોર્ડ. હવે આપણે જોઈ એ પ્રથમ સોપાનથી છાત્ર આટઆટલી
અસમાનતાનો ભોગ બને છે તો સમાન વિચાર ધારા ક્યાંથી બનશે?? ક્યાંથી દેશ
પ્રત્યે પ્રચંડ ઈચ્છા શક્તિ પેદા થશે.... રાષ્ટ્ર ભાષાના ઠેકાણા જ
નથી.....યુનિવર્સીટીઓ ના તો નંબર કે કોઈ રેગ્યુલરી એક્ટના તો સરનામા ના જ
પુછો.
સરકારી અને ખાનગી ક્ષેત્રે પગારમાં જમીન આસમાનનો તફાવત ... લઘુતમ વેતન
ધારો ફક્ત કાગળ પર જ છે ફરી એક વધુ અસમાનતા, બાળ મજુરી અને નેપાળ અને
બાંગ્લાદેશી મજુરો ને લઈ ને સમસ્યા.......
મેડીકલ ક્ષેત્રને લઈ ને અનેક સમસ્યા અને અસમાનતા કોઈ ચાર્જ નુ ફિક્ષ ધારા
ધોરણ જ નહી આનાથી વધુ ઈન્ડ. નિયમોમાં ઈસ્પેક્ટર રાજ અને ઉદ્યોગપતિ ની
વચ્ચે સાઠમારી...
ટ્રાવેલ્સ અને સરકારી પરિવહન વચ્ચે અસમાનતા બેંક ક્ષેત્રે વિમા ક્ષેત્રે,
ઓટો મોબાઈલ , રીયલ એસ્ટેટ અને બાંધકામ અને નગર પાલિકાના નિયમ ભંગ
ક્ષેત્રે. ટ્રાફિક નિયમન,બેંક ક્ષેત્રે
વગેરે વગેરે એવુ એક પણ ક્ષેત્ર બાકી નથી કે જેમાં વહીવટી સરળતા હોય અને
નિયમોનુ ચુસ્ત પણે પાલન થતુ હોય. (કદાચ ભ્રષ્ટાચાર ખાતામાં સમાનતા હોય
શકે) સરકારની યાને આપણી લાખો ટન શાહી અને કાગળનુ પાણી થાય છે. લાખો
માનવશ્રમ એળે જાય છે.
સરેરાશ ભારતિય જીવે ત્યાં સુધીમા અનેક નાની મોટી બેઈમાની કરી ને ૧૭૪
પ્રકારના નિયમોનુ ભંગ કરી ટેશથી જીવે છે, અને ઉપરથી કહે છે કે સરકાર લબાડ
છે...હેલ્મેટના કાયદાનો ભંગ કરી બેફામ થઈ વાહન ચલાવી પોતે મરે છે અને
બીજાને તબીબી સારવારના અભાવે કે અપુરતા લોહીના પુરવઠાથી મારશે.છાપામાં
હોબાળો થશે કે બ્લડ બેન્ક માં લોહી નહોતુ. ગટરમાં હાજતે બેસશે અને
સ્વચ્છતાના પાઠો ભણાવશે ઘરે ટોઈલેટ હોવા છંતા તો અહી શુ સરકાર ટીસ્યુ
લઈને આવે પાછળ પાછળ ...જ્યાં હોય ત્યાં ગંદકી ફેલાવવી અને પાનની પીચકારી
મારવી ... પોતાના બેડરૂમ કે કિચનમાં કેમ પીચકારી નથી મારતા ???અતિ ધનાઢ્ય
લોકો ઓછા માર્કસ વાળા સંતાનોને તગડા ડોનેશન વાળી બેઠક પર શા માટે ભણાવે
છે??? એફએસસાઈ ના નિયમ કે પાલિકા નિયમ વિપરીત બાંધકામ ખરીદી કોર્ટે
ચડ્શે, લાયકાત તો સમજો આવી નાની મોટી અનેક ભ્રષ્ટાચારી ક્રિયા-પ્રક્રિયા
આપણે જીવન દરમ્યાન જોઈ જ છીએ..અને આવી બધી બાબત નો દોષ સરકારના માથે
ચડાવશુ. આટલુ ઓછુ હોય ત્યાં ઉપરથી દાઢી વાળા ફાવાઓ (તથાકથિતલે ભાગુ સંતો)
અને તેના મસ મોટા આશ્રમ (ત્યાં ૮૦ C એક્સ્મસનનો લાભ મળે બેઉ તરફે
કહેવાની જરુર છે ખરી? )અને ઉદ્યોગ પણ ચાલુ છે હજુ નવા નવા આશ્રમો ખુલે જ
છે રોજે રોજ.
મિત્રો આ તો ટ્રેલર રૂપે જ બતાવ્યુ છે. ભારતિય પ્રજા એ જાગૃતિનો કોઈ
ચોક્ક્સ રાહ પકડયો છે?????? ચાર આંધળા અને હાથી વારી જ કરે છે.... આટ
આટલા ભ્રષ્ટાચારનુ કારણ શુ??? શુ ભ્રષ્ટાચારને ફેલતો અટકાવો જોઈ એ કે
ભ્રષ્ટાચારને ઉત્પન્ન કરતી ફેકટરીને બંધ કરવી જોઈ એ ??? અભિપ્રાય
આવકાર્ય છે.અને આ જ કથા વિષય પર
ડો.હિતેષ મોઢા
પેટ્રોલ ભાવ વઘારાના વિરોઘમાં વડાપ્રઘાનનું પુતળું બાળવાનો પ્રોગ્રામ
વડાપ્રઘાનનું પુતળું બાળવાનો પ્રોગ્રામ રાખેલ ૫ણ શહેર પોલીસે આંદોલનકારી
આગેવાનોની મનની મુરાદ ૫ર પાણી ફેરવી દિઘાની વિગતો મળી રહી છે.
ધર્મ : નવી દૃષ્ટીએ
URL : http://govindmaru.wordpress.com/2012/05/24/swami-schchidanandji/
Posted : મે 24, 2012 at 2:37 am
Author : ગોવીંદ મારુ
Categories : મીત્રોનાં લેખો / કાવ્યો
–સ્વામી શ્રી. સચ્ચીદાનંદજી(દંતાલીવાળા) પ્રશ્ન : આપણાં
શાસ્ત્રોમાં આત્માની શુદ્ધી, મનની શુદ્ધી, વીચારોની શુદ્ધી વગેરે પર બહુ
ભાર મુકાયો છે. પરંતુ કોઈ શાસ્ત્રમાં એમ કેમ નથી લખ્યું કે અલ્યા, કપડાં
ચોખ્ખાં પહેરો, ઘર ચોખ્ખાં રાખો, આંગણાં સ્વચ્છ રાખો, શેરીમાં ગંદકી ના
કરો, જ્યાં ત્યાં ઉકરડા ના કરો , ગમે ત્યાં ના થુંકો. ઝાડો–પેશાબ વગેરે
કરવાની [...]
Fwd: [વલસાડ સમાચાર અંક - 248] petrol
!!!!!!!!!!!!!!!!!!!!!!!!લાખો કરોડોના કૌભાંડ વડાપ્રધાન સમક્ષ થઈ રહ્યાં
છે ,કાળાનાણાનો તો હિસાબ્જ નથી ,સરકારને પ્રજાની કઈજ પડી નથી ,હવે તો
ક્રાંતિ ! ક્રાંતિ અને ક્રાંતિ જ
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
________________________________
From: AKHIL sutaria <akhilsutaria@yahoo.com>
To: akhilTV-google <akhiltv@googlegroups.com>; akhilTV-yahoo
<akhiltv@yahoogroups.com>; valsadsamachar googlegroups
<valsadsamachar@googlegroups.com>
Sent: Thursday, 24 May 2012 9:27 AM
Subject: [વલસાડ સમાચાર અંક - 247] petrol
મને યાદ આવે છે કે,
ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. લાલબહાદુર શાસ્ત્રીજીએ ..
તેમના કાર્યકાળ દરમ્યાન ..
અનાજ .. કરિયાણા .. તેલના સંગ્રહખોરોની સાન ઠેકાણે લાવવા ..
સમગ્ર દેશની જનતાને અપીલ કરી હતી કે ...
ફક્ત બે દિવસ માટે ...
ઘઉં, ચોખા, દાળ અને તેલની ખરીદી નહી કરશો ...
પરિણામ એ આવ્યું કે ... સંગ્રહખોરોની સાન ઠેકાણે આવી ગઈ.
ખાસ નોંધ :
ત્યારે વડાપ્રધાન સ્વ. લાલબહાદુર
શાસ્ત્રીજીએ .. પ્રજાનો વિચાર કર્યો હતો ..
ત્યારે વડાપ્રધાન સ્વ. લાલબહાદુર શાસ્ત્રીજી પર પ્રજાએ વિશ્વાસ મુક્યો હતો ..
અને આજે ?
ચાલોને આપણે સાડા પાચ કરોડ ગુજરાતીઓં
એક સપ્તાહ માટે
પેટ્રોલની ખરીદી નહી જ કરવાનો
સંકલ્પ કરીએ તો ?
----
દિલ પર લેશો તો અઘરું નહિ લાગે .... દિમાગ વચ્ચે લાવશો તો શંકા-કુશંકા ઘેરી વળશે.
અપને આપ કુછ હોતા નહિ ... અપનો કો કુછ કહને સે બહુત કુછ
હોતા હૈ.
with best regards,
AKHIL sutaria | www.akhiltv.com | +91 9427 222 777 | My Blog
MARGDARSHAN Learning Systems
ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર
///////////////////////////////////////////
ચેતનાની ક્ષણે - ૫
Posted: 23 May 2012 09:20 PM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/fFODPH9MZSg/?utm_source=feedburner&utm_medium=email
ચેતનાની ક્ષણે ૫ મહારાજય ભદ્રબાહુને તેમના મંત્રી જણાવી રહયા હતા કે
ગુરુકુળોએ રાજય-વ્યવસ્થાને અધીન જ રહેવું જોઈએ. શિક્ષકોને રાજતંત્રની ટીકા
કરવાનો કે માર્ગદર્શન આ૫વાનો કોઈ અધિકાર ન હોવો જોઈએ. આંત્રેષ્ટક નામના આ
મહામાત્યના તર્ક પાછળ કુટિલતા હતી. તેમણે આગળ કહયું કે પ્રજા ભલેને ગુરુકુળના
કુલાધિ૫તિ મહર્ષિ યજ્ઞદીતિને સન્માન આ૫તી હોય, ૫ણ જો એક વાર [...]
///////////////////////////////////////////
ચેતનાની ક્ષણે - ૪
Posted: 23 May 2012 09:19 PM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/SG0ok2DY3dY/?utm_source=feedburner&utm_medium=email
ચેતનાની ક્ષણે ૪ સ્પેનમાં ગૃહયુદ્ધ છેડાયું હતું. કમ્યુનિસ્ટો અને સત્તાસીન
સરકારી સેનામાં બરાબરીનો સંઘર્ષ ચાલી રહયો હતો. કમ્યુનિસ્ટો અધિનાયકવાદી સરકાર
સ્થા૫વા માગતા હતા. સ્પેન રાજયની સેનાનું નેતૃત્વ કર્નલ મસ્કેરેડોના હાથમાં
હતું. કમ્યુનિસ્ટો તેમનાથી યુદ્ધમાં વારંવાર હારીને પીછેહઠ કરવા વિવશ બની જતા
હતા. કર્નલનો પુત્ર મૈનુઅલ મેંડ્રિડમાં ભણતો હતો. તેમણે છળથી તેનું અ૫હરણ કરી
લીધું. [...]
ગુરુવાર, 24 મે, 2012
આમતો તમે કહેતા કે રોજ મળીશું
પણ લાગે છે કે સપનામાંજ મળીશું,
શુંકામ ડરો છો મળવાની વાતમાં,
કોણ પડશે વચ્ચે આપની વાતમાં,
છોડો દુનિયાદારીની શિખામણોને જટ,
કુદી પડો આ પ્રેમના દરિયામાં જટ,
ચાહ્સો તો મળશે પ્રેમમાં અમીરસ,
નહિતો ઘણાં ભેળવસે પ્રેમમાં વખરસ,
આમતો તમે કહેતા કે રોજ મળીશું
પણ લાગે છે કે સપનામાંજ મળીશું,
કશ્યપ જોશી જેતપુર(જેતલસર)
જેતપુરમાં ડોક્ટર ની બેદરકારી થી વિપ્ર પરિણીતાનું મોત. (કશ્યપ જોશી) જેતપુર ના ડોક્ટર સખીયા ની હોસ્પીટલમાં ગાંઠ ના ઓપરેશન સબબ જેતપુરના નવાગઢના મનસુખભાઈ જોશી ની પુત્રી સંગીતાબેન ને દાખલ કરાયા હતા. હજુ ગણતરીના મહિના પહેલાજ પરણેલા સંગીતાબેનને સંબંધિત તબીબ
(કશ્યપ જોશી)
જેતપુર ના ડોક્ટર સખીયા ની હોસ્પીટલમાં ગાંઠ ના ઓપરેશન સબબ જેતપુરના
નવાગઢના મનસુખભાઈ જોશી ની પુત્રી સંગીતાબેન ને દાખલ કરાયા હતા. હજુ
ગણતરીના મહિના પહેલાજ પરણેલા સંગીતાબેનને સંબંધિત તબીબે ઓપરશન માં જરૂરી
એવું કલોરોફોર્મ સુઘડી સંગીતાબેન ની ઓપરશન વિધિ હાથ ધરી હતી. દરમિયાન
નિયત સમયમાં કલોરોફોર્મ ની અસર દુર થવાને બદલે સંગીતાબેન ભાન્મજ નાં
આવીને મોતને ભેટતા મૃતક પરિણીતાના પરિવારજનોમાં ઘેર રોષ સાથે શોક છવાઈ
ગયો હતો.
લગતા વળગતા તબીબ ની ભયંકર બેદરકારી હોવા છતાં આ બાબતે ભૂલ સ્વીકારવાનો
નનૈયો ભણનાર તબીબ સામે કાયદેસરની કાર્યવાહી કરવાના મૂડ સાથે વિપ્ર
મહિલાનો મૃતદેહ વિશેષ પરીક્ષણ માટે જામનગર ખસેડાયો હોવાનું જાણવા મળે છે.
જેતપુર નવાગઢના બ્રહ્મ સમાજના આગેવાનો અને કાર્યકરો એ જણાવેલ કે પીએમ માં
જો જેતપુરના તબીબ ની બેદરકારી બહાર આવશે તો કોઈપણ ભોગે લડી લેવા પાછી
પાણી નહિ કરી તેવો પરિવારજનોનો સુર છે.
સોમવાર, 21 મે, 2012
CHAMPARAJPURNA AASHASHPAD KOLI YUVANNU AKASMAATE MOT.
DHOLAKIYANU MORVI ROAD PAR MAARG AKASMATMA MOT THATA KOLI SAMAJMA
SHOKNU FELAYELU MOZU..DINESHBHAI NA NIDHANTHI 2 SANTANO A PITANI
CHHATRACHHAYA GUMAVI.
રવિવાર, 20 મે, 2012
બાદલપુરના લોકો સસ્તા અનાજની દુકાનેથી કેરોસીન મેળવવામાં ઘોળે દહાડે તારા દેખે છે !
કેરોસીન મેળવવામાં ઘોળે દહાડે તારા દેખે છે !
જેતપુર:
વડિયા તાલુકાના બાદલપુર ગામની સસ્તા અનાજની દુકાન સંભાળતા વેપારી પારાવાર
બેદરકારી દાખવતા હોવાનો ગ્રામજનોનો આક્ષે૫ છે.
આ બાબતે બાદલપુરવાસીઅો દ્વારા તાજેતરમાં વડિયાના મામલતદારને એક લેખિત
આવેદન૫ત્ર પાઠવી રજુઆત કરાઇ હતી કે તેઅોના ગામની સસ્તા અનાજની દુકાન
મહિનામાં બે ત્રણ વાર માંડ ખુલે છે.
એટલુંજ નહિં જેટલા દિવસ દુકાન ખુલી રહી તેટલાં દિવસમાં જે ગ્રાહકો
કેરોસીન સહિતની ચિજવસ્તુઅો લઇ શક્યા તે લઇ શક્યા બાકીના તમામ ગ્રાહકો
સરકારી સવલતથી વંચિત રહી જાય છે.
ગ્રાહકોએ આવેદનમાં એવો ૫ણ ખરાબ દાવો કરેલ કે આ દુકાન ચલાવનાર વેપારી
કેરોસીનનો જથ્થો બારોબાર કાળાબજાર કરી નાંખતા હોવાની વાત તપાસવી જરુરી
છે. વડિયાના ૫ત્રકાર રાજુભાઇ કારીયાએ જ્યારે ગ્રાહકોની ફરીયાદને વિડિયો
કેમેરામાં કંડારી ત્યારે કહેવાય છે કે કસુરવારોમાં દોડઘામ થઇ ૫ડી હતી.
પ્રસ્તુત તસવીરોમાં સસ્તા અનાજના વેપારીની બેદરકારીનો વિરોઘ વ્યક્ત કરી
વડિયાના મામલતદારને આવેદન૫ત્ર આ૫તાં બાદલ૫રના ગ્રામજનો દેખાય
છે.(તસવીર-અહેવાલ-કશ્ય૫ જોષી -રાજુ કારીયા )
પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી સરકારનું એક વર્ષ પૂર્ણ
શાહરુખ ખાન લધુમતી હોવાથી તેનું અપમાન કરાયુ: લાલુ પ્રસાદ યાદવ
વિદ્યાર્થીઓને માઓવાદી કહી ટીવી શૉ અધૂરો છોડી ગયાં
યુપીમાં ગુંડારાજને સરકાર પોષી રહી છે : માયાવતી
'અમેરિકામાં લૂગડાં ઉતારાય છે ત્યારે શાહરુખ કેમ ચૂપ રહે છે ?'
નિર્મલબાબા પર હવે કોની થશે 'ક્રિપા', બિહારમાં બિનજામીનપાત્ર વોરંટ જારી
ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર
Posted: 19 May 2012 08:09 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/3jdHPJwKMvA/?utm_source=feedburner&utm_medium=email
પ્રેરણાદાયક ચિંતન : એક શિષ્ય કોઈ સંત પુરુષની સેવામાં વ્યસ્ત હતો અને એવો
મંત્ર ઇચ્છતો હતો જેના સહારે તે રિદ્ધિ-સિદ્ધિઓ બતાવી શકે. ૫ણ સંત હતા જે
બધાને રામનામ જ બતાવતા હતા, શિષ્યને તો ચમત્કારિક મંત્ર જોઇતો હતો. રામનામ તો
મામૂલી વાત છે. તેને ખૂબ નિરાશા થવા લાગી. ગુરુએ તેની મનઃસ્થિતિ પારખી લીધી.
એક દિવસ ગુરુએ [...]
///////////////////////////////////////////
આજનું ચિંતન
Posted: 18 May 2012 09:49 PM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/9y81r8J4lOM/?utm_source=feedburner&utm_medium=email
પાણીથી ભરેલા ઘડાના મોં ૫ર ખાલી વાટકી મૂકી હતી. બધા ઘડાનું પાણી પી રહયા હતા
૫ણ વાટકીને ખાલી જ રહેવું ૫ડતું હતું. તે હાજર રહેલા લોકોને પોતાનું દુર્ભાગ્ય
વર્ણવી રહી હતી અને ઘડાની નિષ્ઠુરતા ૫ણ જણાવી રહી હતી. ઘડાએ કહ્યું જે પાણી
લે છે તે પોતાની સ્થિતિ દાતાથી વિનત રાખે છે. એક તું છે
શનિવાર, 19 મે, 2012
પોલીસે નોંધેલું મરણોન્મુખ નિવેદન પુરાવા તરીકે માન્ય ગણાય : સુપ્રીમ
NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812
nurztřk...AuŐ÷kt h3 đhMk ÚkŢkt {kÚkw xufđíkkt rnLËw-{wrM÷{ rçkhkËhku !
Ăkuxk.....«rík đhMk Ţkuňíkk W»ko{kt nkUţu nkUţu Ľkřk ÷uíkkt rnLËw-{wrM÷{ku fku{e yuőíkkLkk ËţoLk fhkđu Au !
(f~ŢĂk ňu»ke îkhk) suík÷Mkh íkk.h0
suíkĂkwh ţnuhLkk ÄkuhkS hkuz ĂkhLkk MkwËk{kLkřkh rđMíkkh{kt yuf rnLËw Ăkheđkhu ykMÚkkLkk ĽkřkYĂku h3 đhMk Ăknu÷kt çkLkkđu÷e řkuçkLkţknĂkehLke Ëhřkknu nňhku rnLËw-{wrM÷{ rçkhkËkhku {kÚkw xufđíkkt nkuŢ, yrnt çku fku{ đĺ[uLkk ĽkE[khkLkk řksçkLkk ËţoLk ÚkE hĚkkt Au. yux÷wts Lkrnt «rík đhMku yk sřŢkyu Ţkuňíkk W»ko{kt Ăký çknku¤e MktĎŢk{kt rnLËw-{wrM÷{ku ňuzkíkkt nkuđkLkwt Lkshu ňuđk {éŢwt Au.
yk đkíkLke Ţwđk Ăkşkfkh f~ŢĂk ňu»keLku hsuhsLke {krníke ykĂkíkkt rnLËw ykÄuz ĽwĂkíkĽkE Mkku{kĽkE Ľuzk(yuMk.xe.Lkk {kS zŮkEđh)yu sýkđu÷ fu yksÚke şkuđeMk đhMk Ăknu÷kt íkuykuyu ßŢkhu MkwËk{kLkřkh{kt ĂkkuíkkLkwt {fkLk çkLkkđđk ĂkkŢk ľkuËđkLkwt [k÷wt fŢwO íŢkhu ĂkkŢk{ktÚke yĄkh, řkw÷kçk yLku ÷kuçkkLk suđe đMíkwyku rLkf¤íkkt, yk çkkhkLke MkkiLku ňý fhkíkk ňýfkhkuyu yk sřŢk fkuE ĂkehkýkLke nkuđkLkwt çkíkkđíkk ĽwĂkíkĽkELku ykMÚkk ňřke níke.
ĂkAe MÚkkrLkf {wrM÷{ rçkhkËhku, ykřkuđkLkkuLke Mk÷kn yLku MknfkhÚke ĽwĂkíkĽkE yLku íku{Lkk ĂkíLke sţwçkuLku ĂkkuíkkLkk {fkLkLke sřŢk ľkMk Ëhřkkn {kxu Vk¤đe Ëhřkkn çkLkkđíkkt, Mk{Ţ síkkt řkuçkLkţknĂkehLke Ëhřkkn íkhefu yk sřŢk ľwçk ňýeíke çkLkíke řkE níke.
yuf rnLËw {kýMku ykđe heíku yk{ ĂkkuíkkLke rft{íke s{eLk, {fkLk{kt ËhřkknLkku ĂkkŢku LkktĎŢkLke ňý đkŢwđuřku suíkĂkwh WĂkhktík ykswçkkswLkk ţnuhku{kt yLku {wrM÷{ đřko{kt Úkđkt ÷křkíkkt yksu yk sřŢkyu hkus çkhkus yLku h{ÍkLk {kMk Ëhr{ŢkLk nňhku rnLËw-{wrM÷{ rçkhkËhku řkuçkLkţknĂkehLkk ËţoLkLkku ÷kĽ ÷uđk {kÚkwt xufđíkkt nkuđkLkwt ÷ĄkkđkMkeyku sýkđu Au.
çkkuűk: Ëh ĂkľđkzeŢu LkkřkËuđíkkLkk yktxkVuhk !
Ëhřkkn çkLkkđLkkh ĽwĂkíkĽkE MkrníkLkk Ăkzkuţeykuyu yk ÷ľLkkhLku sýkđu÷ fu Ëh ĂkľđkzeŢu yuf rđţk¤ Lkkřk ËhřkknLku Vhíku çku şký yktxk {khe [kŐŢku síkku nkuđkLke đkíkÚke ykMÚkk¤wtyku{kt Ëhřkkn «íŢu ©ćÄk đÄíke ňŢ Au.
çkkuűk: «rík đhMku W»koLkwt rLkŢr{ík ykŢkusLk..
suík÷Mkh: yksu ţrLkđkhu YçkY {w÷kfkík Ëhr{ŢkLk yuđe rđřkíkku MkktĂkze níke fu ĽwĂkíkĽkE Ľuzk îkhk
{wrM÷{ rçkhkËhkuLkk MkkÚk yLku MknfkhÚke AuŐ÷kt h3 đhMk ÚkŢkt ţwĽ {wrM÷{ íkkheľu W»koLkwt ykŢkusLk fhíkkt nkuŢ, su{kt rnLËw {wrM÷{ku çknku¤e MktĎŢk{kt ňuzkELku Mkk{wrnf «MkkË ÷uíkkt nkuđkLkwt Lkshu ňuđk {éŢwt níkwt.
çkkuűk: ËhřkknLku ňýeíke fhđk{kt {wrM÷{ rçkhkËhkuLkku rMktn Vk¤ku..
suík÷Mkh: ĽwĂkíkĽkEyu sýkđu÷ fu íkuykuyu ykMÚkk yLku ©ćÄkÚke ĂkkuíkkLkk {fkLk{kt Ëhřkkn çkLkkđe íku đkík{kt
ţnuhĽhLkk {wrM÷{ rçkhkËhku, ykřkuđkLkku, fkŢofhku rđřkhuLkku MkkÚk yLku Mknfkh «ţtţrLkŢ Au yux÷wts Lkrnt
íkuykuLke yk sřŢkLku ňýeíke çkLkkđđk{kt Ăký {wrM÷{ rçkhkËhkuLkku rMktn Vk¤ku Au.
íkMkđeh yLku ynuđk÷ :
f~ŢĂkfw{kh su.ňu»ke
suík÷Mkh(suíkĂkwh)
NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812
JETPURMA HINDU DWARA BANAVAYELI DARGAH MA MATHU TEKAVATA HAZARO HINDU MUSLIM BIRADARO- PHOTO AND NEWS BY KASHYAP JOSHI JETPUR-99095 20812
MUSLIM BIRADARO- PHOTO AND NEWS BY KASHYAP JOSHI JETPUR-99095 20812
સોમવારે રાજ્યસભામાં લોકપાલ બિલ રજૂ થશે
ભાજપા કાર્યકારિણીની બેઠકમાં યેદિયુરપ્પા હાજર નહિ રહે
ઈટાલીયન નૌસૈનિકોના જામીન રદ્દ
કાયદા વ્યવસ્થા સુધારવા પંદર દિવસનું અખિલેશનું અલ્ટીમેટમ
કાશ્મીરમાં ગ્રેનેડ હુમલામાં ચાર પોલીસવાળા સહિત સાત ઘાયલ
અમેરિકન યુવતી જોહલે સિદ્ધાર્થ માલ્યા સામે બદનક્ષીનો દાવો કર્યો
સીબીઆઈ શહલા મસૂદ કેસમાં 26 મેએ ચાર્જશીટ દાખલ કરશે
ઝારખંડના ૧૫ ધારાસભ્યોનાં નિવાસે સીબીઆઈના દરોડા
http://www.spice2mail.in/index.php?ref=E12M00037942
I am Earning Rs.500/- Daily by just reading Emails & SMS.
How it works ?
1. I have Joined Spice2mail.com for Free & got Rs.100 as instant bonus.
2. Now, I am Earning Rs.500/- by Reading their advertisement E-mails
and SMS Daily.
3. I Got Upto Rs.10/- for Referring each friends.
4. Getting My Earnings every Week by Cheque.
Why Can't You?
Try this...
http://www.spice2mail.in/index.php?ref=E12M00037942
Spice2Mail.in. It Pays.
MrutyuNondh of Mr Purshottamdas N.Shah
અમેરિકા નિવાસી શ્રી દિપકભાઈ શાહના પિતાશ્રી, દાહોદના દેસાઈવાડ- વચલા
ફળિયાના રહેવાસી તથા વૈષ્ણવ મંદિર શ્રી ગોવર્ધનનાથજી હવેલીના અધિકારી તરીકે
વર્ષો સુધી સેવા આપી ચુકેલા શ્રી પુરષોત્તમદાસ નારાયણદાસ શાહનું આશરે ૯૦
વર્ષની વયોવૃદ્ધ અવસ્થાએ અવસાન થયું છે. ઈશ્વર, સ્વ. શ્રી પુરષોત્તમદાસ (
દાસકાકા) ના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના.*
Narendra Modi to address NRIs across a dozen American cities!
From New York to Los Angeles, from Chicago to Dallas NRIs and NRGs
will be mesmerized by the Modi magic! After American think-tanks,
magazines, USA Congress it is now the NRI community that is all set to
be floored by Gujarat's visionary.
Narendra Modi will address NRIs through video conferencing on Sunday
morning IST (Saturday evening in the States)
The Supreme Court has lauded the Public Distribution System in Gujarat
and asked other states to emulate it.
Read this rich article that appeared quarterly magazine 'Gujarat' on
the state's success in Targeted PDS.
The health sector was neglected by previous Governments but the
picture is all set to change now!
A 100 bed Yogiji Maharaj hospital was inaugurated by Narendra Modi in Ahmedabad.
Our IAS officers are our pride! Their hard work can go miles in
creating a robust nation.
Yesterday, Narendra Modi released a Collector Manual in English
containing all relevant laws, information that is very useful for any
young IAS officer.
Gujarat has pioneered India's White Revolution and is also leading
India's second green revolution with 11% agriculture growth.
But the Central government is more worried about anti- farmer Pink
Revolution, a point Narendra Modi strongly raised during Krishi
Mahotsav.
ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર
///////////////////////////////////////////
સાધનાનું સાચું સ્વરૂ૫-૨
Posted: 18 May 2012 11:46 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/smHvxmZdbRY/?utm_source=feedburner&utm_medium=email
ભગવાનનું કામ કરવાનો આ જ સમય ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે : ૐ, ભૂર્ભુવઃ
સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥ સાધનાનું
સાચું સ્વરૂ૫-૨ સાધના-ઉપાસનાને તમામ ધર્મોમાં અનિવાર્ય માનવામાં આવ્યાં છે.
તેનાં સ્વરૂ૫ ક્રિયા૫દ્ધતિમાં તો ભિન્નતા છે, ૫રંતુ ૫રમાતત્મસતાની નિકટતાનો
બોધ બધા સાથે એકસરખો જોડાયેલો છે. મનુષ્યનો સ્વભાવ છે કે જેવા સંગમાં રહે [...]
///////////////////////////////////////////
સાધનાનું સાચું સ્વરૂ૫-૧
Posted: 18 May 2012 11:44 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/Usy4a_vczPo/?utm_source=feedburner&utm_medium=email
ભગવાનનું કામ કરવાનો આ જ સમય ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે : ૐ, ભૂર્ભુવઃ
સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥ સાધનાનું
સાચું સ્વરૂ૫-૧ સાધનાનો ઉત્તરાર્ધ છે, જીવનસાધના. જીવન સં૫દાનો શ્રેષ્ઠતમ
પ્રયોજનો માટે દૂરદર્શિતાપૂર્ણ સદુ૫યોગ જ સાધનાનું સ્વરૂ૫ છે. એમાં પોતાના
વ્યક્તિત્વમાંથી અવાંછિત તત્વ એક એક કરીને વીણવા-ઉખાડવા ૫ડે છે અને તેના
સ્થાને [...]
NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812
suík÷Mkh st.Lkku ÞwðkLk yk{hýktík WÃkðkMk Auzþu..
suík÷Mkh íkk.19
suík÷Mkh stõþLkLkk yþkuf hkLkuhk Lkk{Lkk ÞwðkLku hksfkux SÕ÷k f÷uõxhLku yuf ÷ur¾ík hswykík fhe sýkÔÞwt Au fu, suíkÃkwh íkk÷wfk rðMíkkh{kt AuÕ÷kt çku ðhMk ÚkÞkt hkþLk fkzoLke XÃÃk ÚkÞu÷e fk{økehe [k÷wt Lkrnt fhkÞ íkku íku {k{÷íkËkh f[uhe Mkk{u yk{hýktík WÃkðkMk Auzþu.
hswykík{kt yk ÞwðkLku sýkÔÞwt Au fu, yksu fkuEÃký Mkhfkhe fk{{kt {níðLkku Ãkwhkðku yuðk hkþLkfkzoLke fk{økehe AuÕ÷kt çku ðhMk ÚkÞkt suíkÃkwh íkk÷wfk rðMíkkh{kt XÃÃk ÚkE Ãkze nkuÞ, yLkuf yhsËkhku ¼khu nuhkLk ÃkhuþkLk ÚkE hÌkkt Au.
çkeÃkeyu÷ fkzo çkkçkíku Ãký ÷køkíkk ð¤økíkk Mk¥kkrÄþku fkuý òýu fu{ ÞkËe íkiÞkh fhu Au fu íku{kt sÁheÞkík{tËkuLku çkË÷u íkðtøkhkuLku MÚkkLk yÃkkíkwt nkuÞ, ¾hu¾h økheçkku Mkhfkhe ÷k¼kuÚke ðtr[ík hne òÞ Au. økheçkkuLke yk çkÄe VheÞkËkuLku n÷ fhðkt ykøkk{e íkk.30.Ãk.h01h MkwÄe{kt hkþLkfkzoLke fk{økehe Ãkwhe fhðk{kt Lkrnt ykðu íkku yk ÞwðkLk suíkÃkwhLke {k{÷íkËkh f[uhe Mkk{u yk{hýktík WÃkðkMk Auzþu íkuðe r[{fe hswykík{kt Wå[khkE Au.
f~ÞÃkfw{kh su.òu»ke
suík÷Mkh(suíkÃkwh)
suík÷Mkh stõþLkÚke íkífk÷ nLkw{kLk hkuz Ãkh
ÔÞkÃkf ÃkuþfË{e-økuhheríkLku ¾qÕ÷e Ãkkzðk
suík÷Mkh stõþðkMkeyku yktËku÷Lk Auzþu..
stõþLkLkk M{þkLk LkSfLke ÃkuþfË{e Ãký Ëwh fhðk {ktøk...
suík÷Mkh íkk.19
suík÷Mkh stõþLkÚke suíkÃkwhLkk íkífk÷ nLkw{kLk MkwÄeLkk hkuz fk{{kt ÚkÞu÷ ÔÞkÃkf økuhherík íkÚkk hkuz ÃkhLke ÃkuþfË{eLku íkkrfËu Lkk nxkðkÞ íkku suík÷Mkh stõþLkðkMkeyku yktËku÷Lk AuzðkLke íkiÞkhe{kt nkuðkLke yuf hswykík hksfkux SÕ÷k f÷uõxh Mk{ûk fhkE nkuðkLkwt òýðkt {¤u Au.
yk çkkçkíku {¤íke rðøkíkku {wsçk suíkÃkwh íkk÷wfkLkk suík÷Mkh stõþLkÚke suíkÃkwhLkk íkífk÷ nLkw{kLk MkwÄeLkk çkLku÷k hkuz{kt MktçktrÄíkkuyu ÷kux, Ãkkýe Lku ÷kfzk suðe rLkíke y¾íÞkh fhe nkuðkLke ðkík {krníke {tøkkÞk çkkË çknkh ykðe Au. ykðe økuhherík yk[hLkkhLku ¾qÕ÷kt Ãkkzðk íku{s yk hkuz ÃkhLke ÃkuþfË{eÚke yufË{ Mkktfzk çkLkíkkt síkkt hkuzLku ÃkwLk: Ãknku¤ku fhðk ÃkuþfË{e nxkðkLke fk{økehe íkkrfËu nkÚk Lkk ÄhkÞ íkku suík÷Mkh stõþLkðkMkeyku ykøkk{e 30 {e {u Úke yk{hýktík WÃkðkMk yktËku÷Lk AuzLkkh nkuðkLke yuf hswykík ÷køkíkk ð¤økíkk ík{k{ Mk¥kkrÄþkuLku fhkE Au. hswykík fhLkkhu suík÷Mkh stõþLkLkk rnLËw M{þkLkLke ykswçkksw ÚkÞu÷e ÃkuþfË{e Ãký nxkððk {ktøk fhe Au.
f~ÞÃkfw{kh su.òu»ke
suík÷Mkh(suíkÃkwh)NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812
શુક્રવાર, 18 મે, 2012
ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર
///////////////////////////////////////////
સાધનાનું સાચું સ્વરૂ૫
Posted: 17 May 2012 05:10 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/aoFrBZ8yWsQ/?utm_source=feedburner&utm_medium=email
ભગવાનનું કામ કરવાનો આ જ સમય ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે : ૐ, ભૂર્ભુવઃ
સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥ સાધનાનું
સાચું સ્વરૂ૫ સાધનાના બે અંગ છે ઉપાસના અને સાધના. ઉપાસનાનું તાત્પર્ય છે,
ઈશ્વર નિકટતાની અનુભૂતિ, આત્મચેતના ૫રમ ચેતનાના સંસર્ગથી જ પોતાના મુખ્ય
કર્તવ્ય અને સ્વરૂ૫નો બોધ કરી શકે છે. ઈશ્વર [...]
Dashanima Premier League (DPL) Cricket Tournament's Final match Summary by Sachin Desai
પ્રીમિયર લીગ (DPL) ની ફાઈનલ મેચ તા:૧૭ મે ના રોજ મોડી રાત્રી લગી ભરચક
જનમેદનીની ઉપસ્થિતિમાં સમ્પન્ન થવા પામી હતી. ૩ મે થી અર્થાત સતત ૧૫
દિવસથી ચાલતી આ ક્રિકેટ ટુર્નામેન્ટ આજે તા:૧૭ મીએ જુનિયર, સીનીયર તથા
સીનીયર સીટીઝન જેવા વિવિધ ગ્રુપ વચ્ચે રમાયેલ ફાઈનલ મેચ દ્વારા સમાપ્ત થઇ
ત્યારે જનમેદનીનો ઉત્સાહ રીતસર છલકાયેલ જોવાતો હતો. આ ડી.પી.એલ.ની ત્રણેય
ફાઈનલ સમાપ્ત થયા બાદ સમાજના પ્રમુખ શ્રી પરાગ શાહ, ઉપપ્રમુખ શ્રી નયનભાઈ
દેસાઈ સહિતના વિવિધ હોદ્દેદારો તથા કારોબારી સભ્યોના હસ્તે વિજેતા ટીમો
તથા રનર-અપ ટીમોને અને વિવિધ ગ્રુપના મેન ઓફ ધ સીરીઝ, મેન ઓફ ધ મેચ,
બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન તથા બેસ્ટ ફિલ્ડર તરીકેના ઇનામો તથા મેડલ
એનાયત કરવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે આ ટુર્નામેન્ટમાં ભાગ લીધેલી તમામ ૫૪ જેટલી ટીમો
પૈકી ફાઈનલમાં જુનિયર વિભાગમાં ''ખેલાડી એઈટ'' ટીમ, સીનીયર વિભાગમાં
''ડીપાર્ટમેન્ટ'' ટીમ તથા સીનીયર સીટીઝન વિભાગમાં ''શાંતિસદન એઈટ'' ટીમ
વિજેતા નીવડી હતી તો ત્રણે વિભાગમાં અનુક્રમે ''ટપુસેના'', ''ગેઈમ
ચેન્જર'' અને ''સોબર એઈટ'' ટીમોએ રનર-અપ તરીકેનું સ્થાન મેળવ્યું હતું. આ
સાથે આપ શ્રી વિપુલ શાહના સૌજન્યથી પ્રાપ્ત તસ્વીરો નિહાળી શકો છો.
Regards......આભાર....
Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)
M:- 856-438-0021 & M: 094265 95111
E-mail: <mailto:dostiyaarki@gmail.com> dostiyaarki@gmail.com &
<mailto:sachindahod@gmail.com> sachindahod@gmail.com
Description: cid:image001.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image002.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image005.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image006.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image007.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image008.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image009.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image010.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image011.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image012.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image013.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image014.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image015.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image016.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image017.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image018.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image019.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image020.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image021.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image022.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image023.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image024.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image025.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image026.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image027.jpg@01CD34C4.3DACEDB0Description:
cid:image028.jpg@01CD34C4.3DACEDB0
--
You received this message because you are subscribed to the Google
Groups "Dahod Online" group.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
To unsubscribe from this group, send email to
dahod-online+unsubscribe@googlegroups.com.
For more options, visit this group at
http://groups.google.com/group/dahod-online?hl=en.
--
KKUMARJOSHI
























