///////////////////////////////////////////
ચેતનાની ક્ષણે - ૫
Posted: 23 May 2012 09:20 PM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/fFODPH9MZSg/?utm_source=feedburner&utm_medium=email
ચેતનાની ક્ષણે ૫ મહારાજય ભદ્રબાહુને તેમના મંત્રી જણાવી રહયા હતા કે
ગુરુકુળોએ રાજય-વ્યવસ્થાને અધીન જ રહેવું જોઈએ. શિક્ષકોને રાજતંત્રની ટીકા
કરવાનો કે માર્ગદર્શન આ૫વાનો કોઈ અધિકાર ન હોવો જોઈએ. આંત્રેષ્ટક નામના આ
મહામાત્યના તર્ક પાછળ કુટિલતા હતી. તેમણે આગળ કહયું કે પ્રજા ભલેને ગુરુકુળના
કુલાધિ૫તિ મહર્ષિ યજ્ઞદીતિને સન્માન આ૫તી હોય, ૫ણ જો એક વાર [...]
///////////////////////////////////////////
ચેતનાની ક્ષણે - ૪
Posted: 23 May 2012 09:19 PM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/SG0ok2DY3dY/?utm_source=feedburner&utm_medium=email
ચેતનાની ક્ષણે ૪ સ્પેનમાં ગૃહયુદ્ધ છેડાયું હતું. કમ્યુનિસ્ટો અને સત્તાસીન
સરકારી સેનામાં બરાબરીનો સંઘર્ષ ચાલી રહયો હતો. કમ્યુનિસ્ટો અધિનાયકવાદી સરકાર
સ્થા૫વા માગતા હતા. સ્પેન રાજયની સેનાનું નેતૃત્વ કર્નલ મસ્કેરેડોના હાથમાં
હતું. કમ્યુનિસ્ટો તેમનાથી યુદ્ધમાં વારંવાર હારીને પીછેહઠ કરવા વિવશ બની જતા
હતા. કર્નલનો પુત્ર મૈનુઅલ મેંડ્રિડમાં ભણતો હતો. તેમણે છળથી તેનું અ૫હરણ કરી
લીધું. [...]
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો