URL : http://govindmaru.wordpress.com/2012/05/24/swami-schchidanandji/
Posted : મે 24, 2012 at 2:37 am
Author : ગોવીંદ મારુ
Categories : મીત્રોનાં લેખો / કાવ્યો
–સ્વામી શ્રી. સચ્ચીદાનંદજી(દંતાલીવાળા) પ્રશ્ન : આપણાં
શાસ્ત્રોમાં આત્માની શુદ્ધી, મનની શુદ્ધી, વીચારોની શુદ્ધી વગેરે પર બહુ
ભાર મુકાયો છે. પરંતુ કોઈ શાસ્ત્રમાં એમ કેમ નથી લખ્યું કે અલ્યા, કપડાં
ચોખ્ખાં પહેરો, ઘર ચોખ્ખાં રાખો, આંગણાં સ્વચ્છ રાખો, શેરીમાં ગંદકી ના
કરો, જ્યાં ત્યાં ઉકરડા ના કરો , ગમે ત્યાં ના થુંકો. ઝાડો–પેશાબ વગેરે
કરવાની [...]
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો