અનુયાયીઓ

શુક્રવાર, 20 એપ્રિલ, 2012

સરદાર સરોવર નર્મદા બંધ ઉપર દરવાજા મુકવાની કેન્દ્રીય મંજૂરી માટે મુખ્ય મંત્રીશ્રીએ શ્રી શરદ પવાર સમક્ષ રજૂઆત કરી

સરદાર સરોવર નર્મદા બંધ ઉપર દરવાજા મુકવાની કેન્દ્રીય મંજૂરી માટે મુખ્ય
મંત્રીશ્રીએ શ્રી શરદ પવાર સમક્ષ રજૂઆત કરી

મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શરદ
પવાર સમક્ષ આણંદમાં એન. ડી. ડી. બી.ના કાર્યક્રમમાં ગુજરાતના સરદાર
સરોવર બંધના દરવાજા મુકવા માટેની કેન્દ્રીય મંજૂરી મેળવવામાં તેમની વગ
વાપરવા ભારપૂર્વક રજૂઆત કરી હતી.
શ્રી શરદ પવારે સરદાર સરોવર યોજના વિકાસ માટે મહત્વની ગણાવી હતી અને
વિધેયાત્મક પ્રતિભાવ આપ્યો હતો.

ટિપ્પણીઓ નથી: