મંત્રીશ્રીએ શ્રી શરદ પવાર સમક્ષ રજૂઆત કરી
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શરદ
પવાર સમક્ષ આણંદમાં એન. ડી. ડી. બી.ના કાર્યક્રમમાં ગુજરાતના સરદાર
સરોવર બંધના દરવાજા મુકવા માટેની કેન્દ્રીય મંજૂરી મેળવવામાં તેમની વગ
વાપરવા ભારપૂર્વક રજૂઆત કરી હતી.
શ્રી શરદ પવારે સરદાર સરોવર યોજના વિકાસ માટે મહત્વની ગણાવી હતી અને
વિધેયાત્મક પ્રતિભાવ આપ્યો હતો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો