અનુયાયીઓ

શુક્રવાર, 20 એપ્રિલ, 2012

વન-પર્યાવરણ મંત્રી શ્રી મંગુભાઇ પટેલનો પ્રવાસ કાર્યક્રમ :

વન-પર્યાવરણ મંત્રી શ્રી મંગુભાઇ પટેલનો પ્રવાસ કાર્યક્રમ :

નવસારીઃ
રાજયના આદિજાતિ વિકાસ, વન-પર્યાવરણ મંત્રી શ્રી મંગુભાઇ પટેલ તેમના
નિર્ધારિત પ્રવાસ કાર્યક્રમ અનુસાર તા.૨૦/૪/૧૨ ને શુક્રવારના રોજ સવારે
૯-૩૦ વાગે નાગધારા ખાતે ખાતમુહૂર્ત કાર્યક્રમ, સાંજે ૪-૩૦ વાગે પાર્ટી
બેઠક તથા ૬-૦૦ વાગે ચોવીસી હાઇસ્કુેલ, ખાતે નવસારી તાલુકાનો ગરીબ કલ્યા ણ
મેળામાં ઉપસ્થિરત રહી, રાત્રિમુકામ નવસારી ખાતે કરશે. તા.૨૧/૪/૧૨ ને
શનિવારના રોજ સવારે ૮-૦૦ થી ૧૦-૦૦ વાગે લોકપ્રશ્નો અને લોકદરબારમાં
ઉપસ્થિોત રહેશે. બપોરે ૨-૩૦ વાગે નવસારીથી બારડોલી જવા રવાના થશે. તા.૨૨
અને તા.૨૩ મીના રોજ રોજ નવસારી મત વિસ્તાનરની મુલાકાત લેશે. તા.૨૪/૪/૧૨
ને મંગળવારના રોજ સુરત ખાતે દક્ષિણ ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત
ભગવાન પરશુરામ કાર્યક્રમમાં ઉપસ્થિ્ત રહી, અનુラકૂળતાએ ગાંધીનગર જવા રવાના
થશે.

ટિપ્પણીઓ નથી: