નવસારીઃ
રાજયના આદિજાતિ વિકાસ, વન-પર્યાવરણ મંત્રી શ્રી મંગુભાઇ પટેલ તેમના
નિર્ધારિત પ્રવાસ કાર્યક્રમ અનુસાર તા.૨૦/૪/૧૨ ને શુક્રવારના રોજ સવારે
૯-૩૦ વાગે નાગધારા ખાતે ખાતમુહૂર્ત કાર્યક્રમ, સાંજે ૪-૩૦ વાગે પાર્ટી
બેઠક તથા ૬-૦૦ વાગે ચોવીસી હાઇસ્કુેલ, ખાતે નવસારી તાલુકાનો ગરીબ કલ્યા ણ
મેળામાં ઉપસ્થિરત રહી, રાત્રિમુકામ નવસારી ખાતે કરશે. તા.૨૧/૪/૧૨ ને
શનિવારના રોજ સવારે ૮-૦૦ થી ૧૦-૦૦ વાગે લોકપ્રશ્નો અને લોકદરબારમાં
ઉપસ્થિોત રહેશે. બપોરે ૨-૩૦ વાગે નવસારીથી બારડોલી જવા રવાના થશે. તા.૨૨
અને તા.૨૩ મીના રોજ રોજ નવસારી મત વિસ્તાનરની મુલાકાત લેશે. તા.૨૪/૪/૧૨
ને મંગળવારના રોજ સુરત ખાતે દક્ષિણ ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત
ભગવાન પરશુરામ કાર્યક્રમમાં ઉપસ્થિ્ત રહી, અનુラકૂળતાએ ગાંધીનગર જવા રવાના
થશે.
LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
શુક્રવાર, 20 એપ્રિલ, 2012
વન-પર્યાવરણ મંત્રી શ્રી મંગુભાઇ પટેલનો પ્રવાસ કાર્યક્રમ :
વન-પર્યાવરણ મંત્રી શ્રી મંગુભાઇ પટેલનો પ્રવાસ કાર્યક્રમ :
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો