અનુયાયીઓ

શુક્રવાર, 20 એપ્રિલ, 2012

મુખ્યકમંત્રીએ ચારણકા ખાતે ૬૦૦ મેગાવોટ સૌર ઊર્જા એકમ રાષ્ટ્ર્ને સમર્પણ કર્યું:

મુખ્યકમંત્રીએ ચારણકા ખાતે ૬૦૦ મેગાવોટ સૌર ઊર્જા એકમ રાષ્ટ્ર્ને સમર્પણ કર્યું:

માંગરોળમાં પાંચ મેગાવોટ સૌર ઊર્જા એકમ રાષ્ટ્રેને સમર્પિત કરતા
વિધાનસભાના અધ્યસક્ષ અને વનમંત્રીઃ
સરકારની લોકકલ્યા ણકારી નિતીને કારણે રાજ્યટ પ્રગતિના પંથે જઇ રહ્યું છેઃ
ગણપતભાઈ વસાવા
પ્રગતિની લાયમાં આપણે કુદરતનું શોષણ કર્યું છે.
ક્લાતયમેટ ચેન્જરની સમસ્યાછ સાથે ભગીરથ પ્રયાસ છેઃ મંગુભાઈ પટેલ

૧૨.૫ હેક્ટ ર જમીનમાં નિર્માણ પામેલા આ પ્લા ન્ટપથી દરરોજ ૨૪૦૦૦થી વધુ
યુનિટનું ઉત્પા૨દન થશે

સૂરતઃ ગ્લો બલ વોર્મિંગના પડકારો સામે કુદરતી સંપત્તિના જતનની સાથે વિકાસ
કરવાનો ભગીરથ પ્રર્યાસ ગુજરાતે કર્યો છે. જેના એક પ્રયાસ રૂપે આજે પાટણ
જિલ્લાના ચારણકા ખાતે મુખ્યકમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇના હસ્તેબ ૬૦૦
મેગાવોટ સૌર ઊર્જા ઉત્પાનદન ક્ષમતા એકમ રાષ્ટ્રનને સમર્પિત કરવામાં
આવ્યોપ હતો. આજ કાર્યક્રમના ભાગરૂપે માંગરોળ ખાતે વસ્તાઊનમાં
જી.આઈ.પી.સી.એલ દ્વારા ૧૨.૫ હેક્ટ ર જમીનમાં નિર્માણ કરવામાં આવેલા પાંચ
મેગાવોટ સૌર ઉર્જા એકમને વિધાનસભાના અધ્ય ક્ષશ્રી ગણપતભાઇ વસાવા અને વન
મંત્રીશ્રી મંગુભાઈ પટેલે રાષ્ટ્રએને અર્પણ કર્યું હતું.
વસ્તાાન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યાવમાં ઉપસ્થિુત જનમેદનીને
સંબોધતા વિધાનસભાના અધ્યાક્ષશ્રી વસાવાએ જણાવ્યું કે, રાજ્યા સરકારની
લોક કલ્યાેણ કારી નિતીને કારણે લોકોને વિવિધ સવલતો મળી રહી છે અને રાજ્યએ
વિકાસના પંથે જઇ રહ્યું છે. અગાઉ વિજળીના અભાવે ખેડૂતોના પાકો સુકાઇ જતાં
હતાં. ત્યાયરે જ્યો તિગ્રામ યોજનાથી ગામે ગામે ૨૪ કલાક વિજળી મળતી થઇ છે.
પરિણામે ખેડૂતો તો સુખી છે જ સાથે વિદ્યાર્થીઓ પણ અભ્યાજસ કરતા થયા છે.
અહીં સુધીને યુવાનો ગામમાં જ રોજગારી મેળવી લે છે. છેલ્લા ૧૦ વર્ષમાં
જ્યો તિગ્રામ યોજનાને કારણે ૧૮,૦૬૫ ગામોને થ્રી ફેઝ વીજળી પ્રાપ્ત થાય
છે. વીજળી ઉત્પા દન, સબ સ્ટેોશન અને ખેડુતોને વીજ કનેક્શ૧ન આપવામાં
છેલ્લા ૧૦ વર્ષ દરમિયાન રાજ્યે સરકારે અનેરી સિધ્ધીભ હાંસલ કરી લોકોને
સુવિધા આપી હોવાનું જણાવી તેમણે માંગરોળ તાલુકામાં આદિવાસી લોકો અને
માંગરોળની પ્રજાલક્ષી કામેની ચર્ચા કરી હતી.
રાજ્યદમાં અલગ અલગ દસ સ્થરળોએ સૌર ઊર્જા એકમનું લોકાર્પણ કરવામાં આવ્યુંત
હતું. જેના ભાગરૂપે વસ્તાાનમાં જીઆઈપીસીએલ કંપની દ્વારા પાંચ મેગાવોટ
પાવર પ્લામન્ટણથી દરરોજ અંદાજે ૨૪૦૦૦ યુનિટ વીજ ઉત્પા્દન થશે. જે લગભગ
ગ્રામ્યા વિસ્તા‍રના ૬૦૦૦થી ૭૦૦૦ ઘરોને વીજળી પૂરી પાડી શકે છે. ગુજરાત
સરકાર દ્વારા સૌર ઊર્જા આધારિત બિન પરંપરાગત પ્રણાલિગત પાવર પ્લાંલટ માટે
ખાસ નીતિ- નિયમો ઘડવામાં આવ્યા છે. જેના કારણે ગુજરાતે ગ્રીન
ટેક્નોોલોજીમાં હરણફાળ ભરી છે.
વન અને પર્યાવરણ મંત્રીશ્રી મંગુભાઈ પટેલે આ પ્રસંગે પ્રાકૃતિક સંસાધનોના
મહત્‍વ અગે ચર્ચા કરતા કહ્યું કે, દેશમાં ઉત્પાાદિત થતી કુલ સૌર ઊર્જા
૯૦૦ મેગા વોટ છે. જેમાં ૨/૩ હિસ્સોસ એકલા ગુજરાતનો છે. જે દર્શાવે છે કે,
સૌર ઊર્જાના ઉત્પા દન થકી ઊર્જાવાન ભાવિના પંથે ગુજરાત દેશભરમાં અગ્રેસર
રહ્યું છે. પ્રગતિની લાયમાં આપણે કુદરતી સ્ત્રો્તોનું શોષણ કરીએ છીએ,
જેના કારણે ગ્લોાબલ વોર્મિંગની અસર દેખાવા માંડી છે. ત્યારરે આ સોલર એકમ
દ્વારા મુખ્યએમંત્રીએ ક્લાેયમેટ ચેન્જ્ સામે એક ભગીરથ પ્રયાસ હાથ ધર્યો
છે.
ક્લાધમેટ ચેન્જદ અંગે ચર્ચા કરતા શ્રી પટેલે કહ્યું કે, ગ્લોાબલ
વોર્મિંગને કારણે ઉમરગામ જેવા વિસ્તાારમાં જ્યાંર પહેલા ૧૦૦ ઇંચ જેટલો
વરસાદ પડતો હતો. તેમાં ઘટાડો થયો છે. જ્યાગરે સૌરાષ્ટ્રવના સૂકા
વિસ્તામરોમાં છે જ્યાં જબરદસ્તદ વરસાદ પડવા લાગ્યો છે. ઉનાળામાં વરસાદ
પડવાની ઘટના, કરા પડવાની ઘટનાઓ વગેરે આપણા માટે ચેતવણી સમાન છે. લાકડાનું
મહત્વ સમજાવતા શ્રી પટેલે કહ્યું કે, આંણદ અને ઉત્તર ગુજરાતમાં દૂધથી
જેટલી આવક છે. તેટલી જ આવક દક્ષિણ ગુજરાતમાં લાકડાની પણ છે. પરંતુ આપણે
વૃક્ષોનું જતન કરતા નથી. રાજ્યે સરકારે ડાંગમાં રીવોલ્વીંનગ ફંડને મંજૂરી
આપી અત્યાવર સુધી જે આદિવાસી લોકોના પૂર્વજોના વૃક્ષો હતા તેવા ૧૧૦૦૦
આદિવાસીઓને ૨૫૪ કરોડ રૂપિયા ચૂકવ્યાત છે. આ ઉપરાંત રાજ્યન સરકારે
આદિવાસીઓના વિકાસ માટે ૪૪મુ નિવેદન કરી ૧૫૦૦૦ કરોડ વાપરવાનું નક્કી
કર્યુઁ હતું. જેની સાથે આદિવાસીઓના કલ્યા ણ માટે વન બંધુ કલ્યા૪ણ યોજના
દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં ૧૭,૭૩૮ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યાય છે.
જે સરકારની આદિવાસીઓના વિકાસ માટેના સંકલ્પજની સાક્ષી પુરે છે.
આ પ્રસંગે જી.આઇ.પી.સી.એલના મેનેજીંગ ડીરેક્ટારશ્રી એલ.ચુઆંગોએ સ્વાનગત
પ્રવચન કરી કંપનીની સિધ્ધિંઓ અને તેમના દ્વારા વિસ્તાવરના વિકાસ માટે
કરવામાં આવલે કાર્યોની માહિતી આપી હતી.
આ પ્રસંગે રાજ્યેના મુખ્યતમંત્રી દ્વારા પાટણના ચારણકા ખાતેના
કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યુંં હતું.
કાર્યક્રમમાં માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જગદીશભાઇ ગામીત,
કલેકટરશ્રી એ.જે.શાહ સહિત પદાધિકારીઓ, અધિકારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યા
માં ઉપસ્થિકત રહ્યાં હતાં.

ટિપ્પણીઓ નથી: