સૂરતઃ
પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ, અન્ન., નાગરિક પુરવઠા અને
ગ્રાહકોની બાબતોના મંત્રીશ્રી નરોત્તમભાઈ પટેલ આવતી કાલે તા. ૨૦મીના રોજ
સવારે ૭:૦૦ વાગ્યાથી ચોર્યાસી વિસ્તાારમાં સ્થા્નિક કાર્યક્રમોમાં
ઉપસ્થિનત રહી સાંજે ૪:૩૦ વાગ્યેગ વ્યા રા ખાતે યોજાનારા ગરીબ કલ્યાાણ
મેળામાં હાજરી આપવા રવાના થશે. કાર્યક્રમ બાદ અનુકૂળતાએ સૂરત પરત ફરશે.
વનમંત્રી બારડોલી ખાતે 'ગરીબ કલ્યારણ મેળા'માં હાજરી આપશેઃ
સૂરતઃ
વન અને પર્યાવરણ મંત્રીશ્રી મંગુભાઈ પટેલ આગામી તા.૨૧/૪/૨૦૧૨ના રોજ
સાંજે ૪.૦૦ વાગ્યેન બારડોલી કાર્યાલય ખાતે યોજાનારી પાર્ટી બેઠકમાં હાજરી
આપશે. ૬.૦૦ વાગે બારડોલીના લેઉવા પટેલ સમાજની વાડી ખાતે તાલુકા ગરીબ
કલ્યા ણ મેળામાં હાજરી આપશે. અનુラકૂળતાએ નવસારી જવા રવાના થશે.
તા.૨૪/૪/૨૦૧૨ના રોજ બપોરે ૧૨.૦૦ વાગે સૂરતના યોગીચોક ખાતે યોજાનાર દક્ષિણ
ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત ભગવાન પરશુરામ જયંતિના કાર્યક્રમમાં
હાજરી આપશે. અનુラકૂળતાએ ગાંધીનગર જવા રવાના થશે.
વિધાનસભાના અધ્યગક્ષ સૂરતમાં:
સૂરતઃ
વિધાનસભાના અધ્યધક્ષશ્રી ગણપતભાઈ વસાવા આવતીકાલ તા.૨૦મીના રોજ સવારે
૧૦.૦૦ વાગે ઉમરપાડાના વાડી ગામે સામાજિક પ્રસંગમાં હાજરી આપશે. સાંજે
૪.૦૦ વાગે તાપીના વ્યાઃરા ખાતે ગરીબ કલ્યાનણ મેળામાં હાજરી આપશે.
અનુકૂળતાએ સૂરત નિવાસ સ્થાસને આવશે. તા.૨૧મીના રોજ સવારે ૯.૩૦ વાગે
માંગરોળ તાલુકાના નાંદોલા ખાતે સામાજિક પ્રસંગમાં હાજરી આપી ૧૦.૩૦ વાગે
ઝંખવાવ ખાતે ફોરેસ્ટ. રેસ્ટે હાઉસ ખાતે આગેવાનો સાથે બેઠકમાં હાજરી આપશે.
સાજે ૫.૦૦ વાગે બારડોલી ખાતે ગરીબ કલ્યાણ મેળામાં હાજરી આપશે. અનુકૂળતાએ
સૂરત આવશે. તા.૨૨મીના રોજ સવારે ૯.૩૦ વાગે ઉમરપાડા ખાતે આઈ.ટી.આઈ. મકાનના
બાંધકામનું ખાતમુર્હૂત કાર્યક્રમમાં હાજરી આપશે. ૧૦.૦૦ વાગે ઉમરપાડા ખાતે
ગટરલાઈનના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હાજરી આપશે. બપોરે ૩.૩૦ વાગે
માંગરોળના રતોલા ખાતે રસ્તાવનું લોકાર્પણ અને ત્યામર બાદ સાંજે ૪.૩૦ વાગે
વેરાકૂઇ ગામે બાંઠીબેડી ફળિયાના રસ્તાકનું ખાતમુહૂર્ત કરશે. અનુકૂળતાએ
સૂરત આવશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો