સાહિત્યાનો અદ્ભૂત ખજાનો એટલે સયાજી વૈભવ લાયબ્રેરી
સયાજી વૈભવ લાયબ્રેરી બહુવિધ પ્રવૃત્તિઓનું જ્ઞાનધામ :
નવસારી સયાજી વૈભવ લાયબ્રેરી સંસ્કાજરી નગરીનું અનોખું આભુષણ
નવસારીઃ
નવસારી જિલ્લો અને સંસ્કાકરી નગરી નવસારીની ઓળખ આગવી છે. ઐતિહાસિક
દ્ષ્ટિઉએ જોઇએ તો પુ. મહાત્માી ગાંધીજીએ દાંડીના દરિયાકિનારે મીઠાના
કાયદાનો ભંગ કર્યો હતો. દાદાભાઇ નવરોજી, જમશેદજી ટાટા અને સયાજીરાવ
ગાયકવાડે નગરને સંસ્કાગરિતાનું પ્રદાન કર્યુ છે, જેનો ઇતિહાસ ગવાહ છે. આ
સંસ્કાટરિતાને બકરાર રાખવા સ્થાસપવામાં આવેલી સયાજી લાયબ્રેરીની સ્થાયપના
૧૯૮૮ માં થઇ આજે એક જીવંત બનીને સાહિત્યાના ખજાનાને યુવાપેઢીને સમર્પિત
છે.
શહેરની મધ્યેવ આવેલી શ્રી સયાજી વૈભવ સાર્વજનિક લાયબ્રેરી હજજારો
વ્યંકિતઓના જ્ઞાન અને પ્રેરણાનું માધ્યીમ સાથે સાચા અર્થમાં જ્ઞાનધામ
બન્યુ઼ છે. જ્ઞાન પિપાંશુઓની ભુખ સંતોષવા નવરાશની પળોમાં, સમય કાઢીને
સાહિત્યેને માણે છે. મંત્રીશ્રી જયપ્રકાશ મહેતા અને પ્રમુખ શ્રી
મહાદેવભાઇ દેસાઇએ લાયબ્રેરીને વિવિધ જ્ઞાનની પ્રવૃત્તિ સાથે જોડી છે.
'વાંચે ગુજરાત' નો મહામંત્ર નવસારીએ આપ્યોે છે. જેનાથી પ્રેરણા મેળવી
રાજયભરમાં વાંચે ગુજરાત અભિયાનનો પ્રારંભ થશે.
શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તગકાલય, જેની ગણના ગુજરાતનાં શ્રેષ્ઠર
પુસ્તાકાલયોમાં થાય છે. આ પુસ્તીકાલયને ગુજરાત સરકાર તરફથી શ્રી મોતીભાઇ
અમીન ગ્રંથાલય સેવા પારિતોષિક પ્રમાણપત્ર ઉત્તમ ગ્રંથાલય સેવા આપી
વ્યાજપક જ્ઞાન પ્રસારના ક્ષેત્રો પ્રશંસાપાત્ર કામગીરી બજાવ્યાતની
કદરરૂપે સને ૧૯૮૩-૮૪, ૧૯૯૩-૯૪, ૨૦૦૧-૦૨, ૨૦૦૬-૦૭ અને ૨૦૦૭-૦૮ એમ કુલ
પાંચવાર માટે મળ્યા્ છે. જે આ પુસ્તાકાલય માટે ગૌરવપ્રદ બાબત છે.
વડોદરાના મહારાજા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ દ્વારા આ પુસ્ત૦કાલયની
સ્થાીપના ઇ.સ.૧૮૯૮ માં થઇ હતી. તે પહેલા ૧૮૭૮ માં 'સાર્વજનિક રીડીંગ
રૂમ'નામનું નાનકડું પુસ્ત.કાલય શરૂ થયું હતું. ૧૮૯૮ માં આ બંનેને જોડીને
લક્ષ્મણ હોલમાં સંયુકત રીતે શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તૂકાલય શરૂ
થયું. ૧૯૦૭ માં શ્રીમંત મહારાજા સયાજીરાવની સિલ્વુર જયુબીલીની ઉજવણીના
ખર્ચમાંથી બચેલ રકમને તત્કારલિન સુબારાવ બહાદુર ગોવિંદભાઇ હાથીભાઇ
દેસાઇના અનુરોધથી મહારાજા સયાજીરાવે આ પુસ્તનકાલય બાંધવા માટે ફાળવી હતી.
ગોકળદાસ નરસિંહદાસ પારેખપ ખુશાલદાસ નરસિંહદાસ પારેખ અને રામદાસ શિવદાસ
મોદીના
વારસોએ બક્ષિસમાં આપેલ જગ્યાઇ પર ૧૯૧૦ માં રૂા.૮૧૦૦/- ના ખર્ચે
પુસ્તરકાલય બાંધવમાં આવ્યુંુ. ૧૯૧૧માં આ પુસ્તેકાલય વાચકો માટે ખુલ્લુ
મુકવામાં આવ્યુંર હતું. વર્ષો પહેલાં આ લાયબ્રેરીની એક શાખા બંદર રોડ
(રાયચંદ રોડ) પર આવેલી એક શાળામાં ચાલતી હતી.
શ્રી લલ્લુભાઇ મકનજી પટેલના પરિવાર તરફથી ગાંધી સાહિત્યાના ૧૦,૦૦૦ જેટલાં
પુસ્તેકો ગ્રંથાલયને ભેટમાં મળેલા છે. પુસ્તથકાલયમાં અસંખ્ય અપ્રાપ્યુ
અને કિંમતી પુસ્તાકોનો સંગ્રહ છે. તત્વમજ્ઞાન, ધર્મ, વિજ્ઞાન, સાહિત્યપ,
બાળસાહિત્યય, પ્રવાસ, ભૂગોળ, અર્થશાષા, ઇતિહાસ અને જીવનચરિત્રો જેવા
વિવિધ વિષયને લગતાં પુસ્તેકો વાચકો માટે પ્રાપ્યા છે. ગુજરાતી, અંગ્રેજી,
હિન્દી્, મરાઠી, સિંધી અને અન્યવ ભાષાઓમાં પુસ્તુકો તથા મેગેઝીનો અહીં
વાચવા માટે ઉપલબ્ધ છે. ગ્રંથાલયમાં દ્રશ્યા-શ્રાવ્યભ વિભાગ છે. ઓડિયો
અને વિડીયો કેસોટો દ્વારા દુનિયાના તમામ ક્ષેત્રો અંગેની માહિતી ઉપલબ્ધી
છે. યુ.જી.સી. ઇન્દિેરા ગાંધી ઓપન યુનિવર્સિટી, ઇ.ટી.એન્ડગ ટી.,
બી.બી.સી., નેશનલ જયોગ્રાફી, બિરટાનીકા એનસાઇકલોપીડીયા, વલ્ડી ઓફ
સર્વાઇવલ જેવી સંસ્થાનઓ દ્વારા પ્રકાશિત ૨૨૭ જેટલી વિડીયો કેસોટો અને ૪૨૫
જેટલી સીડી/ડીવીડી ઉપલબ્ધ છે. જે કૃષ્ણ્મૂર્તિ, રજનીશ, સ્વા૪મી
સચ્ચિયદાનંદ, મોરારીબાપુ તથા ગુજરાતના શ્રેષ્ઠા સાહિત્યપકારો અને
સર્જકોના પોતાના અવાજમાં લગભગ ૪૦૦ જેટલી ઓડિયો કેસોટો પણ ઉપલબ્ધસ છે. આ
દ્રશ્ય/-શ્રાવ્યસ વિભાગની શરૂઆત ૧૯૯૨-૯૩ મા શ્રી ગુણવંત શાહના હસ્તે૫
કરવામાં આવી હતી. વાચકોની સુવિધા માટે જુદા જુદા સંદર્ભગ્રંથો જેવા કે
વિશ્વકોશ, શબ્દીકોશ, વિષય શબ્દ કોશ, જીવનીકોશ, ગેઝેટીયર્સ, ગાઇડબુક,
એટલાસ અને મેપ વિગેરે સામગ્રી અલાયદી રાખવામાં આવે છે.
સંસ્થાયના હાલમાં ૩૦૬૯ જેટલા વાચક સભ્યોે છે. વાચકો પાસે કોઇપણ પ્રકારની
ફી કે લવાજમ લીધા વિના મફત વાચન પુરું પાડતું નવસારીનું આ એકમાત્ર અને
ગુજરાતનાં જૂજ પુસ્તસકાયોમાંનું એક છે. એજ પ્રમાણે ૩૬૮૪ જેટલા બાળવિભાગના
સભ્યોગ છે. શેરી પુસ્તાકાલયના સભ્યોાની સંખ્યાે ૧૧૬૩ છે.
લાયબ્રેરીનું એક આધુનિક અને સરળ સોફટવેર આધારિત કોમ્યુયો છટરાઇઝેશન
કરવામાં આવ્યુંા છે. તમામ પુસ્તરકો વિષય, લેખક અને શીર્ષક આધારે શોધી
શકાય છે. બારકોડેડ આધારિત હોવાને કારણે પુસ્તાકોની આપ-લે ખૂબ જ ઝડપી અને
સરળ બની ગઇ છે.
વિવિધ વિભાગોમાં શ્રી લલ્લુભાઇ મકનજી પટેલ- ગાંધી સાહિત્યે વિભાગ, બાળ
વિભાગ, ચંચળબા મહિલા વિભાગ, સ્વી. મણીલાલ મિષા ઇલેકટ્રોનીક લાયબ્રેરી(
દ્રશ્યભ-શ્રાવ્યમ વિભાગ), કેરીયર કોર્નર વિભાગ છે.
સયાજી વૈભવ લાયબ્રેરી ખાતે કુલ ૯૬૧૪૨ પુસ્ત કો ઉપલબ્ધય છે. જેમાં
ગુજરાતી-૫૭૬૭૪, અંગ્રેજી-૨૭૯૭૦, હિન્દીા-૯૧૪૯, મરાઠી-૧૧૬૪, સંસ્કૃધત-૧૭૫,
ઉર્દુ-૧૦, વિડીયો કેસેટ-૩૪૧, ઓડિયો કેસેટ-૧૮૮૬, ઓડિયો-વિડીયો-૪૪૯,
બાળવિભાગમાં ગુજરાતી-૧૨૫૭૧, અંગ્રેજી-૪૨૦૯ નો સમાવેશ થાય છે.
વ્યયવસ્થાનપક સમિતિએ આ પુસ્તકાલયનો કાયાકલ્પ- કરવાનો સંકલ્પ્ કર્યો છે.
આ પુસ્તિકાલય એક શ્રેષ્ઠૈ, આદર્શ અને એકવીસમી સદીના પુસ્તનકાલયને અનુરૂપ
આધુનિક પુસ્ત્કાલય બની રહે તેમજ પુસ્ત્કાલય અને વાંચન પ્રવૃત્તિ વિકસે,
ફુલેફાલે એવા હેતુઓને લક્ષમાં લઇ કેટલાંક ટુંકાગાળાના તેમજ કેટલાંક
લાંબાગાળાના કાર્યક્રમો આ તમામ પ્રકલ્પો -કાર્યક્રમો તબકકાવાર જેમ જેમ
દાન મળશે તેમ તેમ અમલમાં મૂકાતા જશે.
નવસારી કલાનગરી તરીકે જાણીતી છે. અહીના કલાકારો અને ખાસ કરીને ઉગતા
કલાકારો બાળ કલાકારોને પ્રોત્સાકહન મળે, એમની કલા વિકસે એવા ઉમદા હેતુથી
એક આર્ટ ગેલેરીની સ્થાનપના કરવામાં આવશે. જમશેદજી ટાટા, દાદાભાઇ નવરોજજી
અને સયાજીરાવ ગાયકવાડનું જીવન દર્શન, ગુજરાત દર્શન, જમશેદજી ટાટા અને
દાદાભાઇ નવરોજજીની જન્મમભુમિ નવસારી છે. આ મહાન નરરત્નોીએ અહીં જન્મત
લીધો અને નવસારીને એક અનોખુ ગૌરવ બક્ષ્યું. આ બંને નરરત્નોાની જીવનઝાંખી
પ્રાપ્તથ થઇ શકે એવું કોઇ સ્માેરકની સ્થા પના કરવી. પુસ્તરક વાચક સુધી
પહોંચે અને એ રીતે વાચન પ્રવૃત્તિનો વિકાસ થાય એ હેતુથી ફરતુ પુસ્તાકાલય
શરૂ કરવામાં આવનાર છે. આ યોજના હેઠળ એક વાહનમાં ૫૦૦ થી ૧૦૦૦ જેટલાં
પુસ્તપકો લઇ વાહન નવસારીનાં જુદા જુદા વિસ્તાસરોમાં તેમજ આસપાસના ગામોમાં
પખવાડિયામાં એકવાર મુલાકાત લેશે. આ રીતે જનતાને ઘર બેઠા પુસ્ત્કાલય સેવા
આપવાનો પ્રયાસ કરવામાં આવશે.
દુનિયાભરમાં કયાંય ન થયો હોય એવો બાળકોને વાંચતા કરવાનો સૌ પ્રથમ અભિનવ
નવતર પ્રયોગ એટલે શ્રેષ્ઠક વાચક સ્પોર્ધા. આંતરરાષ્ટ્રી ય પુસ્તગક વર્ષને
વિશિષ્ટા અને સ્મંરણીય રીતે ઉજવવા અને બાળકોને પુસ્તયકાભિમુખ કરવા માટે
એક અભિનવ સ્પનર્ધાનું આયોજન શ્રેષ્ઠટ વાચક સ્પવર્ધાના રૂપે થયું. જેમાં
નવસારીની ૨૫ જેટલી શાળાના ૧૦૩૪૫ બાળકોએ ભાગ લઇ ૩૫૦૦૦ પુસ્તકકો વાંચ્યા .
રેકોર્ડ બુક માં સ્થાંન પામે એવી આ મેગા ઇવેન્ટન હતી.
સયાજી વૈભવ લાયબ્રેરી ઘ્વાારા આશરે ૪,૦૦,૦૦૦ થી વધુ રકમના કુલ ૨૫૦૦ જેટલા
ઇનામો, ૨૫ થી વધુ પુસ્તીક વાંચનાર વિદ્યાર્થીઓ માટે અનેક આકર્ષણો,
શ્રેષ્ઠ શાળા, શ્રેષ્ઠલ આચાર્ય અને શ્રેષ્ઠથ માર્ગદર્શક શિક્ષકોને પણ
ઇનામો, મહત્તમ પ્રતિસ્પકર્ધી માટે પણ શ્રેષ્ઠ૫ શાળા પુરસ્કાવર, આશરે ૫૦૦
થી વધુ વિદ્યાન નિર્ણાયકો દ્વારા વાચક સ્પ ર્ધાનું મુલ્યાં કન અને વાંચન
પ્રેરણા અભિયાનનું આયોજન થયું છે.
નવસારીના આગવા ઘરેણાંની ઓળખ વેબસાઇટ પર પણ ઉપલબ્ધક છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો