ગુજરાતમાં નવું કરવાની અને સ્વીજકારવાની તાસીર છે - કૃષિ મંત્રી શ્રી
દિલીપ સંઘાણી ઉપલેટાના મેરવદરમાં ૪૦ મેગા વોટના સોલાર એનર્જી પ્લા
ન્ટેનું મંત્રીશ્રીના હસ્તેત ઉદધાટન
ગુજરાતમાં ૬૦૦ મેગાવોટ સોલાર એનર્જીનું ઉત્પાાદન થાય છે
રાજકોટ
૬૦૦ મેગાવોટ સૌર ઊર્જા એકમોનું મુખ્યંમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ
રાષ્ટ્ર ને સમર્પિત કરી, તેની સાથે કૃષિમંત્રીશ્રી દિલીપ સંઘાણીએ ઉપલેટા
તાલુકાના મેરવદર ગામમાં ૪૦ મેગા વોટની સોલાર પેનલનું ઉદધાટન કર્યુ હતુ
અને જણાવ્યુસ હતુ કે ગુજરાતની નવુ સ્વીાકારવાની અને કરવાની તાસીર છે એટલે
સૌર ઉર્જાની દિશામાં ઐતિહાસિક કદમ ભર્યા છે.
મંત્રીશ્રી સંઘાણીએ જણાવ્યુદ હતુ કે સમગ્ર દેશમાં ૯૦૦ મેગાવોટ સોલાર
એનર્જીનું ઉત્પાવદન થાય છે, તેની સામે એકલા ગુજરાતમાં જ ૬૦૦ મેગા વોટ
સોલાર એનર્જીનું ઉત્પાેદન થાય છે. સૌર ઉર્જાની વીજળીના પ્રકાશથી ગુજરાતનો
વિકાસ સમગ્ર દેશ અને વિશ્વમાં ઝળહળશે. પ્રદૂષણ નિવારણ અને ગ્લોીબલ
વોર્મિંગ સામે સૌર ઊર્જા ઉત્પાકદનને મહત્વશનું સાધન ગણાવતા મંત્રીશ્રીએ
ઉમેર્યુ હતુ કે કલાયમેન્ટમ ચેન્જળના પડકારને જીલવા માટે ગુજરાત તમામ
ક્ષેત્રમાં સજ્જ છે. ખાસ કરીને તેના કારણે કૃષિ પર જે અસર થાય છે, તેને
પહોંચી વળવા માટે કૃષિ વિભાગ દ્વારા સંશોધનો હાથ ધરવામાં આવ્યાંર છે.
તેમણે કહ્યું હતુ કે મુખ્યરમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીની આગેવાનીમાં
ગુજરાતે તમામ ક્ષેત્રમાં વિકાસ સાધ્યોન છે. આરોગ્યક, શિક્ષણ, કૃષિ,
રસ્તા્, પાણી જેવા ક્ષેત્રોમાં નોંધનીય કામગીરી કરવામાં આવી છે. એમ છતાં,
ટીકાકારો દ્વારા વ્યષર્થ ટીકા કરવામાં આવી રહી છે. આવા કુપ્રચારથી બચવા
તેમણે અપિલ કરી હતી.
ધારાસભ્ય શ્રી પ્રવીણભાઇ માંકડીયાએ કહ્યું કે ઉપલેટા તાલુકામાં આવા સોલાર
એનર્જી પ્લા ન્ટીનું નિર્માણ થતાં રોજગારીની તકોનું નિર્માણ
થશે,સૂર્યઉર્જાથી ગામડાના લોકોને ફાયદો થશે તેમ તેમણે કહ્યું હતું.
ગંગેશ ગ્રીન એનર્જી પ્રા. લી.ના વાઇસ પ્રેસીડેન્ટદ શ્રી ડી.કે.સરદાનાએ
જણાવ્યુર કે અમારા આ રપ મેગા વોટ સૌર ઉર્જાનો પાવર પ્રોજેકટ ર૦૮ એકર
જમીનમાં પથરાયેલો છે અને ૧.પ૦ લાખ મોડયુલ મુકવામાં આવ્યામ છે. સૌરઉર્જા
ઉત્પાઇદનમાં સમગ્ર દેશમાં ૯૦૦ મેગાવોટ વીજ ઉત્પાહદન પૈકી ગુજરાત ૬૦૦
મેગાવોટ ઉત્પારદનમાં દેશમાં મોખરાનું સ્થામન ધરાવે છે.
અમારા આ પ્રોજેકટની સ્થામપના માટે આસપાસના ગામો અને વહીવટીતંત્રનો જે
સહયોગ મળ્યો છે તે બદલ આભારની લાગણી વ્યનકત કરી હતી.
કૃષિ મંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણીએ પાવર સ્ટેાશનનું રીબીન કાપીને ખુલ્લુ
મુકી તાંત્રીક વિગતોથી વાકેફ થયા હતા. તેમજ સૌર ઉર્જાની મુકવામાં આવેલ
પેનલોનું પણ મંત્રીશ્રીએ નિરીક્ષણ કર્યુ હતું.
મુખ્યમમંત્રીશ્રી નરેન્ર્ી ભાઇ મોદીના વરદ હસ્તેશ ૬૦૦ મેગાવોટ સૌરઉર્જા
એકમોનું રાષ્ટ્ર ને સમર્પણના ભાગરૂપે રાજકોટ જિલ્લામના ઉપલેટા તાલુકાના
મેરવદર ખાતે ત્રણ કંપનીઓ દ્વારા સૌર ઊર્જા એકમો પ્રસ્થાટપિત કરવામાં
આવ્યામ છે જેમાં રપ મેગાવોટ ગંગેશ ગ્રીન એનર્જી પ્રા. લી. ૧૦ મેગાવોટ
ગ્રીન ઇન્ફાા સોલાર એનર્જી લી. અને અરાવલી ઇન્ફાર. પ્રા. લી. દ્વારા પ
મેગાવોટ મળી કૂલ ૪૦ મેગાવોટના વિજઉત્પાીદનથી અંદાજે ર૦૦ ગામડાઓને
સાતત્યતપૂર્ણ વિજ પૂરવઠો પુરી પાડી શકાશે.
આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. મહેન્દ્ર ભાઇ પાડલીયા,
જિલ્લાૂ કલેકટર ડો. રાજેન્દ્રાકુમાર, જિલ્લાે વિકાસ અધિકારીશ્રી નલીન
ઉપાધ્યાનય, પીજીવીસીએલના મુખ્યા ઇજનેરશ્રી એમ.બી.જાડેજા, ગ્રીન ઇન્ફાે
સોલાર એનર્જીના જનરલ મેનેજર શ્રી મનિષ નરૂલા, અરાવલી ઇન્ફા્ પ્રા.લી.ના
શ્રી પ્રકાશ જોશી, મોઝરબીયર એન્જી નીયરીંગ કન્ટ્ર કશન લી.ના જનરલ
મેનેજર શ્રી સમીરદાસ, જેટકોના અધીક્ષક ઇજનેરશ્રી વી.એચ.ગોવાણી, શ્રી
માઘવજીભાઇ પટેલ, શ્રી લલીતભાઇ વસોયા, ગિરીશભાઇ ભીમાણી, શ્રી નારણભાઇ
સોજીત્રા, ધોરાજી પ્રાંત અધિકારીશ્રી બી.વી.લીંબાસીયા, ઉપલેટા
મામલતદારશ્રી એન.આર.ધાધલ, નાયબ જિલ્લાર વિકાસ અધિકારીશ્રી ધાનાણી
આગેવાનો, અગ્રણીઓ વગેરે ઉપસ્થિભત રહ્યા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો