LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
ગુરુવાર, 21 જૂન, 2012
MUST READ GUJARATI MAIL-બધું પકડી રાખશો તો અંતે કંઈ જ નહીં મળે !
દુઃખનો જીવનમાં જ્યારે કોઈ ભાર હોય છે, મારા ઉપર મને જ અધિકાર હોય છે.
દુઃખની દશામાં એક અનુભવ થયો 'ઇજન',જેઓ મને મળે છે, સમજદાર હોય છે.
- ઇજન ધોરાજવી
આધિપત્ય જમાવવું એ માણસનો સ્વભાવ છે. દરેકને આધિપત્ય જોઈએ છે.
જગ્યા,વસ્તુ, સત્તાથી માંડી દરેક ઉપર માણસને અધિકાર જમાવવો છે. મારો
પ્રભાવ રહેવો જોઈએ, હું કહું એમ જ થવું જોઈએ, મારો બોલ તમે ઉથાપી જ કેમ
શકો! અધિકારનો નશો માણસને અંધ બનાવી દે છે. તમારે કંઈ પકડી રાખવું છે? તો
સૌથી પહેલાં તેને છોડતા શીખો!
'અટેચ' થવું એ આવડત છે અને 'ડીટેચ' થવું એ આર્ટ છે. સંબંધોમાં આ વાત ખાસ
લાગુ પડે છે. સંબંધમાં આધિપત્ય ન હોય! દરેક સંબંધની એક બોર્ડર લાઈન હોય
છે,એને ક્રોસ કરવા જઈએ તો સંબંધ તૂટે છે. માણસ સંબંધોમાં પણ આધિપત્ય
ઇચ્છે છે અને સંબંધો તૂટવાનું સૌથી મોટું કારણ એ જ છે.
એક પતિ-પત્ની હતાં. દરેક પતિ-પત્નીની જેમ તેની જિંદગીમાં પણ સવાલો
આવતા,સમસ્યાઓ ઊભી થતી અને ઝઘડા પણ થતા. પતિનો મિત્ર દરેક વખતે જજ હોય એ
અદાથી બંનેની વચ્ચે આવી જતો અને શું સાચું, કોણ સાચું અને હવે શું
કરવાનું છે એનો નિર્ણય સુણાવી દેતો. એ મિત્ર પોતાને ડાહ્યો જ સમજતો. એક
દિવસ પેલા ભાઈએ મિત્રને કહ્યું કે, "પ્લીઝ, અમે ન કહીએ ત્યાં સુધી તું
અમારી જિંદગીમાં દખલ ન કર. એ વાત સાચી કે
તું અમારું ભલું ઇચ્છે છે પણ તારી ચાવીથી અમારું તાળું ખૂલે એ જરૂરી નથી."
દરેક માણસને તેની સમસ્યાઓ ઉકેલવાનો અધિકાર છે અને એ અધિકાર ક્યારેય
છીનવવો ન જોઈએ. આપણે ક્યારેય વિચારીએ છીએ કે આપણે કોઈ સંબંધમાં
એન્ક્રોચમેન્ટ તો નથી કરતાંને? સંબંધોમાં અતિક્રમણ જોખમી હોય છે. કોઈ
ઉકેલકદાચ આપણી નજરે વાજબી ન હોય, છતાં દરેકને પોતાનો ઉકેલ મેળવવા દેવો
જોઈએ. કોઈ સલાહ માંગે ત્યારે આપણે પૂછીએ છીએ કે તું શું ઇચ્છે છે? આપણે
મોટાભાગે આપણી ઇચ્છા જ ઠોકી બેસાડતાં
હોઈએ છીએ!
એક કલાકાર હતો. રોજ નાટકમાં કામ કરે. એક દિવસ એક વ્યક્તિએ તેને પૂછયું
કેનાટકમાંથી તમે તમારી જિંદગીમાં શું શીખ્યા? નાટકના એ કલાકારે સરસ વાત
કરી. તેણે કહ્યું કે, "નાટકમાંથી એક જ વસ્તુ હું શીખ્યો છું કે તમારો રોલ
પૂરો થઈ જાય એટલે તમારે સ્ટેજ છોડી દેવાનું છે!" આપણે કંઈ છોડતાં નથી
એટલે જ દુઃખી થઈએ છીએ. આપણને ઘણી વખત તો ખબર જ નથી પડતી કે આપણો રોલ
ક્યાં પૂરો થાય છે! આપણો રોલ પૂરો
થાય પછી પણ આપણે જો ન ખસીએ તો બીજા કલાકારોને એવું જ લાગે કે આપણે નડતરરૂપ છીએ.
દરેક સંબંધમાં આ વાત લાગુ પડે છે. તમારો રોલ પૂરો થાય એટલે ખસી જાવ.
નાનાહોઈએ ત્યારે રમકડાંનો શોખ અને મોહ હોય છે. આપણે રોજ આપણાં રમકડાં
સાચવીને મૂકી દઈએ છીએ. મોટા થઈએ એટલે એ રમકડાં આપોઆપ છૂટી જાય છે. એક
ઉંમરે આપણને પોતાને સમજાઈ જાય છે કે આપણે હવે રમકડે રમવા જેવડાં નથી!
મોટા થઈએ પછી કેમ આપણાથી રમકડાંની જેમ કંઈ છૂટતું નથી?
'ઇન્વોલ્વ' થયા પછી ધીમે ધીમે 'વીડ્રો' થતાં પણ શીખવું જોઈએ. જનરેશન ગેપ
એ બીજું કંઈ નથી, પણ વીડ્રો ન થવાની અણઆવડત હોય છે. સંતાનોને તમે કયા
નિર્ણયો લેવા દો છો? દીકરો કે દીકરી ગમે એવડા મોટા થઈ જાય તોપણ આપણે એવું
જ ઇચ્છતાં હોઈએ છીએ કે એ આપણે કહીએ એમ જ કરે! જો તમે કહો એમ જ કરવાનું
હોય તો એને જે કરવું હોય એનું શું? સંતાનોની જિંદગીમાંથી પણ એક સમયે
વીડ્રો થઈ જવું જોઈએ.
એક બાપ-દીકરાને ઝઘડો થયો. પિતા બીજું કંઈક કહેતા હતા અને દીકરાને
બીજુંકંઈક કરવું હતું. એક વખત દીકરાની માતાએ પોતાના પતિને કહ્યું કે "એને
જે કરવું છે એ કરવા દેજો." પતિએ કહ્યું કે "પણ એણે જે નિર્ણય લીધો છે એ
મને સાચો નથી લાગતો." પત્નીએ ત્યારે એટલો જ સવાલ કર્યો કે "તમારી
જિંદગીમાં તમે જેટલાનિર્ણયો લીધા છે એ બધા સાચા હતા? દીકરાનો નિર્ણય સાચો
છે કે ખોટો એ નક્કી કરનાર તમે કોણ? એ
ભૂલ કરતો હોય તો એને ભૂલ કરવાનો પણ અધિકાર છે!"
દરેક વ્યક્તિ સમજુ છે. તેને અણસમજુ સમજીને તમારી સમજણ એની ઉપર
ઠોકીબેસાડવા જેવું અસમજુ કામ બીજું કોઈ નથી. સૌથી વધુ ડાહ્યો માણસ એ જ છે
જે પોતાનું ડહાપણ બીજાની માથે ઠોકી બેસાડતો નથી. કોઈના નિર્ણયમાં
ઘૂસણખોરી કરવા જેવું પાપ બીજું કોઈ નથી. તમારે તમારા સંબંધોમાં આધિપત્ય
જમાવવું હોય તો એક વાત યાદ રાખો કે કોઈના પર આધિપત્ય જમાવવાનો પ્રયાસ ન
કરો. સંબંધો જેટલા મુક્ત હશે એટલા જ
ગાઢ રહેશે. દરેક સંબંધની એક સીમા હોય છે, એ સીમાનું સન્માન નહીં કરો તો
અપમાન સહન કરવાનો વારો આવશે...
છેલ્લો સીન
બુદ્ધિના અતિરેકથી બુદ્ધિશાળી માણસ મૂર્ખ થઈ જાય છે.
________________________________
સોનેરી સલાહ
એક શાણા અર્થશાસ્ત્રીએ આવનારી મંદી માટે એક સોનેરી સલાહ આપી છે :
જો તમે જરૂર ના હોય એવી ચીજો ખરીદતા રહેશો, તો ઝડપથી એવો
સમય આવશે કે તમને જરૂર હોય એવી ચીજો તમારે વેચવી પડશે..
જો આફ્રિકામાં કોઈ બાળક જન્મે તો એના દાંતનો રંગ કેવો હોય ?
વિચારો…
વિચારો…
હજી વિચારો છો.. ?
અલ્યા ભલા માણસ, તરત જન્મેલા બાળકને દાંત હોય ખરા.. ?
અમેરિકામાં આ મંદીના સમયમાં એક રેસ્ટોરન્ટની બહાર એક પાટિયું
લાગેલું હતું : 'પ્લીઝ, અંદર પધારો. નહીંતર આપણે બંને ભૂખ્યા રહીશું..
એક શાણા અર્થશાસ્ત્રીએ આવનારી મંદી માટે એક સોનેરી સલાહ આપી છે :
જો તમે જરૂર ના હોય એવી ચીજો ખરીદતા રહેશો, તો ઝડપથી એવો
સમય આવશે કે તમને જરૂર હોય એવી ચીજો તમારે વેચવી પડશે..
જો આફ્રિકામાં કોઈ બાળક જન્મે તો એના દાંતનો રંગ કેવો હોય ?
વિચારો…
વિચારો…
હજી વિચારો છો.. ?
અલ્યા ભલા માણસ, તરત જન્મેલા બાળકને દાંત હોય ખરા.. ?
અમેરિકામાં આ મંદીના સમયમાં એક રેસ્ટોરન્ટની બહાર એક પાટિયું
લાગેલું હતું : 'પ્લીઝ, અંદર પધારો. નહીંતર આપણે બંને ભૂખ્યા રહીશું..
કચ્છી માડુઓને નવા વર્ષની શુભકામના પાઠવતા મુખ્ય મંત્રીશ્રી
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આવતીકાલે અષાઢી બીજથી શરૂ થતાં
કચ્છીઓના નવા વર્ષ નિમિત્તે કચ્છી માડુઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી
છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું છે કે કચ્છ જિલ્લો હિન્દુસ્તાનનો સૌથી ઝડપી
વિકાસ કરતો જિલ્લો બન્યો છે અને પ્રવાસન તથા ઔઘોગિક ક્ષેત્રે હરણફાળ
ભરવા ઉપરાંત કૃષિક્રાંતિના ક્ષેત્રે પણ નવી ક્ષિતિજો સર કરી રહ્યો છે
તેનું શ્રેય કચ્છીઓના ખમીરને ફાળે જાય છે અને રાજ્ય સરકાર પણ કચ્છની
પ્રગતિના નવા સોપાનો માટે પ્રતિબધ્ધ છે.
મુખ્યમંત્રીશ્રી કચ્છી નૂતનવર્ષ અષાઢી બીજના અવસરે કચ્છીમાડુઓ વચ્ચે
કચ્છમાં સમગ્ર દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં કચ્છીઓના ઉત્સાહ ઉમંગમાં
સહભાગી થશે ઃ
માંડવી નગર સેવાસદન આયોજીત અષાઢી બીજ મહેરામણ મહોત્સવ-સાંસ્કૃતિક
કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી
કચ્છીમાડુઓના નૂતનવર્ષ અષાઢી બીજનો અવસર કચ્છીમાડુઓ વચ્ચે કચ્છ જિલ્લામાં
મનાવશે અને કચ્છની ધીન્ગી ધરાના ખમીરવંતા કચ્છીમાડુઓને નૂતનવર્ષના વધામણા
પાઠવશે.
શ્રી નરેન્દ્રભાઇ મોદી તા.ર૧ જુન-ર૦૧રના ગુરૂવારે સમગ્ર દિવસ દરમિયાન
કચ્છ જિલ્લામાં કચ્છી નૂતનવર્ષના અવસરે વિવિધ જનકલ્યાણ કાર્યક્રમોમાં
ઉપસ્થિત રહેશે.
બપોરે ૧ર-૦૦ કલાકે અંજાર તાલુકાના ભીમાસરમાં ઇન્ડિયન સ્ટીલ કોર્પોરેશનના
નવિન પ્લાન્ટનું લોકાર્પણ કરીને બપોર બાદ નખત્રાણા તાલુકાના જીયાપરમાં
શ્રી સેવા ઇન્ટરનેશનલના ડીઝાઇન એન્ડ ડેવલપમેન્ટ સેન્ટરના ઉદ્દધાટન
કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેશે.
મુખ્યમંત્રીશ્રી મોડી સાંજે માંડવી નગર સેવાસદન આયોજીત કચ્છી સંસ્કૃતિને
ઉજાગર કરતા અષાઢી બીજ મહેરામણ મહોત્સવના સાંસ્કૃતિક કાર્યક્રમમાં
કચ્છીમાડુઓના ઉત્સાહ અને ઉમંગમાં સહભાગી થશે.
રાણપુર અને માંડલ તાલુકામાં સખી મંડળો કેન્ટીન અને કેટરીંગ વ્યવસાયથી રોજી મેળવે છે
ગ્રામ્યકક્ષાએ ગરીબી સ્તર હેઠળ જીવતા લોકો સ્વરોજગારીથી આર્થિક રીતે
ઉન્નત બને અને નિવાસસ્થને જ રોજી રોટી રળે સરકારના આ આશયને સખીમંડળોની
સ્ત્રી સાકાર કરી રહી છે. મિશન મંગલમ, અંતર્ગત જિલ્લામાં ૮૮૬૮ સખી મંડળો
છે. અમદાવાદ જિલ્લાના રાણપુર અને માંડલ તાલુકામાં સખી મંડળો દ્વારા
પરંપરાગત ધંધાને સ્થાને કેન્ટીન અને કેટરીંગ જેવા વ્યવસાયમાં જોડાવવાની
શરૂઆત થઇ છે. જિલ્લાના બીજા તાલુકાઓને પણ આ વ્યવસાયમાં જોડવાના પ્રયત્નો
ચાલુ છે.
માંડલ તાલુકાના દાલોદ ગામના ઉર્મિ સખી મંડળના પટેલ ગીતાબેન રતિલાલ ધી,
છાશ, દૂધનો વેપાર કરી મહિને ચોખ્ખો નફો રૂા.૪૦૦૦/- મેળવે છે. દેત્રોજ
તાલુકામાં મારૂસણા ગામે શ્રીજી સખીમંડળની બહેનો ધી મારૂસણા મહિલા દૂધ
ઉત્પાદક સહકારી મંડળી લિ. દ્વારા માસિક રૂા.૮૦૦૦નો ચોખ્ખો નફો મેળવી
ધરમાં સહાયરૂપ બની રહી છે.
જય યોગેશ્વર સખી મંડળ ટિફિન સેવા કરી રાણપુર તાલુકામાં સખી મંડળની બહેનો
સ્વમાનથી રોજી રોટી મેળવી રહી છે. રાણપુર તાલુકામાં આધ્યાધુનિક ખાદી
બનાવટોના વ્યવસાયમાં સખી મંડળોની બહેનો જોડાએલી છે.
તમામ સખી મંડળની બેહનોને બજાર વ્યવસ્થા પુરી પાડવા માટે ગ્રામીણ
આજીવિકાને વિશ્વ બજાર સાથે જોડવા માટે livelihoodportal.org લોન્ચ
કરવામાં આવ્યું છે એમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી એ.જે.શાહે
જણાવ્યું હતું.
શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ ૧.૫૪ કરોડ બાળકોને લાભ મળ્યો
સ્વસ્થ બાળક સ્વસ્થ નાગરિકના ધ્યેયને સાકાર કરવા સરકાર દ્વારા શાળા
આરોગ્ય કાર્યક્રમ હેઠળ બાળકની સ્વસ્થતા અને સ્વચ્છતા સુધારણા કરવામાં આવે
છે. આ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ જિલ્લામાં કુલ ૪.૨૯ લાખ બાળકોને શાળા
આરોગ્ય કાર્યક્રમ હેઠળ આવરી લેવામાં આવ્યા છે.
શાળા આરોગ્ય કાર્યક્રમ આયોજન ૨૦૧૧-૧૨ હેઠળ કુલ ગુજરાતમાં કુલ ૧,૫૪,૨૮,૭૦૫
બાળકોને આંખ, દાંત, ચામડી, કાન, નાક, ગળા તથા マદય, કિડની, કેન્સરના
નિદાનથી સ્વસ્થ અને સ્વચ્છ બનાવવો યજ્ઞ પુરો કર્યો છે એમ જિલ્લા આરોગ્ય
અધિકારીશ્રી અમદાવાદે જણાવ્યું હતું.
૧.૫૪ કરોડ બાળકોમાં આંગણવાડીના ૩૯.૩૨ લાખ બાળકો પ્રાથમિક શાળાના ૮૨.૬૮
લાખ બાળકો, માધ્યમિક શાળના ૩૧.૦૭ લાખ બાળકો અને શાળાએ ન જતા ૧,૧૯,૦૨૬ લાખ
બાળકોનો સમાવેશ થાય છે.
પોલીસની ભરતી માટે વિનામુલ્યે તાલીમ અપાશે
અનુંસુચિત જાતિ વર્ગના ઉમેદવારો માટે પોલીસ
કોન્સ્ટેબલ,લોકરક્ષક,એસ.આર.પી.એફ જેવી ભરતીની પરીક્ષામાં સારો દેખાવ કરી
શકે તે માટે 25 જુનથી 27 જુલાઇ દરમિયાન એસ.આર.પી.એફ જુથ-15 ઓ.એન.જી.સી
પાલાવાસણા મહેસાણા ખાતે તાલીમ વર્ગનું આયોજન રાખેલ છે.આ તાલીમમાં ભાગ
લેવા ઉમેદવાર ધોરણ-12 પાસ હોવો જરૂરી છે.આ તાલીમમાં આવવા ઇચ્છીત
ઉમેદવારોએ 25 જુન 2012 ના રોજ સવારે 07-00 કલાકે પ્રમાણપત્રો સાથે તાલીમ
સ્થળ પર હાજર રહેવા પોલીસ અધિક્ષકશ્રી જે.આર.મોથલીયાની અખબારી યાદીમાં
જણાવાયું છે.
વિકલાંગ વિર્ધાર્થીઓની શિષ્યવૃતિ મેળવવા માટે અરજી કરો
સમાજ સુરક્ષા ખાતા દ્વારા દર વર્ષે વિકલાંગ વિર્ધાર્થીઓને શિષ્યવૃતિ
આપવાનું આયોજન કરે છે.આ વર્ષે જે વિર્ધાર્થીઓના વાલીની વાર્ષિક આવક રૂ
50,000 થી ઓછી હોય તેવા વિર્ધાર્થીઓએ અરજીફોર્મ જિલ્લા સમાજ સુરક્ષા
અધિકારીની કચેરી,જિલ્લા કચેરી સંકુલ બ્લોક નં-1,ભોંયતળીયે મહેસાણાની
કચેરીમાં મળી શકશે.આ ફોર્મ શાળા કોલેજના લેખીત આધાર રજુ કરવાથી
વિનામુલ્યે મેળવી 30 ઓગષ્ટ સુધીમાં ફોર્મ ભરી પરત કરવાના રહેશે.જિલ્લા
શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓએ ભરેલ ફોર્મ તેમના પગાર કેન્દ્ર પર
મોકલવાના રહેશે. આ ઉપરાંત ગ્રાન્ટેડ,ખાનગી શાળાઓએ,ઉચ્ચ એભ્યાસ કરતા
વિર્ધાર્થીઓએ ભરેલ ફોર્મ શાળા કે સંસ્થા દ્વારા સમાજ સુરક્ષા અધિકારીની
કચેરી મહેસાણાને મોકલી આપવાના રહેશે.વિકલાંગ શિષયવૃતિ અંગેની વધુ માહિતી
સમાજ સુરક્ષા અધિકારીની કચેરીએ મળશે તેમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી
મહેસાણાની અખબારી યાદીમાં જણાવાયું છે.
તાલુકા પુસ્તાકાલય અમીરગઢ ખાતે પરિસંવાદ યોજાયો.
સ્વાકમી વિવેકાનંદની ૧૫૦ મી જન્મયજયંતી ઉજવણી અંતર્ગત આયોજીત પરિસંવાદ
ભારતીય સંસ્કૃ તિના પ્રસાર માટેના સ્વા મી વિવેકાનંદના પ્રયાસો અભુતપૂર્વ
હતા વકતવ્યવમાં ગ્રંથપાલ શ્રી એ. એચ. પટેલે જણાવ્યુંિ હતુ કે સ્વાુમીજીએ
માત્ર ૩૯ વર્ષની આયુમાં સમગ્ર ભારત પગપાળા ભ્રમણ કરી પ્રજાને ધર્મની
અજ્ઞાનતા રૂપી મોહ નિંદ્રમાંથી જાગ્રૃત કરી આત્મમબળ પ્રાપ્તભ કરવા ધ્યા્ન
યોગનું માર્ગદર્શન આપ્યું હતું.
સુખ સમૃધ્ધિણ અને એશ આરામથી જિંદગી જીવતા પશ્ચિમના લોકોની આત્મં
વિસ્મૃતિની દશા જોઇ સ્વા્મીજીનો આત્માથ તેમના પ્રત્યેનના આર્દ અને દયનીય
ભાવથી અત્યંિત ઋજુ બન્યો અને તેમના મનમાં એક સંકલ્પઆ ઉઠ્યો કે ભારતીય
સંસ્કાર, સંસ્કૃઅતિ વગરના આ જીવો કયારે કલ્યાેણ પામશે અને એજ પળે
સ્વાયમીજીએ પોતાનુ જીવન સમગ્ર પશ્ચિમના કલ્યાકણ અર્થે નિચોવવાનું નક્કી
કર્યું અને બદલામાં પોતાના ભૂખે મરતા દેશ બાંધવો માટે અન્ના, વસ્ત્રન
મેળવવાનો દૃઢ નિર્ધાર સાથે ૩૧ મે ૧૮૯૩ ના દિવસે માત્ર ૨૦ વર્ષની ઉંમરે
વિદેશ જવા રવાના થયા માર્ગમાં જયાં રોકાવાનું થતુ ત્યાંા સ્વાનમીજી
ભારતીય સંસ્કૃવતિ તથા હિદું ધર્મ વિષે પોતાનાં અનુભવી પ્રવચનો કરતા કરતા
૧૧ મી સપ્ટેવમ્બરર ૧૮૯૩ ના રોજ શિકાગો ખાતેના વિશ્વ ધર્મ સંમેલનમાં
પહોંચ્યા હતા. ત્યાંા વિશાળ જન મેદનીમાં ખુબ જ સુંદર પ્રવચન આપીને સૌને
મંત્રમુગ્ધપ કર્યા હતા.
પાલનપુર જેલ ખાતે જેલ વિઝીટર્સ બોર્ડની બેઠક યોજાઇ.
પાલનપુર જિલ્લાત જેલ ખાતે જિલ્લાબ મેજીસ્ટ્રે ટશ્રી અને કલેકટર શ્રી જે.
બી. વોરાના અધ્યપક્ષસ્થાલને જેલ વિઝીટર્સ બોર્ડની બેઠક યોજાઇ હતી.
બેઠકમાં થરાદ અને ડીસા સબ જેલ રીપેરીંગનું કામ ઝડપથી પૂર્ણ કરવું, જેલની
નજીક બાંધકામ ન થાય, જેલના કર્મચારીઓ, અધિકારીઓ માટે મકાનો બનાવવા જમીન
ફાળવવી વગેરે મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. કલેકટર શ્રી જે. બી.
વોરા, ડીસ્ટ્રી કટ જજ શ્રી એ. જી. ઉરેજી અને બોર્ડના સભ્યોમએ કેદીઓને મળી
તેમને મળતી સુવિધાઓની માહિતી મેળવી હતી. બેઠકમાં નાયબ
પોલિસ અધીક્ષક શ્રી યુ. આર. ઠાકોર, મુખ્યે જિલ્લાક આરોગ્ય અધિકારી શ્રી
એ. એચ. આચાર્ય, જિલ્લાિ ખેતીવાડી અધિકારી શ્રી મહેશ પરમાર અને વિઝીટર્સ
બોર્ડના સભ્યો હાજર રહ્યાં હતાં.
૨૭ જુનને બુધવારના રોજ દાંતીવાડા ખાતે તાલુકા ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે."
મુખ્યેમંત્રીશ્રી ગુજરાત રાજ્યના સ્વાાગત કાર્યક્રમ અંતર્ગત દાંતીવાડા
તાલુકામાં લોકોના પ્રશ્નોનો નિકાલ થાય તે હેતુસર દાંતીવાડા તાલુકાનો
તાલુકા કક્ષાનો ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૭/૬/૨૦૧૨ ને બુધવારના રોજ
૧૧-૦૦ કલાકે મામલતદાર કચેરી દાંતીવાડાના સભાખંડમાં યોજાશે. આ
કાર્યક્રમમાં જિલ્લાન કક્ષાના અધિકારીશ્રી ઉપસ્થિ ત રહેશે.
અધિક જીલ્લા મેજીસ્ટ્રે ટશ્રી બનાસકાંઠા દ્વારા પ્રસિધ્ધ્ કરાયેલ જાહેરનામું
તા. ૨૧/૬/૨૦૧૨ ના રોજ અષાઢીબીજ નિમિતે જિલ્લા્માં પાલનપુર, ડીસા, થરાદ
તથા અંબાજી ખાતે રથયાત્રા નીકળનાર છે. જેથી વર્તમાન પરિસ્થિતતિ ધ્યાાને
રાખી, જિલ્લાીમાં કાયદો અને વ્યથવસ્થાાની પરિસ્થિજતિ જળવાઇ રહે તે હેતુથી
સુધીર બી. પટેલ (જીએએસ) અધિક જિલ્લા્ મેજીસ્ટ્રે ટ બનાસકાંઠા પાલનપુર
દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ ૩૭ (૧) અન્વયે મને મળેલ
સત્તાની રૂએ સમગ્ર બનાસકાંઠા જિલ્લામમાં નીચે જણાવેલ કૃત્યોિની મનાઇ
ફરમાવવામાં આવી છે. આ પ્રતિબંધ તા. ૧૬/૦૬/૨૦૧૨ થી તા. ૨૨/૬/૨૦૧૨ સુધી
(બંને દિવસો સહીત) અમલમાં રહેશે.
(ક) શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, ધોકા, છરી, લાકડી અથવા શારીરીક ઇજા
પહોંચાડી શકાય તેવું કોઇપણ સાધન સાથે લઇ જવું નહી. (ખ) કોઇ ક્ષયકારી કે
સ્ફો,ટક પદાર્થ સાથે લઇ જવો નહી. (ગ) પથ્થરો અથવા ફેકી શકાય તેવી બીજી
કોઇ વસ્તુકઓ અથવા તો વસ્તુાઓ ફેંકવાના ધકેલવાના યંત્રો અથવા સાધનો સાથે
લઇ જવા નહી. એકઠા કરવા નહી. (ઘ) અપમાન કરવાના અથવા જાહેર કરવાના ઇરાદાથી
જાહેરમાં બિભત્સ સુત્રો પોકારવા નહી. અશ્લીલ ગીતો ગાવા નહી. (ચ)
અલંકારીક ભાષણો કરવાથી, ચાળા પાડવાથી નકલ કરવાથી તથા છબીઓ બતાવવાથી અથવા
તેનો ફેલાવો કરવાની રૂચી અથવા નીતિનો ભંગ થતો હોય તેવું કરવાનું નહી.
અષાઢી બીજ રથયાત્રા પ્રસંગે પાલનપુર શહેરમાં થ્રી અને ફોર વ્હીરલર વાહનો
ફેરવવાના પ્રતિબંધ અંગે."
આગામી તા. ૨૧/૬/૨૦૧૨ અષાઢી બીજ નિમિતે પાલનપુર શહેરમાં રથયાત્રા નીકળનાર
છે. આ રથયાત્રા તા. ૨૧/૬/૨૦૧૨ ના રોજ ૧૪.૦૦ ક. મોટા રામજી મંદીરથી નીકળી
પથ્થર સડક, મોટી બજાર, નાની બજાર, છુવારા ફળી, બહાદુર ગંજ, ત્રણબત્તી,
જુમ્માી મસ્જિાદ, ખોડા લીમડા, સીમલા ગેટ, દિલ્હીજ ગેટ થઇ ૧૯.૩૦ ક.
રામજીમંદિર પરત ફરશે. આ રથયાત્રામાં મોટી સંખ્યાતમાં ભાવિક ભકતો
જોડાવાની શકયતા છે. જેથી પાલનપુર શહેર નગરપાલિકા વિસ્તાંરના માર્ગો ઉપર
વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવો હિતાવહ અને જરૂરી જણાય છે. જેથી શ્રી
સુધીર બી. પટેલ (જીએએસ) અધિક જિલ્લાે મેજીસ્ટ્રે ટ બનાસકાંઠા પાલનપુર
દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ ૩૩ (૧) ના ખંડ (સી) અન્વપયે
મળેલ સત્તાની રૂએતા. ૨૧/૬/૨૦૧૨ ના રોજ ૧૪.૦૦ ક. થી ૨૦.૦૦ ક. સુધી પાલનપુર
શહેર નગરપાલિકા વિસ્તા રમાં રેલ્વે ઓવરબ્રીજ અંદરના સમગ્ર વિસ્તાકરમાં
થ્રી વ્હી(લર તથા ફોર વ્હી૦લર વાહનો ફેરવવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો
છે. આ પ્રતિબંધ રથયાત્રા પસાર થવાના સમય પૂરતો પોલીસ નિયંત્રણ મુજબ
રહેશે.
અમીરગઢ તાલુકાના વિરમપુર મ.ભો.યો. કેન્દ્રર ઉપર વ્યાવસ્થાથપકની જગ્યાહ
માટે સ્ત્રી ઉમેદવારો અરજી કરે.
મામલતદારશ્રી અમીરગઢ દ્વારા પ્રસિધ્ધ કરાયેલ જાહેરનામામાં જણાવ્યા્
પ્રમાણે સને ૨૦૧૨-૧૩ ના પ્રથમ સત્ર માટે તાલુકાના વિરમપુર મ. ભો. યો.
કેન્દ્ર ઉપર વ્યરવસ્થાતપક રસોયા, મદદનીશની જગ્યાથ માટે ઊચક માનદ વેતનથી
ખંડ સમય માટે તદ્દન હંગામી ધોરણે નિયુકતિ કરવાની છે. આ અંગેનું અરજી
ફોર્મ રૂ. ૧-૦૦ ટોકન કિંમત લઇને મામલતદાર કચેરી અમીરગઢથી આપવામાં આવશે.
વ્યફવસ્થાદપકશ્રી જગ્યાય માટે ફકત સ્રીતદા ઉમેદવારોએ જ અરજી કરવી.
ઉમેદવારોએ તેમની અરજી સાથે જરૂરી શૈક્ષણિક લાયકાત, અનુભવ, જાતિ,
ચૂંટણીકાર્ડ, રેશનકાર્ડ વગેરે પ્રમાણપત્રોની ખરી નકલો સાથે મોડામાં મોડા
તા. તા. ૩૦/૬/૧૨ સુધીમાં મામલતદાર કચેરી, અમીરગઢને મળે તે રીતે ટપાલથી
અથવા રૂબરૂમાં અરજી કરી શકાશે. નિયત નમુના સિવાયની તથા મુદત બહાર આવેલ
અરજીઓ સ્વી કારવામાં આવશે. નહીં. વ્યરવસ્થાવપક માટે ઉમેદવારની વય મર્યાદા
૨૦ થી ૫૫ વર્ષ, અનામત કક્ષાના ઉમેદવારોને ૩ વર્ષની છુટછાટ મળવાપાત્ર છે.
ઉમેદવાર એસ. એસ. સી. પાસ અગર તેની સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઇએ. આવા
ઉમેદવાર નહિ મળે તો ધો. ૭ પાસ વ્યતકિતની પસંદગી કરાશે. વિધવા, ત્યમકતા,
નિરાધાર સ્ત્રીસઓ તેમજ નબળા વર્ગની વ્યનકિતઓને અગ્રતાક્રમ અપાશે. વધુ
માહિતી અને માર્ગદર્શન માટે મામલતદારશ્રીની કચેરી, અમીરગઢનો સંપર્ક કરી
શકાશે.
કન્યાી કેળવણી અને શાળા પ્રવેશોત્સકવ-૨૦૧૨ દરમ્યા્ન બનાસકાંઠા જિલ્લા્માં
૩૯,૫૫૫ બાળકોએ ધો. ૧ માં પ્રવેશ મેળવ્યો ."
૧૩,૬૨૧ દિકરીઓને વિધાલક્ષ્મી૧ બોન્ડે એનાયત કરાયા."
તાજેતરમાં તા. ૧૪,૧૫ અને ૧૬ જુનના રોજ કન્યાય કેળવણી અને શાળા પ્રવેશોત્સ
વ યોજાયો હતો. બનાસકાંઠા જિલ્લા,ના ૧૨૧૦ ગામોમાં હર્ષ અને ઉલ્લામસના
વાતાવરણમાં શાળા પ્રવેશોત્સતવ યોજાયો હતો. કન્યાન કેળવણી અને શાળા
પ્રવેશોત્સાવ દરમ્યામન જિલ્લા્માં ૨૦,૬૮૨ વિધાર્થીઓ અને ૧૮,૮૭૩
વિધાર્થીનીઓ આમ કૂલ-૩૯,૫૫૫ બાળકોએ ધોરણ- ૧ માં પ્રવેશ મેળવ્યો હતો. ધો.
૮ માં ૨૨,૨૮૪ વિધાર્થીઓ અને ૧૭,૫૪૧ વિધાર્થીનીઓ કૂલ-૩૯,૮૨૫ વિધાર્થીઓએ
પ્રવેશ મેળવ્યો, જ્યારે આંગણવાડીમાં ૧૧,૨૧૩ દિકરાઓ અને ૧૦,૪૦૧ દિકરીઓ
કૂલ-૨૧,૬૧૪ નાના ભૂલકાઓએ પ્રવેશ મેળવ્યોં હતો. પ્રવેશોત્સથવ પ્રસંગે
દાતાઓ તરફથી રૂ. ૫૧,૯૮,૫૩૬ નો લોક સહકાર વસ્તુવ અને રોકડના સ્વ્રૂપમાં
મળ્યો હતો. ધોરણ-૧ માં પ્રવેશ મેળવનાર ૧૩,૬૨૧ દિકરીઓને રૂ. ૧૦૦૦/- હજારના
વિધાલક્ષ્મીહ બોન્ડધ એનાયત કરવામાં આવયાં હતાં.a
ગુજરાતમાં ખેડૂતખાતેદારોની જમીનનો રી સર્વેની કામગીરીનો પ્રારંભ જમીનના કૌભાંડો અટકાવવા આધુનિક વ્યીવસ્થાર ઉભી કરાશે. ટુકડા પધ્ધાતિ સુધારેલ કાયદો કેન્દ્રવ સરકારની મંજુરી માટે પડતર. ખેડૂતોના હિતમાં આમૂલ પરિવર્તન આવી રહ્યા છે. ૧૦૮ માં જન્મઆલેનાર ૨૮૦૦૦ બાળક
જમીનના ટુકડા પધ્ધંતિ કોંગ્રેસ સરકારોએ દાખલ કરી હોવાનું અને આજે હજારો
લોકો એનાથી દુઃખી હોવાનું જણાવ્યુંી હતું.
આમોદ ખાતે એમ નાગરિકે ટુકડા પધ્ધઅતિ કાયદા અંગે લેખીત નિવેદન આપ્યુંણ
ત્યાયરે મંત્રીશ્રીએ જાહેરમાં ખૂલાસો કરતાં કહ્યું કે, આ અંગે વર્તમાન
સરકારે ટુકડા પધ્ધઆતિના કાયદામાં આમૂલ પરિવર્તન લાવી સુધોરો કરતા બીલને
વિધાસભામાં પસાર કરાવીને રાજ્યમપાલશ્રીના માધ્યમથી ભારત સરકારમાં
મોક્યુંાવ છે જે ત્યાા પડતર છે અને એનો કોઇ નિર્ણય લેવાતો નથી.
ગુજરાતના ખેડૂતોના હીતમાં ગુજરાત સરકારે પોતાની કામગીરી સ્પ ષ્ટન રીતે
પૂર્ણ કરી પરંતુ ભારત સરકારની વિલંબતાના કારણે આ મુશ્કેરલી ઉભીને ઉભી રહી
છે.
દાંડી માર્ગના બાબતે નાગરિકો ધ્વારા અપાયેલા આવેદન પત્રનો જવાબ આપતા
મહેસુલ મંત્રીશ્રીએ જણાવ્યું કે, વર્ષ ૨૦૦૫ માં ભારત સરકારના
વડાપ્રધાનશ્રીએ જે તે વખતે યોજાયેલી દાંડીયાત્રાના ભાગરૂપે સાબરમતી
આશ્રમથી દાંડી સુધીના મૂળ દાંડીયાત્રાના માર્ગને હેરીટેજ માર્ગ જાહેર
ર્ક્યાે બાદ અને રાજ્યપ સરકારે આ માર્ગના તમામ પ્લા ન, એસ્ટીજમેટ તેમજ
નક્ષા સહિતની રૂા.૨ હજાર કરોડની આખી યોજના કેન્દ્ર સરકારને તુરત જ પરત
કરી હતી. પરંતુ આજદીન સુધીમાં કેન્દ્રા સરકાર તરફથી કોઇ પણ પ્રકારના
બજેટની ફાળવણી ન થતાં દાંડી માર્ગની કામગીરી શરૂ થઇ શકી નથી. જે પણ ખુબ જ
દુઃખદ છે.
મહેસુલ મંત્રીશ્રીએ રાજયભરના ખેડૂતોના હીતમાં લેવાયેલા નિર્ણયની જાહેરાત
કરતાં જણાવ્યું હતું કે, સામાન્યમ રીતે નિયમ મુજબ ૩૦ વર્ષે જમીનોનું
સર્વે કામગીરી થતું હોય છે. પરંતુ કમનસીબી છે કે, ૧૦૦ વર્ષથી આ કામગીરી
થઇ નથી. જેના કારણે ખેડૂતોને અનેક મુશ્કેમલીઓ ઉભી થઇ છે. તે દુર કરવા
માટે ખેડૂત ખાતેદારોની જમીનનું ક્ષેત્રફળ તેમજ તેમા પડતી સર્વેની
મુશ્કેલીઓના નિવારણ માટે રાજ્યેભરમાં ૧૩ જેટલાં જિલ્લાઓમાં રી સર્વેની
કામગીરીનો પ્રારંભ કરાયો હતો. જેમાં જે તે વિસ્તાેરની જમીનનો મૂળ
ક્ષેત્રફળ તેમજ ગામના તળાવો, ગામના ગૌચર, સરકારસ ખુલ્લી જમીનો સહિતની
વિગતોનું પણ રી સર્વે કામગીરી ચાલી રહી છે, કેટલાક જિલ્લામાં પૂર્ણ થઇ
છે.
આ ઉપરાંત ૭ અને ૧૨ ના ઉતારા બાબતે પણ કામગીરીનું વિભાજન કરી ઉતારા ૭ ની
કામગીરી મહેસુલી તંત્ર કરશે અને ૧૨ ની કામગીર પંચાયતી તંત્ર કરશે. આ
કામગીરી આધુનિક રીતે પણ કરાશે તેમજ ઇજમીન પ્રોજેક્ટન હેઠળ જમીનના માલિકની
માહિતી કંમ્યુભ ટરાઇઝ કરાશે. ઉપરાંત ફીંગરપ્રીન્ટો લેવાશે. ફોટોગ્રાફ
લેવાશે જેથી જમીનોના કૌભાંડ અટકશે.
ગુજરાતભરમાં ખુબજ વખણાયેલી અને ગામે ગામ ' મોદી ગાડીના ' હુલામળાથી લાડકી
બનેલી ૧૦૮ એમ્બાયુલન્સણ ધ્વા રા મેળવાયેલી સિધ્ધિનઓમાં એક ઉમેરો થયો છે.
ગુજરાતમાં ૧૦૮ ની સેવાઓનો લાભ કુલ ૨૮ લાખ લોકોએ લીધો છે. તેમાં ૮ લાખ
ઉપરાંત મહિલાઓએ લાભ લીધો છે. ૧૦૮ માં ૨૮૦૦૦ જેટલી સલામત પ્રસુતીઓ થઇ છે.
તેમાં જન્મેાલા ૨૮૦૦૦ જેટલાં બાળકોના મા-બાપને બાળકના જન્મભ સ્થ૮ળનું
સરકારી દફતરે નોંધણીનો પ્રશ્ન ઉભો થતાં આ વાત મહેસુલ મંત્રીશ્રીના ધ્યા
ને આવતા તુરત જ તરિપત્ર કરને જન્મન સ્થદળ અંગે મહિલાનું મૂળ ગામ અથવા
નજીકની હોસ્પિશટલનું સ્થનળ લખી શકાય તેવી વ્યેવસ્થાસ કરી હતી.
હાંસોટ ખાતે એક હાઇસ્કુથલના જમીનના બાબતે ઉભા થયેલા પ્રશ્ને
રાજ્યફકક્ષાના મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે, મહેસુલ મંત્રીશ્રીમતી
અનંદીબહેન પટેલનું ધ્યાભન દોરતા મંત્રીશ્રીએ તુરત જ કલેક્ટશરશ્રીને આ
બાબાતે નિવારણ કરવા તાકીદ કરી હતી અને ખાતરી આપી હતી કે, આ પ્રશ્નનો ઉકેલ
આવી જશે તેવી જાહેરાત કરતા જ સમગ્ર મંડપ તાડીઓના ગડગડાટથી ગુંજી ઉઠયો
હતો.
વલસાડ જિલ્લા શહેરી વિકાસ ઍજન્સીંમાં મહિલા કન્સ્લટન્ટી તરીકે જોડાવુ છે..?
જિલ્લા શહેરી વિકાસ ઍજન્સીઍ, વલસાડ, ડુડા, મિશન મંગલમ્ યોજના,
પ્રોજેક્ટે મોનિટરીંગ સૅલમાં મહિલા કન્સલલટન્ટ (ટીમ લીડર) તરીકે
જોડાવાની તક વલસાડની લાયકાત ધરાવતી મહિલાઓને પ્રાપ્ત થઇ છે.
નિવાસી અધિક કલેક્ટ ર અને સભ્યસ સચિવ, જિલ્લા શહેરી વિકાસ ઍજન્સીધ, વલસાડ
શ્રી પી.બી.બ્રહ્મભટૃ તરફથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર મહિલા
કન્સયલટન્ટીની આ જગ્યાી માટે રપ થી ૩પ વર્ષની વય મર્યાદા નિયત કરવામાં
આવી છે. જેમાં એસ.સી., એસ.ટી., અન્ય પછાત વર્ગના લાયક ઉમેદવારોને ઉપલી
વય મર્યાદામાં નિયમો અનુસાર પાંચ વર્ષની છૂટછાટ આપી શકાશે. આ જગ્યાક માટે
કરાર આધારિત ફિક્સા વેતન, રૂા.૧૪૦૦૦/- નિયત કરાયું છે. શૈક્ષણિક લાયકાત
જોઇએ તો મહિલા કન્સિલટન્ટ ની આ જગ્યાચ માટે ઓછામાં ઓછા બીજા વર્ગમાં
ઉત્તિર્ણ થયેલા એમ.એસ.ડબ્યુાત ., એમ.એ. સમાજશાષા, એમ.બી.એ., એમ.આર.એસ.,
સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી સમાન પ્રકારના કૉર્સના અનુસ્નાાતક થયેલા
અને કોમ્યુીાચ ટરની જાણકારી ધરાવતા ઉમેદવારોને યોગ્યે ગણવામાં આવ્યાા છે.
સામાજિક સેવાની કામગીરીમાં ઓછામાં ઓછા બે વર્ષનો ક્ષેત્રિય અનુભવ
અનેસ્ત્રી ઉન્નતિના કામોની જાણકારી આ પદના ઉમેદવારોને હોવી આવશ્ય ક છે.
ઉપર મુજબની લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારોએ તેમના પાસપોર્ટ સાઇઝના
ફોટોગ્રાફસ સહિતનો સંપૂર્ણ બાયૉડેટા, તમામ શૈક્ષણિક લાયકાતો, પ્રમાણપત્રો
અને અનુભવના પ્રમાણપત્રોની ખરી નકલો સાથે તા.ર૯/૬/ર૦૧રને શુક્રવારના રોજ
સાંજે ૪:૦૦ વાગે નિવાસી અધિક કલેકટર અને સભ્યર સચિવશ્રી (ડુડા), કલેકટર
કચેરી, વલસાડ ખાતે વૉક ઇન ઇન્ટેરવ્યૂા માટે સ્વવખર્ચે રૂબરૂ ઉપસ્થિુત
રહેવા, અને આ અંગેની અરજી ઇન્ટ,રવ્યૂ ના દિવસે સવારે ૧૧ થી ૧ વાગ્યા
સુધીમાં પહોંચતી કરવા જણાવાયું છે.
ધરમપુરની વનરાજ કૉલેજમાં ગ્રંથાલય વિજ્ઞાનના ફૉર્મ ભરવાની છેલ્લી તા.૩૦મી જૂન, ર૦૧ર
વલસાડ શ્રી વનરાજ આર્ટ્સર એન્ડન કૉમર્સ કૉલેજ, ધરમપુર ખાતે ડૉ.બાબાસાહેબ
આંબેડકર ઑપન યુનિવર્સિટી, અમદાવાદ સંચાલિત એક વર્ષના સમયગાળાનો ગ્રંથાલય
અને માહિતી વિજ્ઞાનમાં સ્નાસતક પદવીનો અભ્યા,સક્રમ ચાલે છે. ચોથા વર્ષ
માટેની આ અભ્યાિસક્રમની જાહેરાત દૈનિક અખબારોમાં આવી ગઇ છે. જેના
ફોર્મનું વેચાણ કૉલેજ ગ્રંથાલયમાં ચાલુ કરાયું છે. ફૉર્મ ભરવાની છેલ્લી
તા.૩૦/૬/ર૦૧ર છે. માન્યર યુનિવર્સિટીની સ્નાચતક પદવી મેળવેલ કોઇપણ
વિદ્યાર્થી આ અભ્યાૉસક્રમમાં જોડાઇ શકે છે. રવિવારના રોજ કાઉન્સે્લીંગના
વર્ગો સાથેના આ અભ્યાકસક્રમમાં નોકરી, ધંધા કે અન્ય વ્ય વસાય સાથે પણ
વિદ્યાર્થીઓ આ અભ્યાિસક્રમમાં જોડાઇને વધારાની લાયકાત કેળવી શકે છે. આ
કોર્ષમાં સરકાર અને યુનિવર્સિટીના નિયમ મુજબ શિષ્યાવૃત્તિની પણ સગવડ
આપવામાં આવે છે. આ અંગેની વધુ વિગતો અને માર્ગદર્શન માટે વનરાજ કૉલેજના
ગ્રંથાલય કાર્યાલયનો સંપર્ક સાધવા પ્રિન્સિછપાલ શ્રી યોગેશ ભટૃની એક
અખબારી યાદીમાં જણાવાયું છે.
અગરબત્તી વ્યાવસાયથી શરૂઆત કરી, હવે પશુપાલન વ્યપવસાય શરૂ કર્યો :
સિંણધઇનું સખીમંડળની બહેનો આર્થિક પગભર બની :
નવસારીઃ
આદિવાસી વસતિ ધરાવતા વાંસદા તાલુકાનું સિણઘઇ ગામનું શિક્ષણની દષ્એિ્રિન
જાગૃત અને ખાસ કરીને ભાઇઓ કરતા બહેનોમાં સાક્ષરતા વધારે. બહેનો ખાસ કરીને
ઘરકામમાં પ્રવૃત રહેતી. આર્થિક સ્થિીતિ નબળી હોવાના કારણે કૌટુંબિક
પરિસ્થિુતિમાં અડચણ ઉભી થતી. આ સમયે નવો માર્ગ મળ્યો્. ગામમાં યોજાયેલી
ગ્રામસભામાં બહેનોનું મંડળ બનાવવા સમજ આપવામાં આવી. ગ્રામ વિકાસ
એજન્સી્ના અધિકારીઓની ઉપસ્થિમતિમાં સખીમંડળનું જુથ બનાવાયું. જેનું નામ
ગુરૂકૃપા સખીમંડળ છે. સિંણધઇ ગામની વસતિ ચાર હજારથી વધુ છે અને સાક્ષરતા
દર ૭૫ ટકાથી વધુ છે.
આ સખીમંડળમાં કુલ ૧૧ બહેનો સભ્યોત તરીકે જોડાયેલા છે અને સભ્યોન દીઠ બચત
રૂા.૧૦૦/- મળી માસિક રૂા.૧૧૦૦/-ની બચત કરે છે. જે બચત અમે બેંક ઓફ બરોડા
- ઉનાઈમાં જમા કરવામાં આવે છે. અમારા સખીમંડળની રચનાના છ માસ પૂર્ણ થયેથી
બેંક મારફત ગં્રેડીંગ થયું અને જુથને રૂા.એક લાખની કેશ ક્રેડિટ આપવામાં
આવી છે. આ લોનમાંથી જુથની બહેનો મળી અગરબતી બનાવવાની પ્રવૃતિ શરૂ કરી.
અમારી હાથ ધરેલી પ્રવૃતિથી આ જુથની બહેનોને માસિક રૂા.પ૦૦/- થી રૂા.૬૦૦/-
જેટલી આવક મળી રહે છે. સખીમંડળમાં જોડાવાથી ખેત મજુરી કરવી પડતી હતી.
તેમજ માંદગી કે અન્ય નાણાકીય જરૂરીયાત સમયે વધુ વ્યાીજે નાણા મેળવવા
પડતા જયારે હવે માંદગી, બાળકોના અભ્યા્સ, કે અન્યક નાણાકીય જરૂરીયાત સમયે
તાત્કાાલિક નજીવા વ્યાહજના દરે અમારા સખીમંડળમાંથી આંતિરક ધિરાણ મેળવી
શકે છે. સખીમંડળની નાણાકીય પરિસ્થિવતિમાં ઘણો સુધારો થયો છે. તેમજ હાલ
જુથની બચત રૂા.૪૩૦૦૦/- છે. અને રૂા.૩૦૦૦૦/- આંતરિક ધિરાણ તરીકે સભ્યો માં
ફરતુ ભંડોળ તરીકે ઉપયોગમાં ચાલુ છે. જુથની બહેનો અગરબતીની પ્રવૃતિની સાથે
સાથે હવે જુથમાંથી આંતરિક ધિરાણ મેળવી પશુપાલન જેવી પ્રવૃતિ પણ હાથ ધરી
છે. ખરેખર સરકારશ્રીની આ યોજનાથી બહેનોને સખીમંડળમાં જોડાવાથી લાભ થયો
છે. સખીમંડળની બહેનોને વિનંતી છે કે સરકારશ્રીની આવી યોજના આપણા હિતમાં
અને આપણા માટે જ હોય છે. તેથી દરેક બહેનોએ તેમાં ભાગીદાર થવું જોઈએ.
આરટીઓ કચેરી ખાતે સફાઇ કામદાર-પટાવાળા બાબત :
નવસારીઃ
આરટીઓ કચેરી ખાતે સફાઇ કામદાર તેમજ પટાવાળા તરીકેની કામગીરી બજાવી શકે
તેવા લાયક ઉમેદવારોની જરૂર હોય સંપુર્ણ વિગતો સાથેની અરજી દિન-૧૦ માં
સહાયક પ્રાદેશિક વાહન વ્ય.વહાર અધિકારી, નવસારી ખાતે મોકલી આપવા
જણાવાયું છે.
ખડસુપા પ્રાથમિક શાળા સદ્વિચારોની સુવાસ ફેલાવતું વિદ્યામંદિર
નવસારીઃ
નવસારી જિલ્લાની ખડસુપા પ્રાથમિક શાળા એટલે સૌહાદપુર્ણ અને સદવિચારો અને
સંસ્કારરોના સિંચન કરતી, આહલાદક વાતાવરણ અનુભવ કરાવતું વિદ્યાધામ.
શાળામાં શરૂઆતે નિયતક્રમ અનુસાર પ્રાર્થના-યોગ,ભજન-ગીત, દૈનિક વાંચનના
કાર્યક્રમનું સંચાલન શાળાના બાળકો જ કરે છે.
ખડસુપા પ્રાથમિક શાળામાં ૩૫૦ થી વધુ ભુલકાંઓ અભ્યા સ કરે છે. ગામના
બાળકોને શાળામાં કોઇ સુવિઘાની કમી ન રહે તેની કાળજી ગામજનોએ લીઘી છે.
ગામલોકો પ્રાથમિક શાળામાં ખુટતી સુવિઘાની ઉપલબ્ઘિન કરાવે છે.
શાળાએ ગામનું ઘરેણું છે. આ ઉકિતને સાર્થક કરનાર ખડસુપા પ્રાથમિક શાળા છે.
ખડસુપા પ્રાથમિક શાળાએ લોકભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ છે. ગામના લોકોની
શિક્ષણ પ્રત્યેિની જાગૃતતા અને લાગણીના દર્શન ખરેખર શાળાના પટાંગમાં
પ્રવેશતા જ દેખાય છે. શિક્ષકો અને ગામલોકો વચ્ચે તાદાત્મનય અહીં આંખે
ઉડીને વળગે એવું છે.
શાળાની દરેક જરૂરિયાત માટે ગામનાં લોકો અડીખમ ઉભા છે. શાળામાં વર્ગખંડો
ખૂટતા હતાં તે વખતે ૧૯૯૭ માં ચાર વર્ગખંડો લોકભાગીદારીથી બનાવાયાં હતાં.
ત્યા.રબાદ બાળકોને બેસવા માટેની બેંચ પણ ગામના ન્યુચઝીલેન્ડાવાસી ભાઇઓ
તરફથી ભેટમાં મળી. શાળામાં પાણીની સુવિધા માટે પણ ગામનાં લોકોએ જ
બોર-મોટરની વ્ય્વસ્થાગ કરી આપી. તેમજ આ દાતાઓની ઉદારતા તો જુઓ પોતાના
સમાજનાં બાળકોનાં ભણતાં હોવા છતાં આ શાળાના બાળકોને શિક્ષણમાં અગવડ ન પડે
એ હેતુથી ફીકસ ડિપોઝીટ મૂકી તેના વ્યા જમાંથી બે શિક્ષકોને પગાર ચૂકવે
છે. જે બાળકોને અંગ્રેજી તથા અન્યપ શિક્ષણ આપે છે.
શાળાના શિક્ષકો પણ શિક્ષણ પ્રત્યે નિષ્ઠાજવાન છે. જેના ઉદાહરણ સ્વમરૂપ
શાળા ૨૦૦૨-૨૦૦૩ માં વિજ્ઞાન-ગણિત પ્રદર્શનમાં સુંદર દેખાવ કરી રાજયકક્ષાએ
નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યુ. રમતગમત ક્ષેત્રે,
સાંસ્કૃકતિકક્ષેત્રે પણ શાળાએ ઘણી સિધ્ધિેઓ હાંસલ કરી છે. ફરી વર્ષ
૨૦૦૪-૦૫ માં શાળાએ વિજ્ઞાન-ગણિત પ્રદર્શનમાં ભાગ લઇ રાજયકક્ષાએ કૃતિમાં
સ્થાઓન મેળવ્યું .
શાળામાં રંગરોગાન ફર્નિચર માટે પણ ગામનાં લોકો વિદેશમાં રહે છે, તેમનાં
તરફથી સહકાર મળે છે. શાળાની ફરતે કંમ્પારઉન્ડચવોલ બનાવવા માટે પણ શ્રી
ડાહ્યાભાઇ એલ. પટેલ તરફથી રૂા.૩,૪૦,૦૦૦/- જેટલું માતબર દાન મળેલ અને
તેમના થકી પ્રવેશદ્વાર અને કમ્પા ઉન્ડાવોલ બનાવી શકયાં. ભોંયતળિયામાં
કોટાસ્ટોીન નાંખવા માટે પણ ગામલોકોનો સહકાર મળ્યોદ છે. બાળકોને રમવા માટે
ક્રીડાંગણ માટે પણ શ્રી જયંતિભાઇ નારણભાઇ પટેલ તરફથી ક્રિડાંગણના સાધનો
મૂકાવી આપવામાં આવ્યાંર.
શાળામાં ધોરણ-૮ ની શરૂઆત થતા ગામના લોકો સાથે મળી આધુનિક યુગ મુજબ
શાળાનું મકાન બનાવવા માટે અંદાજે ૭૦ લાખ રૂપિયાના ખર્ચે ચાર ઓરડા અને
પ્રાર્થના હોલનું બાંધકામ કરવામાં આવ્યુંા. જેમાં કોમ્યુંદ ટરૂરમ,
લાયબ્રેરીરૂમ અને લેબોરેટરીરૂમ જેવી આધુનિક સુવિધા ઊભી કરવામાં આવી. હાલ
૨૪ જેટલા કોમ્યુંદ ટરનો બાળકો ઉપયોગ કરે છે. ખડસુપા ગામનો વડલો એવા શ્રી
ભુખુભાઇ દયાળજી પટેલે એવું નકકી કરેલ છે કે શાળામાં ૧૫ લાખ રૂપિયા ફીકસ
ડિપોઝીટમાં મૂકવા અને એનાં વ્યાએજમાંથી શાળાની અન્યે જરૂરિયાતો પૂર્ણ થાય
છે અને એના માટે માતૃશ્રી પ્રેમીબા નામનાં ટ્રસ્ટાની સ્થાાપના ફકત શાળના
વિકાસ માટે કરવામાં આવી.
આમ તો દર વર્ષે બાળકોને દફતર, ગણવેશ, નોટબુક, પેન્સિીલ જેવી જરૂરિયાત
મુજબની વસ્તુમ દાતાઓ તરફથી આપવામાં આવે છે. તિથિભોજન, બાળકોને પ્રવાસ
મોકલવા માટે પણ દાન અપાય છે. આમ ડગલે ને પગલે ખડસુપા પ્રાથમિક શાળામાં
લોકોની ઉત્તમ પ્રકારની ભાગીદારીના દર્શન થાય છે.
તાજેતરમાં પ્રાથમિક શાળામાં મુખ્યગ શિક્ષકની સીધી ભરતીમાં પસંદગી થયેલા ઉમેદવારોએ પુનઃ પસંદગી માટે તા.૨૫ થી ૨૭મીએ હાજર રહેવું:
ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા રાજયમાં આવેલી જિલ્લા/
નગર શિક્ષણ સમિતિ હસ્તાકની પ્રાથમિક શાળાઓમાં મુખ્યવ શિક્ષકની સીધી
ભરતીથી નિમણૂક આપવા માટેની જિલ્લા પસંદગી કાર્યક્રમનું આયોજન તા.
૧૫,૧૬/૦૬/૨૦૧૨ અને તા.૧૮/૦૬/૨૦૧૨ દરમિયાન કરવામાં આવ્યુંા હતું. અને
ઉમેદવારોની જિલ્લા પસંદગી કરાવવામાં આવી છે. આ ભરતી પ્રકિયામાં સામાન્યન
વહીવટ વિભાગના તા.૨૯/૧/૨૦૦૦ ના પરિપત્રની જોગવાઇ મુજબ છૂટછાટ આપવાની
ક્ષતિ ધ્યાાન ઉપર આવતાં તેના નિવારણ માટે જે ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી
છે. તે ઉમેદવારોને આપવામાં આવેલી જિલ્લા પસંદગી રદ કરવામાં આવી છે.અને તે
માટે પુનઃ જિલ્લા પસંદગી માટે તા. ૨૫,૨૬,/૦૬/૨૦૧૨ અને તા.૨૭/૦૬/૨૦૧૨ ના
રોજ હાજર રહેવા જણાવવામાં આવ્યું છે.
આ અંગેની વધુ વિગતો માટે વેબસાઇટ www.vidyasahayakgujarat.org પરથી મળી
શકશે. શારીરિક અશકતતા ધરાવતા ઉમેદવારોની તા. ૧૫/૬/૨૦૧૨ ના રોજ કરેલી
જિલ્લા પસંદગી યથાવત રહેશે.
છેતરપીંડી કરનારી ટોળકી ધ્યાસને આવે તો આ ટેલીફોન નંબરો પર જાણ કરશો.
ભરીમાતાના મંદિરમાં અજાણ્યાઇ બે શખ્સોે મહિલાની સોનાની બંગડી લઇ ગયાઃ
સૂરત :
સૂરત જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રદિપ શેજુળએ તાજેતરમાં બારડોલી ટાઉન કાન
ફળિયા વિસ્તાલરનાં મંદિરમાં બે અજાણ્યાધ શખ્સોર દ્વારા મહિલા સાથે બનેલા
છેતરપીંડીના બનાવને ધ્યારને લઇ આવી આચરતી કોઇ ટોળકી ધ્યાાને આવે તો સીધી
જાણ કરવા જણાવાયું છે.
સૂરત ગ્રામ્યામાં ૦૨૬૧-૨૬૫૧૮૩૨/૩૩, વલસાડ ૦૨૬૩૨-૨૫૩૩૩૩,
નવસારી-૦૨૬૩૭-૨૪૬૩૦૩, તાપી ૦૨૬૨૬- ૨૨૧૮૫૦૦, ડાંગ ૦૨૬૩૧-૨૨૦૬૫૮ અથવા ૧૦૦
નંબર ડાયલ કરી કંટ્રોલરૂમને જાણ કરવા તેમજ અત્રેની કચેરીએ રૂબરૂ લેખિતમાં
તેમજ અત્રેની કચેરીના ફેકસ નંબર ૦૨૬૧-૨૬૫૫૩૯૬ ઉપર અથવા સંબધિત જિલ્લા
પોલીસ અધિકારીશ્રીઓનો સીધો સંપર્ક કરી જાણ કરવા જણાવાયું છે.
ઉલ્લેખનીય છે, કે આ વિસ્તાસરમાં ભરીમાતાના મંદિરમાં દર્શન કરવા આવેલા બે
અજાણ્યાપ વ્યૂકિતઓએ મંદિરમાં આવેલી અજાણી મહિલાને તેઓએ ગુપ્ત દાન કરવું
છે તેમ કહી હજાર- હજારની બે નોટો કાઢી સોનાનો સ્પવર્શ કરાવવાનું જણાવી
મહિલાપાસે સોનાની બંગડી કઢાવી હજારની નોટો તથા મહિલાની સોનાની બંગડી એક
પ્લા સ્ટીવકની કોથળીમાં મૂકી દઇ, આશિર્વાદ આપવાના બહાને મહિલાને મંદિર
બહાર બોલાવ્યાં તે દરમિયાન અજાણ્યામ પૈકીનો એક કોથળી હજાર- હજારની નોટો
તથા સોનાની બંગડી મૂકેલી કોથળી નજર ચૂકવી લઇ ગયો હતો.
મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા જોગ.
તા.૨૭ જૂન સુધી હક્ક, દાવા અને વાંધાની અરજી સ્વીોકારાશે.
ભરૂચઃ
ભારતના ચૂંટણી પંચ ધ્વાનરા મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા
કાર્યક્રમ-૨૦૧૨ તા.૧/૬/૧૨ થી ૧૮/૬/૧૨ દરમ્યાતન નક્કી થયેલ છે. પરંતુ
તા.૧૦/૬/૧૨ ના રોજ રવિવાર ના રોજ ખાસ ઝુંબેશના દિવસે મતદારો તરફથી મોટી
સંખ્યામાં હક્ક, દાવા અને વાંધા અરજીઓ રજુ કરવામાં આવતા અરજીઓ
સ્વીરકારવાના સમયગાળામાં વધારો કરવા પંચને રજૂઆત મળતાં ભારતના ચૂંટણી પંચ
ધ્વાકરા મતદારયાદી સુધારણાના કાર્યક્રમમાં આ મુજબ ફેરફાર કરવામાં આવેલ
છે.
મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા-૨૦૧૨ સુધારેલ કાર્યક્રમ અન્વૂયે
હક્ક-દાવા-વાંધા અરજીઓ રજુ કરવાની તા.૧/૬/૧૨ થી ૧૮/૬/૧૨ ના બદલે હવે
૧/૬/૧૨ થી ૨૭/૬/૧૨(બુધવાર) સુધી સ્વી૨કારવામાં આવશે. ખાસ ઝુંબેશની
તા.૧૭/૬/૧૨ ના બદલે હવે ૧૭/૬/૧૨ અને ૨૪/૬/૧૨ (રવિવાર) નક્કી થયેલ છે. આ
દિવસે તમામ મતદાન મથકો ઉપર બુથ લેવલ ઓફીસરશ્રીઓ બેસી હક્ક-દાવા અને
વાંધાઓ સ્વીનકારશે. (ફોર્મ ૬-૭-૮-૮(ક)) સ્વીધકારશે. મતદારયાદીની આખરી
પ્રસિધ્ધિદ તા.૩૧/૭/૧૨ ના બદલે હવે તા.૧૪/૮/૧૨ ના રોજ કરવામાં આવશે તેની
જાહેર જનતાએ તથા માન્યન રાજકીય પક્ષોએ નોંધ લેવા નાયબ જિલ્લા ચૂંટણી
અધિકારી ભરૂચની એક યાદીમાં જણાવ્યુંં છે.
છેલ્લા દસ વર્ષમાં ગુજરાતે વિકાસ અને પ્રગતિના સોપાનો સર ર્ક્યાંા છે.
ગુજરાત વિકાસના તમામ ક્ષેત્રોમાં અગ્રેસર રહયું છે.
જંબુસર ખાતે રૂા.૨૪૫ લાખના ખર્ચે તૈયાર થનાર પ્રાંત કચેરીનું ખાતમુર્હુત
કરતાં મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ.
આમોદ ખાતે રૂા.૧૮૫ લાખના ખર્ચે તૈયાર થયેલ નૂતન ભવન મામલતદાર કચેરીનું લોકાર્પણ.
રૂા.૨૦૭ લાખના ખર્ચે તૈયાર થયેલ નવનિર્મિત મામલતદાર કચેરી હાંસોટને ખુલ્લી મુકાઇ.
ભરૂચઃ
જંબુસર પ્રાંત કચેરીનું ખાત મુર્હુત કરતાં મહેસુલ મંત્રીશ્રીમતી
આનંદીબહેન પટેલે જણાવ્યુંક કે, હજુ હમણાં જ રાજયમાં ૫૫ પ્રાંતમાંથી ૧૧૨
પ્રાંત ઉભા કરી બે તાલુકા દીઠ એક પ્રાંત કચેરીનું આયોજન થયું ત્યાારે
રાજયમાં ૩૫ જેટલી પ્રાંત કચેરીઓનાં આધુનિક સુવિધા યુકત મકાન-ભવનો માટે
બજેટમાં જોગવાઇ કરી અને આજે ખાત મુહૂત કરી રહયાં છીએ. માર્ગ મકાન
મંત્રીશ્રીમતી આનંદીબહેન પટેલે રાજય ભરમાં માળખાગત સુવિધાઓ ઉભી કરવાના
ભાગરૂપે ૨૦૦૧ અને ૨૦૧૧-૧૨ ની બજેટ ની સ્થિ તિ સ્પ ષ્ટ કરતાં જણાવ્યું
કે, માર્ગ-મકાનનું રાજયભરનું બજેટ રૂ.૪૨૭૦ કરોડ છે. વર્ષ ૨૦૧૧ માં
રૂ.૩૬૦૦ કરોડ હતું. મંત્રીશ્રીમતી આનંદીબહેન પટેલે જણાવ્યું્ કે, છેલ્લા
ચાલીસ વર્ષમાં રૂ.૬૨૫૦ કરોડ હતું જયારે મુખ્યંમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ
મોદીના નેતૃત્વામાં છેલ્લા દશ વર્ષમાં આ બજેટ રૂ.૧૨૨૫૦ કરોડ હતું.
માળખાગત સુવિધાઓ પુરી પાડવા અગાઉની સરકારોની નિષ્ક્રીમયતાને તેમણે લોકોને
સમજાવી હતી.
ભરૂચ જિલ્લાનાં નવા રસ્તાીના રૂ.૧૦૬ કરોડના કામોની મંજુરીની જાહેરાત
કરતાં મંત્રીશ્રી આનંદીબહેન પટેલે જણાવ્યું હતું કે, ભરૂચ જિલ્લાના ત્રણ
રસ્તાીઓ રૂા.૬૦.૮૯ કરોડ નબીપુરથી દયાદરા રસ્તાળને ચાર માર્ગીય કરવાની
કામગીરી રૂા.૨૮.૦૮ કરોડ, દયાદરાથી દેરોલ રોડને ચાર માર્ગીય કરવાની
કામગીરી રૂા.૧૭.૦૯ કરોડ અને દેરોલથી વાગરા (વિલાયત પાટીયા) રોડને ચાર
માર્ગીય કરવાની કામગીરી રૂા.૧૫.૭૨ કરોડની અંદાજીત રકમથી પ્રગતિ હેઠળ છે.
તદઉપરાંત ક્રિટીકલ ઇન્ફ્રા સ્ટ્રીક્ચરરમાં ભરૂચ જિલ્લાના
વાગરા-પખાજણ-રહીયાદ રોડને પહોળો તથા મજબૂતી કરણ કરવાના કામને રૂા.૬૬.૫૦
કરોડની વહીવટી મંજુરી મળે છે. આ કામ પ્રગતિ હેઠળ છે. તેમણે ઉમેર્યું હતું
કે, ભરૂચ જિલ્લામાં વાલીયા-નેત્રંગ રોડ કિ.મી.૨૦/૦ થી ૪૩/૨ ને ૧૦મી.
પહોળો કરવાની કામગીરી રૂા.૧૫.૯૨ કરોડના ખર્ચે પૂર્ણ કરેલ છે. ભરૂચ
જિલ્લાના અંકલેશ્વર નગરપાલિકાના કામો રૂા.૩.૭૩ કરોડની અંદાજી રકમના કામો
પૂર્ણ કરેલ છે તથા ભરૂચમાં લીંક રોડનું કામ રૂા.૪.૫૪ કરોડના ખર્ચે પૂર્ણ
કરાયું.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ભરૂચ જિલ્લાના બે કામો ગોવાલી-ગુમાનદેવ
રોડ કિ.મી.૦/૦ થી ૫/૨ નું કામ રૂા.૩.૭૮ કરોડનું કામ પૂર્ણ કરાયું છે.
ભરૂચ જિલ્લાનો જંબુસર થી ભરૂચ વચ્ચેલ ૧૭.૬ કિ.મી.ને ૧૦ મીટર પહોળો કરવા
રૂા.૨૫.૨૭ કરોડના ખર્ચે તથા અંકલેશ્વર થી રાજપીપળા વચ્ચે ૬૨.૨ કિ.મી.ને
૧૦મી. પહોળો કરવા રૂા.૩૩.૭૭ કરોડની કામગીરી પ્રગતિ હેઠળ છે જે ટુંક
સમયમાં પૂર્ણ કરવાનું આયોજન છે. ભરૂચ જિલ્લાના વાલીયા-વાડી રસ્તાંના ૨૧.૦
કિ.મી.ને ૧૦મી. પહોળો કરવાની કામગીરી રૂા.૨૨.૧૧ કરોડના ખર્ચે હાલ પ્રગતિ
હેઠળ છે. આમોદ-રોઝા-ટંકારીયા રસ્તાુના ૪૫.૮૦ કિ.મી.ને ૧૦ મી. પહોળો
કરવાની કામગીરી રૂા.૭૬.૦૦ કરોડના ખર્ચે ટુંક સમયમાં શરૂ કરવાનું આયોજન
છે.
રાજયના મહેસુલ મંત્રીશ્રી આનંદીબહેન પટેલે આજના એક દિવસીય ભરૂચ જિલ્લાના
પ્રવાસ દરમ્યારન રૂ.૨૪૫ લાખના ખર્ચે તૈયાર થનાર જંબુસર પ્રાંત કચેરીનું
ખાત મર્હુત કર્યુ હતું. જયારે રૂ.૧૮૫ લાખના ખર્ચે તૈયાર થયેલ આમોદ
મામલતદાર કચેરીનું ઉદધાટન કર્યુ હતું. જયારે રૂ.૨૦૭ લાખના ખર્ચે તૈયાર
થયેલ હાંસોટ મામલતદાર કચેરીનું લોકાર્પણ કર્યુ.
તાલુકાને સક્ષમ બનાવવા મુખ્યુમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીના અભિગમને
સ્પ૦ષ્ટ કરતાં શ્રીમતી આનંદીબહેન પટેલે કહયું કે પ્રાંત અધિકારીથી કક્ષાએ
વિશેષ ગ્રાંટ આપવામાં આવી છે. તે માત્ર ખૂટતી કડીઓ, ગામડાની મુશ્કે લી,
પ્રાથમિક શાળાના કામો જે નાનાં નાનાં કામો માટે છે. ડ્રીપ ઇરીગેશન ગરીબ
પરિવારો માટે સમજણ-વૃક્ષો વાવો- ઓરગેનીક ખાતરો અંગે સમજણએ એ.ટી.વી.ટી.નો
હેતુ છે.
આમોદ ખાતે રૂ.૧૮૫ લાખના ખર્ચે તૈયાર થયેલ ' નૂતન ભવન 'મામલતદાર કચેરીનું
લોકાર્પણ બાદ યોજાયેલ જાહેર સમારોહમાં ઉમટેલી મેદનીને સંબોધતા શ્રીમતી
આનંદીબહેન પટેલે કહયું કે દેશમાં એક માત્ર ગુજરાત એવું રાજય છે કે, જેમાં
બાળ કુપોષણ મુકિત માટે માતાની પ્રસૃતિ સલામત કરવા માટે આંગણવાડીમાં
બાળકોને ફળ અને દુધ આપવા માટે રૂ.૪૦૦ કરોડનો ખર્ચ કરવામાં આવ્યોર છે.
પહેલાના ૪૦ વર્ષમાં કેટલી માતા અને બાળકોના મૃત્યુા થયા આજે ૯૨ ટકા
પ્રસુતિ હોસ્પિ ટલમાં સલામત રીતે થાય છે. જે અમો સો ટકાએ લઇ જવા માંગીએ
છીએ.
હાંસોટ ખાતે રૂા.૨૦૭ લાખના ખર્ચે તૈયાર થયેલ નૂતન મામલતદાર કચેરીનું
લોકાપર્ણ કરતાં મહેસુલ મંત્રીશ્રીમતી આનંદીબહેન પટેલે ગુજરાત સરકારે
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીના નેત્ૃત્વતમાં દરેક ક્ષેત્રે
મેળવેલ સિધ્ધિ ઓની વિગતો આપી હતી. આ ઉપરાંત રાજ્યીભરમાં સામાન્ય રીતે
ખેડૂતો ખાતેદારોની જમીનની વિગતો અને તેના ક્ષેત્રફળને લગતી બાબતો તેમજ ૭
અને ૧૨ ના ઉતારાની વિગતો અંગે રાજ્યી સરકારે લીધેલા નિર્ણય અને કામગીરીની
વિગતો આપતા જણાવ્યું કે, ખેડૂતો ખાતેદારોની જમીનનું સર્વે સામાન્ય રીતે
દર ૩૦ વર્ષે થતું હોય છે. પરંતુ કમ નસીબે ૧૦૦ વર્ષથી આ કામગીરી થઇ નથી.
જેથી રાજયના ૧૩ જેટલાં જિલ્લાઓમાં આ કામગીરીનો પ્રારંભ કરાવ્યોે હતો.
કેટલાંક જિલ્લામં પૂર્ણ થયેલ છે.
મહેસુલ મંત્રીશ્રીમતી આનંદીબહેન પટેલે વધુમાં જણાવ્યું કે, આ રી સર્વેની
કામગીરીમાં જમીનની વિગત ગામની વિગત, ગામના ગૌચર, તળાવો, સર્વે નંબરો,
ખાતેદારો, ખાતેદારોના ફીંગરપ્રીન્ટરસ, વગેરેથી પાકુ કરવામાં આવશે. જેથી
ભવિષ્યૌમાં જમીનના કૈભાંડ અટકશે. આ ઉપરાંત હવેથી ૭ અને ૧૨ ઉતારાની
કામગીરીનું વિભાજન કરી ૭ ની કામગીરી મહેસુલી તંત્ર કરશે અને ૧૨ ની
કામગીરી પંચાયતી તંત્ર કરશે એવી વ્યનવસ્થાન કરવામાં આવી રહી છે.
હાંસોટ ખાતે રાજ્યવકક્ષાના મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે રાજ્ય અને ભરૂચ
જિલ્લાના બે કામો ગોવાલી-ગુમાનદેવ રોડ કિ.મી.૦/૦ થી ૫/૨ નું કામ રૂા.૩.૭૮
કરોડનું કામ પૂર્ણ કરાયું છે. ભરૂચ જિલ્લાનો જંબુસર થી ભરૂચ વચ્ચેક ૧૭.૬
કિ.મી.ને ૧૦ મીટર પહોળો કરવા રૂા.૨૫.૨૭ કરોડના ખર્ચે તથા અંકલેશ્વર થી
રાજપીપળા વચ્ચેિ ૬૨.૨ કિ.મી.ને ૧૦મી. પહોળો કરવા રૂા.૩૩.૭૭ કરોડની
કામગીરી પ્રગતિ હેઠળ છે જે ટુંક સમયમાં પૂર્ણ કરવાનું આયોજન છે. ભરૂચ
જિલ્લાના વાલીયા-વાડી રસ્તાંના ૨૧.૦ કિ.મી.ને ૧૦મી. પહોળો કરવાની કામગીરી
રૂા.૨૨.૧૧ કરોડના ખર્ચે હાલ પ્રગતિ હેઠળ છે. આમોદ-રોઝા-ટંકારીયા રસ્તા ના
૪૫.૮૦ કિ.મી.ને ૧૦ મી. પહોળો કરવાની કામગીરી રૂા.૭૬.૦૦ કરોડના ખર્ચે ટુંક
સમયમાં શરૂ કરવાનું આયોજન છે. જિલ્લાના કરજણ-કરેણા-દોરા-સમની-દહેજ રોડ
ઉપર વેલમ ખાડી ઉપર પુલનું કામ રૂા.૪.૩૪ રોડના ખર્ચે પ્રગતિ હેઠળ છે.
વધુમાં ઉમેર્યું હતું કે, ભરૂચ શહેરમાં કલેક્ટાર ઓફિસથી નેશનલ હાઇવે
નંબર-૮ (એલ.સી.નં.૧૭૮) ને જોડતા રેલ્વેમ ઓવર બ્રીજનું એપ્રોચ સહિતનું કામ
રૂા.૩૦.૧૩ કરોડના ખર્ચે બનાવવાનું કામ હાથ ધરેલ છે. જે પૈકી બ્રીજના
એપ્રોચીસનું કામ રાજ્યઓ માર્ગ અને મકાન વિભાગ ધ્વા રા રૂા.૧૯.૨૦ કરોડના
ખર્ચે હાથ ધરાનાર છે. જિલ્લાના કુલ ૯ કામો રૂા.૧૮.૨૧ કરોડની અંદાજીત
રકમના કામો ગત વર્ષમાં પૂર્ણ થયેલ છે. ભરૂચ-જંબુસરના કિ.મી.૫૨/૦ થી ૬૩/૮,
૭૬/૮ થી ૭૭/૪,૮૯/૦ થી ૯૭/૦ મળી કુલ ૨૦.૪૦ કિ.મી.ની લંબાઇ દાંડી રૂટમાં
સમાવેશ થયેલ છે.
પ્રારંભે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઇ ગોહિલે જણાવ્યુંલ કે, ભરૂચ
જિલ્લાના માળખાગત સુવિધા અને રસ્તાજઓના વિકાસ માટે રાજ્યહ સરકારે
રૂા.૧૨૫૦ કરોડ ફાળવ્યાભ છે અન્યા બધી વિકાસની ગ્રાન્ટો મળી કુલ ત્રણ
હજાર કરોડ આ જિલ્લામાં વિકાસ માટે ખર્ચ થઇ રહ્યો છે.
ધારાસભ્ય શ્રી દુષ્યંાતભાઇ પટેલે કહ્યું કે, આ રાજ્યળ સરકાર માત્રને
માત્ર વિકાસને વરેલી છે અને જે કહેવામાં આવે છે તે જ કરીએ છીએ અને
માત્રને માત્ર પ્રજાની સુખાકારી સુવિધા અને મુશ્કેયલી દુર કરવા કટિબ્ધા
હોવાનું ભારપૂવર્ક જણાવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્યન શ્રી દુષ્યં્તભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી
મનહરભાઇ ગોહિલ, મહિલા આર્થિક વિકાસ નિગમના અધ્યયક્ષા શ્રીમતી સીતાબેન
નાયક અને જિલ્લા કલેકટરશ્રી રૂપવંતસિંહજી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી
આદ્રા અગ્રવાલ સહિત મોટી સંખ્યાયમાં અગ્રણીઓ અને નાગરિકો ઉપસ્થિ્ત રહયાં
હતાં.
૨૨મીએ સ્વામી વિવેકાનંદજીના જીવનકથન અને સાહિત્ય પ્રદર્શન યોજાશે
વડોદરા
શહેરના મધ્યવર્તી પુસ્તકાલય અને રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મોમોરિયલ
વડોદરાના સંયુક્ત ઉપક્રમે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના
વિભાગ દ્વારા તા.૨૨/૬/૨૦૧૨ના રોજ સવારે ૯-૩૦ કલાકે સ્વામી વિવેકાનંદના
જીવનકથન અને તેમના સાહિત્યના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
મધ્યવર્તી પુસ્તકાલય ખાતે રામકૃષ્ણ મિશનના સ્વામી નિખિલેશ્વરાનંદ દીપ
પ્રગટાવી કાર્યક્રમને ખુલ્લો મૂકશે. આ પ્રસંગે ધારાસભ્યશ્રી ભૂપેન્દ્રભાઇ
લાખાવાલા, ગ્રંથાલય નિયામકશ્રી દિલીપ જી. સોની વગેરે ઉપસ્થિત રહેશે, એમ
મધ્યવર્તી પુસ્તકાલય વડોદરાના સભ્ય ગ્રંથપાલ ર્ડા. વર્ષા મહેતાએ એક
અખબારી યાદીમાં જણાવ્યું છે.
સયાજીગંજમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો
વડોદરા
સયાજીગંજમાં આવેલા એફ.એમ.અમીન પેટ્રોલ પંપની પાછળના ભાગે વિટકોસ બસના
ગેરેજની કંપાઉન્ડ વોલ પાસેથી એક અજાણ્યો પુરુષ બીમારીને કારણે મૃત
હાલતમાં મળી આવ્યો છે. મૃતક આશરે ૪૦ વર્ષની વયનો છે. જે મધ્યમ બાંધાનો
અને શ્યામ વર્ણનો છે. જેણે આખી બાંયનો શર્ટ અને નેવી બ્લ્યૂ રંગનું પેન્ટ
પહેર્યું છે. આ અજાણ્યા પુરુષના મૃતદેહનું એસ.એસ.જી. હોસ્પિટલમાં પોસ્ટ
મોર્ટમ બાદ કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો છે. જેના વાલીવારસોને સયાજીગંજ
પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે.
રવિન્દ્રનાથ ટાગોરની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે અમદાવાદ ખાતે નાટયોત્સવ યોજાશે
ગાંધીનગર
રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગની ગુજરાત રાજય સંગીત નાટક
અકાદમી દ્વારા ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરની ૧૫૦મી જન્મ જયંતિ ઉજવણી
નિમિત્તે તા.૨૩/૦૬/૧૨ થી તા. ૨૫/૦૬/૧૨ અને તા. ૨૭/૦૬/૧૨ ના રોજ રાત્રે
૯-૦૦ કલાકે જયશંકર સુંદરી નાટય ગૃહ, અમદાવાદ ખાતે નાટયોત્સવનું આયોજન
કરાયું છે એમ સચિવશ્રી ગુજરાત રાજય સંગીત નાટક અકાદમીની યાદીમાં જણાવાયું
છે.
આ નાટયોત્સવ દરમ્યાન તા. ૨૩/૦૬/૧૨ ના રોજ ડાકધર, તા. ૨૪/૦૬/૧૨ ના રોજ
એકલા ચલો રે, તા. ૨૫/૦૬/૧૨ ના રોજ ચિરકુમાર સભા અને તા. ૨૭/૦૬/૧૨ ના રોજ
નષ્ટ નીડ જેવા નાટકો યોજાશે રસ ધરાવતા નાટયપ્રેમીઓને નાટક નિહાળવા
હાર્દિક નિમંત્રણ છે. આ અંગેના નિમંત્રણ કાર્ડ ગુજરાત રાજય સંગીત નાટક
અકાદમી, ગાંધીનગર ખાતે તેમજ લલિત કલાભવન, પં. રવિશંકર રાવળ કલાભવન, લો
ગાર્ડન, અમદાવાદ ખાતે થી મળી શકશે.
રાજયના સુરત, ભરૂચ અને તાપી જિલ્લામાં વરસાદ
ગાંધીનગર,
છેલ્લા ચોવીસ કલાક દરમિયાન (તા. ૨૦/૬/૧૨ના રોજ સવારે ૭-૦૦ કલાકે પૂરા થતા
ચોવીસ કલાક) રાજયના સુરત, ભરૂચ અને તાપી જિલ્લામાં વરસાદ વરસ્યો છે. સુરત
જિલ્લાના બારડોલીમાં ૩૮ મી.મી, કામરેજમાં ૩૬મી.મી., મહુવામાં ૩૭ મી.મી,
ભરૂચ જિલ્લાના હાંસોટમાં ૬૭ મી.મી, અંકલેશ્વરમાં ૧૩ મી.મી, તાપી જિલ્લાના
વાલોડમાં ૨૮ મી.મી., રાજકોટ જિલ્લાના ગોંડલમાં ૧૮ મી.મી. તથા આણંદ
જિલ્લાના ખંભાતમાં ૧૫ મી.મી. વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
આ ઉપરાંત ૭ જિલ્લાના ૨૨ તાલુકાઓમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો છે. આ સિવાય
રાજયના અન્ય ભાગોમાં વરસાદ નથી એમ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા
જણાવાયું છે.
વિધાનસભા અને સચિવાલયમાં ફરજ બજાવતા કર્મચારીઓ-અધિકારીઓ માટે આંતર
વિભાગીય રમત ગમત સ્પર્ધાઓ યોજાશે
ગાંધીનગર,
રાજય સરકારના સામાન્ય વહીવટ વિભાગની સચિવાલય કલ્યાણ સમિતિના ઉપક્રમે
વિધાનસભા અને સચિવાલયના કર્મચારીઓ-અધિકારીઓ માટે ક્રિકેટ, વોલીબોલ,
કબડ્ડીની સાંધિક રમતો તેમજ બેડમિન્ટન, ટેબલટેનીસ, ચેસ, કેરમ, તરણ,
એથલેટીકસ, ગીતસંગીત સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા અને વિકલાંગ માટેની
એથલેટીકસ જેવી વિવિધ આંતર વિભાગીય રમત ગમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં
આવ્યું છે.
આ રમત ગમત સ્પર્ધામાં વિધાનસભા અને સચિવાલય સંવર્ગની મંજૂર થયેલ જગ્યાઓ
પર સીધી ભરતી, બઢતીથી નિમણૂંક પામેલા કર્મચારીઓ-અધિકારીઓ ભાગ લઇ શકશે
સાંધિક રમતોમાં (ક્રિકેટ, વોલીબોલ, કબડ્ડી)ની સ્પર્ધામાં ગાંધીનગર સ્થિત
ખાતાની વડી કચેરીના કર્મચારીઓ અને તેમના સબંધિત વહીવટ વિભાગની ટીમો
સંયુકત પણે ભાગ લઇ શકશે પરંતું ક્રિકેટની રમતમાં ખાતાના વડાની કચેરીના
૫ાંચ અને વોલીબોલ-કબડ્ડીની રમતમાં ત્રણ ખેલાડીઓ ભાગ લઇ શકશે.
વિકલાંગો માટેની સ્પર્ધાઓ માટે ખેલાડીઓને પ્રવેશ ફીમાંથી મુકિત આપવામાં
આવી છે. ભાગ લેવા ઈચ્છુક રમતવીરોએ પોતાના વિભાગના મહેકમ અધિકારીના સહી
સિક્કા સાથે અરજી મોકલવાની રહેશે જે સામાન્ય વહીવટ વિભાગની કલ્યાણ શાખાને
૫ મી જુલાઇ ૨૦૧૨ સુધીમાં પહોંચાડવાની રહેશે.
આ અંગેની વધુ વિગતો માટે સામાન્ય વહીવટ વિભાગની કલ્યાણ સમિતિ બ્લોકનં.૭
નવા સચિવાલય ગાંધીનગરનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
નિવૃત્ત આઇ.એ.એસ શ્રી સી.એલ.મીનાની ગુજરાત સીવીલ સર્વિસીઝ ટ્રીબ્યુનલમાં નિમણૂંક
ગાંધીનગર
રાજય સરકારે નિવૃત્ત આઇએ.એસ શ્રી સી.એલ.મીનાની પ્રમુખ ગુજરાત સીવીલ
સર્વીસીઝ ટ્રીબ્યુનલ ગાંધીનગર તરીકે નિમણૂંક કરીછે. શ્રી સી.એલ.મીનાની
નિમણૂંક શ્રી જે.મહાપાત્રની જગ્યાએ કરવામાં આવી છે.
રથયાત્રાની પૂર્વસંધ્યાએ અમદાવાદના સુપ્રસધ્ધિ જગન્નાથજી મંદિરની મુલાકાત લઇ દર્શન કરતાં મુખ્યમંત્રીશ્રી રથયાત્રાની પૂર્વતૈયારીઓનું નિરીક્ષણ કર્યું
સુપ્રસધ્ધિ જગન્નાથજી મંદિરની મુલાકાત લઇ ભગવાન જગન્નાથજીની ૧૩૫મી
રથયાત્રાની પૂર્વતૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભકિતભાવપૂર્વક ભગવાન જગન્નાથજીની સંધ્યા આરતી તથા
ભકિતભાવપૂર્વક દર્શન કરી મહંત શ્રી દિલીપદાસજીના આશાર્વાદ પ્રાપ્ત કર્યા
હતા.
મુખ્ય મંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ૧૩૫ વર્ષથી જગન્નાથ
રથયાત્રાની આગવી પરંપરા આજે ગુજરાતના ૧૨૦ જેટલા નગરો, શહેરોમાં ઉમંગ,
ઉત્સાહથી રથયાત્ર ારૂપે વિસ્તરી છે.
જગન્નાથજી ગરીબોના દેવતા છે, દરિદ્રનારાયણ સાથે તેમના પૂજન, અર્ચન,
કારોબાર બધામાં આત્મીયતાનો ભાવ છલકે છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, અમદાવાદ ૧૦૦ વર્ષ પહેલાં મીલ મજદુર-ગરીબો
દરિદ્રનારાયણના નગર તરીકે વસ્યુ હતું અને ભગવાન જગન્નાથજીની કૃપાથી આ
નગરની શાખ સમૃધ્ધિ વધતી રહી છે. આજે પણ એટલા માટે જ પ્રતિવર્ષ અષાઢી બીજે
જગન્નાથજી નગરજનોના હાલ ચાલ પૂછવા તેમને દર્શન દેવા નગરયાત્રાએ નીકળે છે.
આ વર્ષે પણ ભગવાન જગન્નાથજીની કૃપા ખેડૂતો, ગ્રામીણ અને નગર સંસ્કૃતિ
સહિત સૌ કોઇ પર વરસતી રહે, સારો વરસાદ થાય અને સમૃધ્ધિ વધવા સાથે
ગુજરાતના વિકાસની નવી ઉંચાઇઓ પાર કરવામાં પણ જગન્નાથ ભગવાનના કૃપા આશિષ
સૌ પર ઉતરે તેવી શ્રધ્ધા તેમણે વ્યકત કરી હતી.
આ પ્રસંગે શહેરી વિકાસ મંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, અમદાવાદના મેયર શ્રી
આસિત વારા, સાંસદ શ્રી ર્ડા.કિરીટ સોલંકી અને પરિમલભાઇ નથવાણી, જગન્નાથ
મંદિરના ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઇ જ્હા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
રમત-ગમત ક્ષેત્રે પ્રતિભાશાળી ખેલાડીઓને રૂ. એક લાખનો એકલવ્યચ એવોર્ડ સહિત વિવિધ એવોર્ડ આપવામાં આવશે. રાજકોટ
સહિત વિવિધ એવોર્ડ આપવામાં આવશે. રાજકોટ
ખુલ્લા વિભાગની, જુનિયર અને સબ જુનિયર વિભાગની રાજય, રાષ્ટ્રવ અને
આંતરરાષ્ટ્રી ય કક્ષાની રમતગમત સ્પ્ર્ધાઓમાં વર્ષ ૨૦૧૦-૧૧ અને ૨૦૧૧-૧૨માં
અસાધારણ સિધ્ધિાઓ મેળવી હોય, તેવા ખેલાડીઓને રાજય સરકાર તરફથી વિવિધ
એવોર્ડઝ આપવામાં આવશે. આંતરરાષ્ટ્રી ય કક્ષાએ ખુલ્લાો વિભાગની
સ્પઆર્ધામાં વિજેતા થનાર ખેલાડીઓને એકલવ્યણ એવોર્ડ તથા રૂ. એક લાખ અપાશે.
રાષ્ટ્રી ય કક્ષાએ ખુલ્લાસ વિભાગની સ્પિર્ધામાં વિજેતા થનાર ખેલાડીઓને કે
જેમાં (રાજયકક્ષાની છેલ્લાા ત્રણ વર્ષની સિધ્ધિ્ઓ પણ ગણત્રીમાં લેવામાં
આવશે.) તેમને સરદાર પટેલ એવોર્ડ તથા રૂ. પચાસ હજાર અપાશે, રાજય કક્ષાએ
ખુલ્લાઓ વિભાગની સ્પાર્ધામાં વિજેતા થનાર ખેલાડીઓને કે જેમાં
(રાજયકક્ષાની છેલ્લાપ ત્રણ વર્ષની સિધ્ધિાઓ પણ ગણત્રીમાં લેવામાં આવશે.)
તેમને જયદિપસિંહજી એવોર્ડ તથા રૂ. વીસ હજાર અપાશે. આંતરરારાષ્ટ્રીલય
કક્ષાએ જુનીયર સબ જુનીયર વિભાગની સ્પનર્ધામાં વિજેતા થનાર ખેલાડીઓને
એકલવ્ય. જુનીયર એવોર્ડ તથા રૂ. પચાસ હજાર અપાશે. રાષ્ટ્રી ય કક્ષાએ
જુનિયર અને સબ જુનિયર વિભાગની સ્પણર્ધામાં વિજેતા થનાર ખેલાડીઓને કે
જેમાં (રાજયકક્ષાની છેલ્લાા ત્રણ વર્ષની સિધ્ધિબઓ પણ ગણત્રીમાં લેવામાં
આવશે.) તેમને સરદાર પટેલ જુનિયર એવોર્ડ તથા રૂ. પચીસ હજાર અપાશે, રાજય
કક્ષાએ જુનિયર અને સબ જુનિયર વિભાગની સ્પદર્ધામાં વિજેતા થનાર ખેલાડીઓને
કે જેમાં (રાજયકક્ષાની છેલ્લા ત્રણ વર્ષની સિધ્ધિરઓ પણ ગણત્રીમાં
લેવામાં આવશે.) તેઓને જયદિપસિંહજી જુનિયર એવોર્ડ તથા રૂ. દસ હજાર
અપાશે, આ પુરસ્કાણર ઉપરાંત બ્લેશઝર, ક્રેસ્ટજ, પ્રમાણપત્ર તથા એવોર્ડના
પ્રતીકરૂપે મોમેન્ટો્ પણ આપવામાં આવશે. રાજકોટ(ગ્રામ્યલ)માં વસતા અને
ગુજરાતના વતની હોય તેવા પાત્રતા ધરાવતા ખેલાડી ભાઇ-બહેનોએ
રાજકોટ(ગ્રામ્યલ)ના જિલ્લાઅ રમત-ગમત અધિકારીશ્રી, ૫/૫ બહુમાળી ભવન,
જિલ્લા સેવા સદન નં-૨, રાજકોટની કચેરીનો તા.૨૮ જુન સુધીમાં સંપર્ક કરી આ
અંગેનું નિયત અરજી પત્રક મેળવી તા.૩૦ જુન સુધીમાં પરત કરવાનું રહેશે, તેમ
રાજકોટ(ગ્રામ્યં)ના જિલ્લા રમત-ગમત અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.
જોડિયા તાલુકાના બાલંભા, કેશીયા, માનપર, ખીરી અને હડિયાણા ગામના લોકોને
નદીના પટમાં અવર-જવર ન કરવા સૂચના
રાજકોટ
જોડિયા તાલુકાના બાલંભા, ખીરી અને હડિયાણા ગામ નજીકની ક્ષાર અંકુશ
યોજનાઓના જળાશયમાં આગામી ચોમાસામાં ભરપેટ જળસપાટીએ જળસંગ્રહ કરવાનું
આયોજન છે. આથી આ યોજનાની ઉપરવાસના જોડિયા તાલુકાના બાલંભા, કેશીયા,
માનપર, ખીરી અને હડિયાણા ગામના લોકોને ચોમાસા દરમ્યાનન પુરની
પરિસ્થિભતિના સમય દરમ્યા ન નદીના પટમાં તેમજ જળાશયના ડુબાણ વિસ્તાારમાં
અવર-જવર ન કરવા અને ઢોર-ઢાંખરને આ વિસ્તામરથી દૂર રાખવા અને સલામત સ્થજળે
રહી અવર-જવર કરવા ક્ષાર અંકુશ વિભાગ, રાજકોટના કાર્યપાલક ઇજનેર દ્વારા
અનુરોધ કરાયો છે.
રાજકોટ ગ્રામ્યર જિલ્લા્માં મકાન ભાડે આપતા પહેલા આટલું કરો
રાજકોટ
અસામાજીક તત્વો મકાન ભાડે રાખી જાહેર જનતાની સલામતી અને શાંતિનો ભંગ કરતા
અને રાષ્ટ્રી ય સંપત્તિકને નુકસાન થાય તેવા કૃત્યોા કરે છે. આ અનિચ્છ નીય
પ્રવૃત્તિતને અંકુશમાં લાવવા માટે રહેણાંક તથા ઔદ્યોગિક વિસ્તાેરમાં
ભાડેથી મકાન, એકમો ભાડે આપતા માલીકો ઉપર રાજકોટ જિલ્લાા અધિક
મેજીસ્ટ્રેધટ શ્રી એ.બી.ગોર દ્વારા રાજકોટ ગ્રામ્યુ જિલ્લા વિસ્તારમાં
નીચે મુજબના એક હુકમ દ્વારા નિયંત્રણો મુકાયા છે.
રાજકોટ ગ્રામ્યમ જિલ્લા વિસ્તારમાં કોઇ મકાન કે ઔદ્યોગિક એકમ ભાડે આપે
ત્યાચરે સંબંધિત પોલિસ સ્ટેઅશનને જાણ કર્યા સિવાય કોઇ વ્યમક્તિને ભાડે
આપી શકશે નહીં. ભાડે આપેલ મકાનની વિગત, ભાડુઆત, અને સંબંધિત દલાલ કે જેઓએ
ભાડુઆતની ઓળખાણ આપી હોય, તે અંગેની જરૂરી વિગતો નિયત પત્રકમાં જરુરી
માહિતી ભરી સંબંધિત પોલીસ સ્ટેયશનને પહોંચાડવાનું રહેશે. આ હુકમ
તા.૨૧.૬.૨૦૧૨ થી તા.૧૯.૮.૨૦૧૨ સુધી અમલમાં રહેશે.
આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.
દ્વિચક્રીય વાહનો માટે જી.જે.૩-ઇએન સીરીઝ શરૂ થશે
રાજકોટ
પ્રાદેશિક વાહનવ્યવહારની કચેરી, રાજકોટ દ્વારા દ્વિચક્રી વાહનો માટે
તા.૩૦/૬/૨૦૧૨ના રોજ જી.જે.૩-ઇએન(GJ-૩-EN) ૧ થી ૯૯૯૯ સુધીના નંબરોની નવી
સીરીઝ શરૂ કરવામાં આવનાર છે. જેમાં પસંદગીનાં નંબર મેળવવા અરજદારે નિયત
ફી રૂ. ૧૦૦૦/- કે તેથી રકમની ઓફર સહિતની અરજી એક જ ડીમાન્ડ ડ્રાફટ/પે
ઓર્ડર સામેલ કરી પોસ્ટી ખાતા મારફત રજી. ટપાલ/રજી. એ.ડી.થી કરવાની રહેશે.
જી.જે.૩-ઇએન સીરીઝ માટે પસંદગી નંબરોની અરજી નીચે દર્શાવેલ વિગતો ધ્યાાને
લઇ કરવાની રહેશે તથા નીચે દર્શાવેલ વિગતે પસંદગી નંબરની ફાળવણી કરવામાં
આવશે.
જી.જે.૩-ઇએન સીરીઝના પસંદગી નંબરો માટે અરજી જે વાહનનું ટેમ્પનરરી
રજીસ્ટ્રેદશન(સીઆરટેમ) તા.૨૭.૬.૨૦૧૨ના રોજ પૂર્ણ થયેલ ન હોય, તેમજ
આર.એમ.એ. કેસમાં વાહન તપાસણીની તારીખથી ૩૦ દિવસ તા. ર૭/૬/૧૨ના રોજ પૂર્ણ
થયેલ ન હોય તેવા અરજદારોએ અરજી કરવી. તે સિવાયની અરજી કરેલ હશે તો દફતરે
કરવામાં આવશે.
પોષ્ટો ખાતા મારફત મોકલેલ કવર ઉપર ''ઇએનમાં પસંદગી નંબર માટે'' ફકત
લખવાનું રહેશે. કવર ઉપર લેવા માંગતા વાહન નંબર લખવાના રહેશે નહિ. તા.
૨૭-૬-૧૨ સુધી મળેલ અરજીઓ જ માન્ય રહેશે. ત્યાદર બાદ મળેલ અરજીઓ દફતરે
કરવામાં આવશે.
નમૂનો-ર૦ રજીસ્ટ્રે શનની હુકમ થયેલ, અસલ દસ્તાઅવેજો સાથે ડી.ડી/પે ઓર્ડર
મોકલવાના રહેશે તેમજ પસંદગી નંબર માટેની અરજીમાં ''પસંદગી'' નંબર તથા
સીરીઝ સાથે દર્શાવવાની રહેશે તેમજ ઓફરની રકમ તથા ડી.ડી./પે ઓર્ડરની વિગત
દર્શાવવાની રહેશે. પસંદગી નંબર માટે એકજ ડી.ડી./પે ઓર્ડર સામેલ રાખવાનો
રહેશે.
પે. ઓર્ડર/ડી.ડી.છ(૬) માસની અંદરનો હોવો જોઇએ તેમજ એક જ પસંદગી નંબર માટે
એક સરખી રકમની ઓફર હોય તેવા કિસ્સાડમાં નામના અંગ્રેજી આલ્ફાતબેટ A-B-C
ના ક્રમ મુજબ જે અરજદારનો નામનો આલ્ફાોબેટ પ્રથમ હશે તેને નંબરની ફાળવણી
કરવામાં આવશે. કવર પર અરજદારનું પુરુ નામ સરનામું દર્શાવવાનું રહેશે. એકજ
પસંદગી નંબર માટે એક થી વધુ અરજીઓ આવેલ હશે તેવા કિસ્સારમાં જે
વાહનમાલિકશ્રીએ વધુ રકમનો ડી.ડી./પેઓર્ડર સાથે અરજી કરેલ હશે તેને
ફાળવવામાં આવશે.
પોસ્ટ ખાતા મારફત અરજીઓ ખોલી તેનું વર્ગીકરણ કરી જે અરજદારને નંબરની
ફાળવણી કરેલ હશે, તેનું લીસ્ટ તા.૩૦.૬.૨૦૧૨ના રોજ નોટિસ બોર્ડ પર
પ્રસિધ્ધર કરવામાં આવશે. આ તારીખ સિવાય પસંદગીના નંબરના અરજદારે પૂછપરછ
માટે રૂબરૂ સંપર્ક સાધવો નહીં.
પસંદગી નંબર માટે આવેલ અરજી અંગે કોઇ વિવાદ ઉભો થશે તો તેવા કિસ્સા માં
પ્રાદેશીક વાહન વ્યવહાર અધિકારીશ્રીએ લીધેલ નિર્ણય આખરી ગણવાનો રહેશે.
પસંદગી નંબર માટે આવેલ અરજીઓ તે નોંધાયેલ અરજીના પત્રકો તથા દફતરે કરેલ
અરજીઓ સીરીઝ શરૂ થયાની તારીખથી ત્રણ માસ સુધી કચેરીના હિતમાં જાળવામાં
આવશે.
જી.જે.૩-ઇએન(GJ-૩-EN) સીરિઝમાં નિયત ફી રૂ. ૧૦૦૦/- રોકડેથી વસૂલી પસંદગી
નંબરોની ફાળવણી તા.૩.૭.૨૦૧૨ કરવામાં આવશે. જેનો સમય સવારના ૯.૦૦થી ૧૧.૦૦
સુધીનો રહેશે.
આ પસંદગી નંબરની ફાળવણી દરમ્યાવન કોઇ કર્મચારી કે અધિકારીની ફરજમાં
રૂકાવટ કરવાનો પ્રયાસ કરવામાં આવશે તો તે વ્યકિત સામે કાયદેસરની કામગીરી
હાથ ધરી પોલીસ હવાલે કરવામાં આવશે. જેની પણ નોંધ લેવા પ્રાદેશીક વાહન
વ્યવહાર અધિકારી, રાજકોટ દ્વારા જણાવાયુ છે.
''આપણો તાલુકો-વાયબ્રન્ટ તાલુકો'' હેઠળ સૌરાષ્ટ્રી-કચ્છ ના આઠ જિલ્લાૂઓને
કૂલ રૂ. ૧૧,૯૭૫/- લાખની ગ્રાન્ટધ ફાળવાઇ
રાજકોટ
રાજયમાં તાલુકાને વિકાસનું એકમ ગણીને તાલુકા સેન્ટરીક એપ્રોચ અપનાવી રાજય
સરકારે તાલુકાવાર ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે. તદ્અેનુસાર તાલુકા
સરકારનો અભિગમ અપનાવીને છેવાડાના લોકોનું જીવન ધોરણ સુધારવા પીવાના પાણી,
આંતરીક રસ્તા, ગટર વ્યવસ્થા ધનકચરાનો નિકાલ જેવી પાયાગત મૂળભૂત જરૂરીયાતો
સંતોષવા ગ્રાંન્ટની ફાળવણી વર્ષ ૨૦૧૨-૧૩ માટે કરી છે.
આ યોજના અંતર્ગત ગ્રામ્યકક્ષાએ ન્યુનતમ જરૂરીયાતના કામો જેવા કે આંતરિક
રસ્તા, ગટરવ્યવસ્થા, ધનકચરાનો નિકાલ, પીવાના પાણીના કામો હાથ ધરવાની
કાર્યપધ્ધતિ તથા અન્ય બાબતો સંદર્ભમાં રાજય સરકારના સામાન્ય વહીવટ વિભાગ
દ્વારા હૂકમો અને સૂચનાઓ આપવામાં આવે છે તેનો અમલ કરવાનો રહેશે.
રાજય સરકાર દ્વારા વર્ષ ૧૨-૧૩માં તાલુકા સેન્ટ્રીોક એપ્રોચ અનુસાર
સૌરાષ્ટ્રઓના આઠ જિલ્લાગઓને એટીવીટી યોજના હેઠળ મળવાપાત્ર ગ્રાન્ટ૧ની રકમ
કૂલ રૂ. ૧૧૯૭૫/ લાખ થવા જાય છે. જેમાં રાજકોટ જિલ્લાનને રૂ. ૧૯રપ/ લાખ,
કચ્છક-ભૂજ જિલાને રૂ. ૧૫૫૦/- લાખ, જુનાગઢ જિલ્લા રૂ. ર૦રપ/- લાખ, અમરેલી
જિલ્લાેને રૂ. ૧૫૨૫/- લાખ, જામનગર જિલ્લોિ રૂ. ૧૪૫૦/ લાખ તેમજ પોરબંદર
જિલ્લોજ રૂ. ૪૨૫/- લાખ અને ભાવનગર જિલ્લોવ રૂ. ૧૬૨૫/ લાખ તથા
સુરેન્દ્રેનગર જિલ્લા૪ને રૂ. ૧૪૫૦/- લાખની ગ્રાન્ટ૨ ફાળવવામાં આવી છે. આ
યોજના હેઠળ પ્રાંત અધિકારીશ્રીને પ્રાંત દીઠ મળવાપાત્ર ગ્રાન્ટર આ
પ્રમાણે ફાળવવામાં આવી છે. રાજકોટ જિલ્લોા રૂ. ૧૭૫/ લાખ, ભૂજ રૂ. ૧૫૦/-
લાખ, જુનાગઢ રૂ. ૧૫૦/- લાખ, અમેરલી રૂ. ૧૨૫/- લાખ, જામનગર રૂ. ૧૨૫/- લાખ,
પોરબંદર રૂ. પ૦ /- લાખ, ભાવનગર રૂ. ૧૫૦/- લાખ તથા સુરેન્દ્રીનગર રૂ.
૧૨૫/- લાખ એ પ્રમાણે ગ્રાન્ટા ફાળવાઇ છે.
તા.૧૮ જુન થી ૨જી જુલાઇ-૨૦૧૨ સુધી અમરેલી જિલ્લા માં સભા-સરઘસ હથિયારબંધી
અમરેલી
પ્રવર્તમાન સ્થિતતિ અને અષાઢી બીજના પર્વને અનુલક્ષીને કાયદો-વ્યલવસ્થાસ
જાળવવાની સાથે જાહેર સુલેહ શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુસર અધિક
જિલ્લાવ મેજીસ્ટ્રે ટશ્રી પી.બી.ઠાકરે મુંબઇ પોલિસ અધિનિયમની કલમ-૩૭ ની
સત્તાનુસાર જાહેરનામુ બહાર પાડી તા.૧૮-૦૬-૨૦૧૨ થી તા.૦૨-૦૭-૨૦૧૨ સુધી ચાર
કે ચારથી વધુ વ્ય્ક્તિઓએ ભેગા થવા તેમજ સમગ્ર અમરેલી જિલ્લા૮ના
વિસ્તાારમાં પરવાનગી સિવાય સભા-સરઘસ કાઢવા, જાહેરમાં સુત્રોચ્ચામર કરવા
તેમજ શારીરિક ઈજા પહોંચે તેવા હથિયારો લઈ ફરવા પર મનાઈ ફરમાવી છે.
જાહેરનામાથી ફરમાવેલ મનાઈ ફરજ પરના કોઇપણ સરકારી/ બિન સરકારી
કર્મચારીઓ-અધિકારીઓને તેમજ લગ્નથના વરઘોડા કે સ્મ શાન યાત્રાને લાગુ પડશે
નહિ.
NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812
nurztøk....LkðkøkZLkk rð« ykÄuzLkwt rðsþkufÚke {kuík....
Ãkuxk......rðÄðk {kíkkLke ÷kfze Mk{kLk ÃkwºkLkk {kuíkÚke çkúñMk{ks{kt þkuf..
suík÷Mkh(suíkÃkwh) íkk.h1 (f~ÞÃk òu»ke îkhk)
suíkÃkwhLkk LkðkøkZ rðMíkkh{kt [ku{kMkkLku ‡ÞkLku ÷E ÃkkuíkkLkk {fkLkLkk Lkr¤ÞkLkk Mk{khfk{ {kxu [zu÷k rð« ykÄuzLkwt rðsþkufÚke {kuík Úkíkkt suíkÃkwh-LkðkøkZLkk çkúñMk{ks{kt þkufLkwt {kuswt Vu÷kÞwt Au.
çkLkkðLke {¤íke rðøkíkku {wsçk suíkÃkwhLkk LkðkøkZ rðMíkkh{kt økZLke hktøk ÃkkA¤ hnuíkkt Mð.ÃkhMkku¥k{¼kE ðþhk{¼kE ËðuLkk ykÄuz yÃkhrýík Ãkwºk sÞuþ¼kE økEfk÷u çkÃkkuhu ÃkkuíkkLkk {fkLkLkk Lkr¤ÞkLkk Mk{khfk{ {kxu ÷kuZeÞku çkLkkðLkkh Lkkhý¼kE ¼økðkLk¼kE ZktZeÞk Lkk{Lkk frzÞk ¼kELku {ËË fhðk Aík Ãkh [zâkt níkkt.
ykðk Mk{Þu y[kLkf W¼k Úkðkt økÞu÷k sÞuþ¼kE íku{Lkk {fkLkLke WÃkhÚkes ÃkMkkh Úkíkk rðs ðkÞhLku yzfe síkkt íku{Lkwt ÄxLkk MÚk¤us f{f{kxe¼ÞwO {kuík ÚkÞwt níkwt.
ßÞkhu çkLkkð Mk{Þu ÷kfzkLkk htÄk îkhk sÞuþ¼kELku çk[kððk økÞu÷k Lkkhý¼kELku Ãký rðsþkuf ÷køkíkkt {kuZkLkk ¼køku Ëktík ¾he sðk suðe Eòyku Úkíkkt Lkkhý¼kELku Mkkhðkh {kxu MÚkkrLkf nkurMÃkx÷u ¾MkuzkÞk níkkt.
çkkuûk: sÞuþ¼kE rðÄðk {kíkkLke ÷kfze Mk{kLk níkkt !!
suík÷Mkh: çkLkkð çkkçkíku Þwðk Ãkºkfkh f~ÞÃk òu»keLku {krníke ykÃkíkkt {rý÷k÷ òu»ke Lkk{Lkk LkðkøkZLkk Mkuð¼kðeyu sýkðu÷ fu yøkkW sÞuþ¼kELkk rÃkíkk yLku yuf ¼kELkk yðMkkLk çkkË sÞuþ¼kE rðÄðk {kíkk ht¼kçkuLkLke ÷kfze Mk{kLk níkkt. fkhý yLÞ yuf ¼kE çknkh hnuíkkt nkuÞ sÞuþ¼kE {kíkkLku Mkk[ððkLke çk¾wçke Vhs rLk¼kðe hÌkkt níkkt.
Aqxf {swhe fhe {kíkk yLku íku{Lkk ½hLkwt ¼hýÃkku»ký fhíkkt sÞuþ¼kELke yk{ y[kLkf rðËkÞÚke íku{Lkk {kíkkLke ÷kfze rALkðkE økE nkuðkLkwt M{þkLkÞkºkk{kt òuzkÞu÷k {kuxk¼køkLkk zkÄwyku{kt Mkt¼¤kíkwt níkwt.
íkkf: yk MkkÚku sÞuþ¼kELkku Vkuxku {kuf÷u÷ Au.xkuÃke.....{khk {kuíkLkwt fkhý {kY þheh Au : MÞwMkkEz Lkkux..
nurztøk....suíkÃkwhLke rMktÄe ÞwðríkLkku Íuhe Ëðk Ãke ykÃk½kík...
Ãkuxk......Ëw:¾íke ËkZ yLku {kÚku Äku¤k ðk¤Úke Mktøkeíkk ftxk¤e níke..
suík÷Mkh(suíkÃkwh) íkk.h1 (f~ÞÃk òu»ke îkhk)
suíkÃkwhLke yuf rMktÄe Þwðríkyu økEfk÷u ÃkkuíkkLkk ½hus Íuhe Ëðk ÃkeLku {kuíkLku Ônk÷wt fhe ÷uíkkt þnuhLkk rMktÄe Mk{ks{kt þkuf AðkÞku níkku.
çkLkkð çkkçkíku {¤íke rðøkíkku {wsçk suíkÃkwhLkk ÷û{eLkøkh rðMíkkh{kt ºký {kr¤Þk {fkLk{kt hnuíkkt EïhËkMk r{h[wt{÷ økwhLkkýe-rMktÄeLke hh ðhMkLke Ãkwºke Mktøkeíkkyu økEfk÷u ÃkkuíkkLkk ½hu Íuhe Ëðk økxøkxkðe ÷uíkkt Mkkhðkh {kxu Mkhfkhe Ëðk¾kLku ÷ðkE níke. Ãký íÞkt xqtfe Mkkhðkh Ëhr{ÞkLk MktøkeíkkLkwt {kuík ÚkÞwt níkwt.
çkLkkð çkkË nkurMÃkx÷u fkøk¤ku fhðk Ëkuze ykðu÷k þnuh Ãkku÷eMkLkk hksw¼kE òu»keyu sýkðu÷ fu {]íkf Mktøkeíkkyu yuf MÞwMkkEz Lkkux ÷¾e Au. íku{kt rMktÄe ¼k»kk{kt ÷¾u÷ Au fu {khk {kuíkLkwt fkhý {kY þheh Au. yk rMkðkÞ yLÞ çku ÃkkLkk{kt yku{ Lk{:rþðkÞ yku{ Lk{: rþðkÞ ÷¾e Mktøkeíkkyu fkrík÷ ËðkLku øk¤k rLk[u Wíkkhe {kuík Ônk÷wt fhe ÷eÄwt níkwt.
{]íkf MktøkeíkkLkk rÃkíkkyu sýkðu÷ fu, {kÚku Äku¤k ðk¤ yLku Ëw:¾íke ËkZÚke ftxk¤u÷e Mktøkeíkkyu ykðwt ykí{Äkíke Ãkøk÷wt ¼he ÷eÄkLkwts Mkkiyu {kLkðwt hÌkwt..
çkkuûk: xqtf rËðMkku{kts MktøkeíkkLkwt ðurðþk¤ ÚkðkLkwt níkwt !
suík÷Mkh: MktøkeíkkLkk rÃkíkkyu yk ÷¾Lkkh Þwðk Ãkºkfkh f~ÞÃk òu»keLku yu{ Ãký sýkðu÷ fu, MktøkeíkkLkwt ykøkk{e xwtf rËðMkku{kts {kr¤Þk nkrxLkk ¾kíku ðurðþk¤ ÚkðkLkwt níkwt. Ãký Äku¤k ðk¤ ðk¤e ÃkkuíkkLke rMÚkrík Mkk{uðk¤k Lkrnt rMðfkhu íkuðk zhÚke yLku ËkZLkk Ëw:¾kðkÚke ftxk¤e Mktøkeíkkyu Ãkøk÷wt ¼he ÷eÄkLkwt sýkÞ Au.
Vkuxku: f~ÞÃk òu»ke-suík÷Mkh(suíkÃkwh)
{]íkf MktøkeíkkLkku Ãkeyu{ Y{ Ãkzu÷ku Lkïh Ëun..xkuĂke.....s{eLkLke LkkUÄ huđLŢwt hufzo Ăkh Lkk ÷ELku, {ktřkhku¤Lkk {k{÷íkËkh
nurztřk....fuţkËLkk zuĂŢwxe f÷uőxhLkku nwf{ ˝ku¤eLku Ăke řkŢk fu ţwt ?
Ăkuxk......suíkĂkwhLkk {rn÷k s{eLkËkhLkku Mkđk÷ ‡ŢkLku ÷uđk suđku ?
suík÷Mkh(suíkĂkwh) íkk.h1 (f~ŢĂk ňu»ke îkhk)
{ktřkhku¤ íkk÷wfkLkk MkhMkk÷e řkk{u s{eLk ÄhkđLkkh suíkĂkwhLkk Ľh{eçkuLk rđ˘{ĽkE {kuZđkzeŢkLke s{eLk ytřkuLke LkkUÄ huđLŢw hufzo Ăkh ÷uđkLkku zu.f÷uőxhLkku nwf{ {ktřkhku¤Lkk {k{÷íkËkh ˝ku¤eLku Ăke řkŢkLke ÷křkíkkt đ¤řkíkkykuLku hswykík fhkE Au.
yk çkkçkíku {¤íke rđřkíkku {wsçk suíkĂkwhLkk ĽkËhLkk Mkk{k fktXu hnuíkk Ľh{eçkuLk rđ˘{ĽkE {kuZđkzeŢkLke {ktřkhku¤ íkk÷wfkLkk MkhMkk÷e řkk{u ykđu÷ ľuríkLke s{eLk çkkçkíku řkík íkk.30.11.h010 Lkkhkus yuMkze ss©e {ktřkhku¤ îkhk yhsËkhLke íkhVuý{kt [wfkËku ykĂŢku níkku.
Ëhr{ŢkLk yhsËkhLke {kr÷feLke ľuríkLke s{eLk ytřkuLke LkkUÄ huđLŢw hufzo Ăkh ÷uđk yhsËkhu {ktřkhku¤Lkk {k{÷íkËkh f[uhe{kt ÄkuhýMkhLke yhS fhe níke.
Ăký ŢuLkfuLk «fkhu yk «fhý xŐ÷u [zkđkíkkt Ľh{eçkuLku fuţkuËLkk LkkŢçk f÷uőxh©eLku hswykík fhíkkt fuţkuËLkk LkkŢçk f÷uőxh©eyu íkk.30.4.h01h Lkkhkus ÷urľík{kt nwf{ fhe yhsËkhLke MkËhnwt s{eLkLke LkkUÄ Ăkkze ykĂkđk sýkÔŢwt níkwt. yk{ Aíkkt {ktřkhku¤Lkk {k{÷íkËkhu yksLke íkkheľu Ăký yk çkkçkíku fkuE ykřk¤Lke fkŢođkne Lkk fhe, fuţkuËLkk zuĂŢwxe f÷uőxh©eLkk ykËuţLku Ăký ˝ku¤eLku Ăke síkkt nđu yk çkkçkíku fkuLku hswykíkku fhđe íku đkíkLke rđ{k»ký{kt Ľh{eçkuLku íkuykuLke Mk{MŢk yľçkkhe yËk÷ík{kt ÷kđđkLkwt {wLkkţeçk {kLŢwt Au.
íŢkhu Mk{Ţs çkíkkđţu fu suíkĂkwh{kt hnuíkkt yLku {ktřkhku¤ íkk÷wfkLkk MkhMkk÷e řkk{u s{eLk Ähkđíkkt Ľh{eçkuLkLkku yk «&™ fkuý Ăkíkkđţu ? {k{÷íkËkh ? zuĂŢwxe f÷uőxh fu SŐ÷k f÷uőxh ???
çkkuűk: nwf{kuLkk yLkkËh çkË÷ rţűkk fhku..
suík÷Mkh: Ľh{eçkuLku ĂkkuíkkLke hswykík{kt yu{ Ăký sýkđu÷ Au fu, zu.f÷uőxh©eLkk nwf{Lkku yLkkËh fhe, «ríkđkËeLku hkS hkľđk Ăkkzu÷e řkuhfkŢËuMkh LkkUÄ çkË÷ fMkwhđkhku Mkk{u ykfhe rţűkkLkk Ăkřk÷k Lkrnt ĽhkŢ íkku íkuykuLku ykđk ľkuxk fk{ku fhđk{kt «kuíMkknLk {¤ţu..xkuÃke.....suíkÃkwhLkk {tz÷efÃkwh yLku huþ{ze økk÷ku¤{kt
çkkuøkMk þk¤kyku [k÷íke nkuðkLke WXu÷e VheÞkËku !
Ãkuxk.....ðkr÷yku Lkrnt òøku íkku íkuykuLkk çkk¤fkuLkwt þiûkrýf ¼kðe øk{u íÞkhu ytÄfkh{Þ çkLke sþu !?
(f~ÞÃk òu»ke îkhk) suík÷Mkh(suíkÃkwh)
suíkÃkwh íkk÷wfkLkk {tz÷efÃkwh yLku huþ{ze økk÷ku¤ yu{ çkÒku økk{ku{kt fw÷ ºký þk¤kyku {tswhe ðøkh [÷kðkíke nkuðkLke VheÞkËku Auf økktÄeLkøkh MkwÄe fhkE nkuðkLke rðøkíkku {¤e hne Au.
yk çkkçkíku hswykík fhLkkhkykuyu yuðwt sýkðu÷ Au fu suíkÃkwh íkk÷wfkLkk {tz÷efÃkwh økk{u çku þk¤k yLku huþ{zeøkk÷ku¤ økk{u yuf þk¤k MkhfkhLke {tswhe {¤e Lkk nkuðk Aíkkt [÷kðkíke nkuÞ, ðk÷eykuyu [uíkðkLkku Mk{Þ ykðe økÞku Au.
yk çkkçkíku òu ðk÷eyku òøk]íkíkk Lkrnt Ëk¾ðu yLku íkuykuLkk çkk¤fku su þk¤kyku{kt çkuMkkzâk Au íku þk¤kyku ½hLke ÄkuhkSLke su{ [k÷e hne Au fu Mkhfkhe {tswhe çkkË ? íku ðkík Lkrnt íkÃkkMku íkku íkuykuLkk çkk¤fkuLkk þiûkrýf ¼kðe Ãkh øk{u íÞkhu ¾íkhku W¼ku ÚkðkLke þõÞíkkyku Lkfkhe þfkíke Lkk nkuðkLkwt hswykík fhLkkhkyku sýkðu Au.
hswykík fhLkkhkykuyu yu{ Ãký sýkðu÷ Au fu WÃkhkuõík çkÒku økk{ku{kt Ä{Ä{íke ºkýuÞ þk¤kyku çkkçkíku nswíkku {tswheyku {ktøkðk{kt ykðe Au. yLku {tswheyku {¤e Ãký LkÚke yk{ Aíkkt Äku.1 Úke 7 Äkuhý MkwÄeLkk çkk¤fkuLku «ðuþ yÃkkðe þiûkrýf fkÞo ykht¼e ËuðkÞwt nkuÞ, yk ðkík ¼rð»Þ{kt çkuËhfkh ðk÷eyku {kxu LkwfþkLkfkhf Mkkrçkík ÚkE þfu íku{ Au ?
çkkuûk: hksfkuxLkk zeEyku yk çkkçkíku yòý ?
suík÷Mkh: {tz÷efÃkwh íkÚkk huþ{ze økk÷ku¤Lkk y{wf òýfkh ðíkwo¤kuyu yuðe Ãký [kifkðLkkhe rðøkíkku òhe fhe Au fu yk ºkýuÞ þk¤kyku çkkçkíku òøk]ík {kýMkkuLku ÷køkíkk ð¤økíkkykuLku ¾wçk hswykíkku fhe Au. Ãký Mk¥kkrÄþku ÞuLk fuLk «fkhu yk çkkçkíku {qf, çkÄehkuLke ¼qr{fk ¼sðíkk nkuðkLkku íkk÷ MkòoÞku Au.
yk çkkçkíku su nkuÞ íku Ãký ¾wË hksfkux SÕ÷k rþûký yrÄfkhe Ãký þwt yk çkkuøkMk þk¤kyku çkkçkíku yòý Au ? íkuðku [çkhkf {kýMkkuLkku «&™ Au.
f~ÞÃkfw{kh su.òu»ke
suík÷Mkh(suíkÃkwh)
suíkÃkwh þnuh yLku íkk÷wfk{kt ðMkíkk
‡ÞkLk «u{e ¼kE çknuLkku {kxu ÄB{fkux
¾kíku ÃkefrLkfLkwt fhkÞu÷wt ykÞkusLk...
suík÷Mkh(suíkÃkwh) íkk.h1 (f~ÞÃk òu»ke)
rðÃk~ÞLkk MkkÚku Mktf¤kÞu÷k suíkÃkwh þnuh yLku íkk÷wfk{kt ðMkíkk ‡ÞkLk«u{e ¼kE yLku çknuLkku {kxu ykøkk{e íkk.h4.6.Lku hrððkhu ÄB{fkux(hksfkux) ¾kíku ‡ÞkLk ÃkefrLkfLkwt ykÞkusLk fhðk{kt ykÔÞwt Au.
su{kt ‡ÞkLk fhðkÚke Úkíkkt VkÞËk yLku Lk fhðkÚke Úkíkkt økuhVkÞËkykuLke rÚkÞhef÷ yLku «urõxf÷ Mk{sý yÃkkþu. suLkku ÷k¼ ÷uðk EåAíkkt ‡ÞkLk«u{eykuyu íkk.hh.6.Lku þw¢ðkhLkk 1h ðkøÞk MkwÄe{kt ÃkkuíkÃkkuíkkLkk Lkk{ku LkkUÄkðe sðk rníku»k¼kE Äku¤eÞk yLku hrMkf¼kE Äk{eyu sýkÔÞwt Au.
NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812
બુધવાર, 20 જૂન, 2012
મંગળવાર, 19 જૂન, 2012
NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812
nurztøk.......suíkÃkwh Ãkkr÷fkMkwºkkuyu ÃkMkkh fhu÷ Xhkð Lkt.3h íku íkkrfËu hË
fhðkt hksfkux SÕ÷k f÷uõxh Mk{ûk ËkË {tøkkíkk ¾¤¼¤kx
Ãkuxk.........rþûký Mkr{ríkLku ytÄkhk{kt hk¾e Ãkkr÷fkMkwºkkuyu fhu÷k Xhkð Mkk{u ÷ze ÷uðk Ãkkr÷fk MkËMÞ yrsíkrMktn òzuò {uËkLku !
(f~ÞÃk òu»ke îkhk) suík÷Mkh(suíkÃkwh) íkk.19
suíkÃkwh Ãkkr÷fkMkwºkkuyu íkksuíkhLke sLkh÷ çkkuzoLke çkuXf{kt þnuhLke y{wf ðhMkku swLke ¼kzkLkk {fkLk{kt [k÷íke þk¤kykuLku çktÄ fhe ¼kzkLkk {fkLkku {w¤ {kr÷fLku MkkUÃke ËuðkLkk fhu÷k XhkðLku íkkrfËu hË fhðkLke {ktøk MkkÚku {LkkE nwf{ {u¤ððk Ãkkr÷fk MkËMÞ yrsíkrMktn òzuòyu hksfkux SÕ÷k f÷uõxh©eLke fkuxo{kt ËkË {ktøkíkk òýfkh ðíkwo¤ku{kt ¾¤¼¤kx {[e økÞku Au.
yk çkkçkíku {¤íke rðøkíkku {wsçk suíkÃkwh þnuh{kt nk÷ Lkøkh «kÚkr{f rþûký Mkr{rík yrMíkíð{kt nkuðk Aíkkt, íku{Lku ytÄkh{kt hk¾e, suíkÃkwh Ãkkr÷fk Mkwºkkuyu økík.íkk.1h.6.h01h Lke sLkh÷ çkkuzoLke çkuXf{kt þnuh{kt ðhMkku ÚkÞkt ¼kzkLkk {fkLk{kt [k÷íke þk¤kyku suðe fu, Lkøkh «kÚkr{f rþûký Mkr{rík çkuMku Au íku fLÞk yLku fw{kh þk¤k íkÚkk rMktÄe þk¤k rðøkhu þnuhLkk Ãkkuþ rðMíkkh{kt ykðu÷e nkuÞ, yLku yk þk¤kLkk {fkLkku Mkkhe rMÚkrík{kt nkuðk Aíkkt Lkçk¤e ËþkoðeLku su íku {kr÷fkuLku MkkUÃke Ëuðk ðíko{kLk Ãkkr÷fkMkwºkkuyu Xhkð fhíkkt òýfkhku{kt [f[kh òøke Au.
yux÷wts Lkrnt, ykðk XhkðLke MkkÚku rþûký Mkr{ríkLkku nðk÷ku SÕ÷k Ãkt[kÞíkLku MkkUÃke ËuðkLkku Xhkð(rþûký Mkr{ríkyu ykðku fkuE Xhkð fhu÷ LkÚke !!) fhe Lkkt¾íkkt Ãkkr÷fkMkwºkku fkuLku ÷k¼ yÃkkððk {ktøku Au ? íkuðku «&™ WXkðe suíkÃkwh Ãkkr÷fkLkk ðíko{kLk MkËMÞ yLku {kS Ãkkr÷fk «{w¾ yrsíkrMktnS òzuòyu hksfkux SÕ÷k f÷uõxh©eLke fkuxo{kt Lkøkh Ãkkr÷fkLkk yrÄrLkÞ{ 1963 Lke f÷{ hÃk8 ík¤u Ãkkr÷fk Mkwºkkuyu sLkh÷ çkkuzoLke çkuXf{kt ÃkMkkh fhu÷ Xhkð Lkt.3h íkkrfËu hË fhðk yÚkðk íkku íkuLke Mkk{u {LkkE nwf{ Vh{kððkt ËkË {ktøkíkk ÷køkíkk ð¤økíkkyku {wtÍkÞk Au.
çkkuûk: íkku {‡Þ{ ðøkoLkk rðãkÚkeo çkk¤fkuLkwt ¼rð»Þ ÄwtĤwt ?!
suík÷Mkh: suíkÃkwh Ãkkr÷fkMkwºkkuyu ÃkMkkh fhu÷k Xhkð Lkt.3h Lkk ¢{ 11 òuðk{kt ykðu íkku ¼kzkLkk rçkrÕztøkku rMkðkÞLke rçkr÷tztøkku{kt su «kÚkr{f þk¤kyku [÷kððk{kt ykðu Au íku ík{k{ þk¤kykuLkku ðrnðx SÕ÷k Ãkt[kÞíkLku [k÷wt MkºkÚke MkkUÃkðk sýkðkÞwt Au. Ãký rðãkÚkeoykuLkwt þwt ? íku çkkçkíku fkuE WÕ÷u¾ fhkÞku Lkk nkuÞ, òu yk XhkðLke y{÷ðkhe Úkþu íkku þnuhLkk {æÞ{ ðøkoLkk çkk¤fku rþûkýÚke ðtr[h hne sþu yLku íkuykuLkwt ¼rð»Þ ÄwtĤwt çkLkþu íkuðe Ënuþík òzuòyu ÔÞõík fhe Au.
çkkuûk: þk¤kLkk ssoheík {fkLkkuLke ðkík MkíÞÚke ðuøk¤e ?
suík÷Mkh: ¼kzkÚke [k÷íke þk¤kykuLkk {fkLkku ssoheík Au íku{s ykuAe MktÏÞkLku ÷eÄu rMktÄe þk¤k çktÄ Au íku ðkíkLku MkíÞÚke ðuøk¤e økýkðe òzuòyu sýkðu÷ Au fu ík{k{ þk¤kLkk {fkLkk ¼Þ{wõík Au. íku{s rMktÄe þk¤k yksLke íkkhe¾u [k÷wt nkuðkLkwt MÚkkrLkf þkþLkkrÄfkheLke f[uhe{ktÚke òýðkt {éÞwt Au !!
çkkuûk: ¼q÷ ¼hu÷k Xhkðku MktçktrÄíkkuLke yýykðzík çkíkkðu Au ?
suík÷Mkh: Xhkð Lkt.3h {kt Ãkkr÷fk Mkwºkkuyu yuðwt Ãký sýkðu÷ Au fu, hkßÞ Mkhfkhu íkkrËfLke yMkhÚke Lkøkh «kÚkr{f rþûký Mkr{ríkLkwt rðMksoLk fhðkLkwt hnuþu. (Ãkkr÷fk ykðku Xhkð fhe þfu Lkrnt), yLÞ Xhkð {wÏÞ fLÞk þk¤k yLku rMktÄe þk¤k ytøku økkUz÷ fkuxo{kt Ãkkr÷fk yLku ¼kzwíkku ðå[u ¾k÷e fhkððkLkku fuEMk [k÷íkku nkuÞ, ¼kzqíkLku {fkLk MkkUÃke ËuðkLkku Xhkð Ãkkr÷fk fhe þfu Lkrnt. «kE{he yußÞwfuþLk yuõx{kt Lk¬e ÚkÞkt {wsçk BÞw.Mfw÷ çkkuzoLkk [qtxkÞu÷k MkÇÞku, [uh{uLk íku{s ðkEMk [uh{uLkLke {wËTík LkøkhÃkkr÷fkLke çkkuzeLke {wËTík Ãkwhe ÚkkÞ íÞkt MkwÄeLke nkuÞ, yÄðå[uÚke [wtxkÞu÷k «ríkrLkrÄykuLkku nkuËku AeLkðe þfkÞ Lkrn, íku{s MkLku h00Ãk Lkk ðhMk{kt Ãký ykðk Mfw÷ çkkuzo SÕ÷k Ãkt[kÞíkLku MkkUÃkðkLkk Xhkðku ÚkÞu÷kt Ãký rþûkfkuyu nkEfkuxo{kt yhs Ëk¾÷ fhíkkt MkhfkhLku ÃkkuíkkLke yhS Ãkhík ¾U[ðkLke Vhs Ãkzu÷e. yk{ ykðk Xhkðku ðíko{kLk Ãkkr÷fkMkwºkkuLke yýykðzík Mkkrçkík fhíke nkuÞ, íkkrfËu Xhkð Lkt.3h hË fhðk {ktøk fhkE Au.
çkkuûk: íkku..Ãkkr÷fkLku Ãk[kMkuf fhkuzLkk {fkLkku økw{kððk Ãkzþu ?!
suík÷Mkh: Xhkð Lkt.3h Mkk{u {LkkE nwf{ {u¤ððk {uËkLku Ãkzu÷k suíkÃkwh Ãkkr÷fk MkËMÞ òzuò fnu Au fu rMktÄe þk¤k, fLÞk þk¤kLkk {fkLkkuLke rft{ík yksLke íkkhefu [k÷eMkÚke Ãk[kMk fhkuz yktfe þfkÞ, yk rçkrÕztøkLkk {kr÷fku Auf Mkwr«{ fkuxo MkwÄe økÞk níkkt Aíkkt nkhe økÞk Au. {fkLk ¾k÷e fhkððk çkkçkíku yLku ¼kzwíkkuLku MkkUÃke ËuðkLkk Xhkðð{kt {íkËkLk fhLkkh MkËMÞku Ãký yLkòLk ykË{eykuLke ¼qr{fk ¼sðíkk nkuÞ, Ãkkr÷fkyu Ãk[kMkuf fhkuzLkk {fkLkku økw{kððkLkku ðkhku ykðþu. yux÷wts Lkrnt yk ðkík{kt rþûkfku yLku çkk¤fkuLkk rþûkýLkwt Ãký rník ãÞkLku Lkk ÷uðkÞwt nkuÞ, yk Xhkð Mkk{u {LkkE nwf{ ykÃkðk òzuòyu ËkË {ktøke Au.
f~ÞÃkfw{kh su.òu»ke
suík÷Mkh(suíkÃkwh)NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812
સોમવાર, 18 જૂન, 2012
"પત્નિના વાંકે પતિને ડામ?" on GUJARATI-ગુજરાતી
સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
--------------------
Check out "પત્નિના વાંકે પતિને ડામ?" on GUJARATI-ગુજરાતી
-priya jain
Blog post added by kukadia kanaiyalal:
આજના ગુજરાત સમાચારમાં લેખમાં હતું કે 'પતિની રહેણાક મિલ્કતમાંથી
છુટાછેડા બાદ 50 ટકા હિસ્સો પત્નીને આપવાના સુચનથી ખળભળાટ'. મારા મતે આ
સુચન તદ...
Blog post link:
http://gujarati.nu/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A141534&xgs=1&xg_source=msg_share_post
--------------------
To control which emails you receive on GUJARATI-ગુજરાતી, or to opt-out, go to:
http://gujarati.nu/profiles/profile/emailSettings?xg_source=msg_share_post
રવિવાર, 17 જૂન, 2012
રૂા.૧૨.૮૮ કરોડના ખર્ચે નવનિર્મિત તાલુકા સેવાસદન ધોળકાનું લોકાર્પણ
મહેસુલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ
સર્વાંગીણ વિકાસની દિશામાં ગુજરાત અગ્રેસર છે - શ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા
૨૦ વહીવટી કચેરીઓની કામગીરી તરીક જ સદનમાં
અમદાવાદ જિલ્લાનાં તાલુકાઓ પૈકી વિવિધ સરકારી કચેરીઓના મધ્યસ્થીકરણનાં
ઉદ્દેશથી સરકાર દ્વારા રાજ્યના આઠ તાલુકાઓ પૈકી જિલ્લાના ધોળકા મુકામે
તાલુકા સેવાસદન ધોળકાના નવનિર્મિત મકાનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
રૂા.૧૨.૮૮ કરોડના ખર્ચે નવનિર્મિત ધોળકા તાલુકા સેવાસદનના લોકાર્પણ
સમારોહના અધ્યક્ષસ્થાનેથી બોલતા માર્ગ મકાનમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે
જણાવ્યું હતું કે, ટીમ તાલુકા દ્વારા આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો
સમાજની ઝડપી અને યોગ્ય સેવા દ્વારા કર્મયોગીઓ સાકાર કરશે. અઘતન તાલુકા
સદનમાં મામલતદાર, એ.ટી.વી.ટી, જન સેવા કેન્દ્ર, સીટી સર્વે, ટ્રેઝરી,
પ્રાંત કચેરી, નર્મદા, ઇરિગેશન, આઇ.સી.ડી.સી., વન વભિાગ જેવી ૨૦ કચેરીઓની
કામગીરી એક જ સ્થળેથી પૂર્ણ થશે, જેથી નાગરિકોના નાણાં અને સમયની બચત
થશે.
કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ સંસ્કારયુકત શિક્ષણ એ જ સૌનો નિર્ધાર છે - શિક્ષણ મંત્રી શ્રી રમણલાલ વોરા
શિક્ષણ મંત્રી શ્રી રમણલાલ વોરા
૨૦૧૨થી રૂા.૨૦૦૦ના વિઘાલક્ષ્મી બોન્ડ અને ધો-૮ પ્રવેશ પર રૂા.૩૦૦૦ના બોન્ડ અપાશે
કન્યા કેળવણી શાળા પ્રવેશ મહોત્સવે સંસ્કારયુકત શિક્ષણ એ જ સૌનો નિર્ધાર
છે એમ શિક્ષણ મંત્રી શ્રી રમણલાલ વોરાએ નાઝ પ્રાથમિક શાળા પ્રવેશોત્સવ
પ્રસંગે જણાવ્યું હતું.
દસક્રોઇ તાલુકાના નાઝ ગામે નાઝ પ્રાથમિક શાળામાં ધો-૧માં કુલ ૩૨ બાળકોના
શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,
સરકાર જનભાગીદારી દ્વારા શાળા પ્રવેશોત્સવનો દશાબ્દી મહોત્સવ મનાવી રહ્યા
છીએ. રાજ્યની ૩૩ હજાર શાળાઓમાં આજે ગ્રામીણ શાળા પ્રવેશોત્સવ પૂર્ણ થશે.
સૌના અથાગ પરિશ્રમથી ગ્રામીણ અને શહેરી વિસ્તારોની શાળામાં ૧૦૦ ટકા
નામાંકન અને નિયમિતતાનો યશ રાજ્ય સરકારના મુખ્યમંત્રીશ્રીને ફાળે જાય છે.
જેમાં રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ અને જનભાગીદારીના દાતાશ્રીઓનો અમૂલ્ય
ફાળો છે.
રૂા.૨૩ કરોડનાં ખર્ચે વિરમગામ-બેચરાજી ધોરીમાર્ગને ૧૦ મીટર પહોળો કરાશે મહેસુલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે કામનો પ્રારંભ કરાવ્યો
મહેસુલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે કામનો પ્રારંભ કરાવ્યો
રાજ્યમાં આંતરમાળખાકીય સુવિધા સાથે ઔઘોગિક ક્ષેત્રે હોય કે માર્ગ-મકાન
ક્ષેત્રે સતત લોકહિતના કામો થતા રહ્યાં છે તેમ મહેસુલ મંત્રી શ્રીમતી
આનંદીબેન પટેલે વિરમગામ-બેચરાજીના ધોરીમાર્ગના રસ્તાના મજબૂતીકરણ અને ૧૦
મીટર પહોળા રસ્તાના કામોનું ખાતમૂહર્ત કરતા જણાવ્યું હતું.
રૂા.૨૩ કરોડના ખર્ચે ૪૩ કિલોમીટરના વિરમગામ-બેચરાજી ધોરીમાર્ગને ૧૦ મીટર
પહોળો કરવામાં આવશે જેનાથી માર્ગ-પરિવહન ક્ષેત્રે વધુ સુગમતા રહેશે.
સુપ્રસિધ્ધ બેચરાજી યાત્રાધામે આવતા ધસારા અને ઔઘોગિક વિકાસને ધ્યાને
લઇને આ માર્ગના મજબૂતીકરણ દ્વારા ટ્રાફિકને હળવો કરી શકાશે.
રાજ્યમાં માર્ગ વિકાસની સિધ્ધિઓનો ઉલ્લેખ કરી મંત્રીશ્રીએ રાષ્ટ્રીય અને
રાજ્ય ધોરીમાર્ગોની વૈશ્વિક નોંધ લેવાઇ છે તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે મહેસાણાના સાંસદ શ્રીમતી જયશ્રીબેન પટેલ, ધારાસભ્ય શ્રી
પ્રાગજીભાઇ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી સુરેશભાઇ પટેલ, તાલુકા પંચાયતના
પ્રમુખશ્રીઓ, સદસ્યશ્રીઓ તથા અધિકારીઓ ગ્રામજનો મોટી સખ્યામાં ઉપસ્થિત
રહ્યા હતા.
તા. ૧૧ ઓગષ્ટા સુધીમાં અરજી કરવી ભારતીય આર્મીમાં વિવિધ ધાર્મિક શિક્ષકોની ભરતી
બૌધ્ધં મોકની ભરતી થનાર છે. આ માટે જરૂરી શૈક્ષણિક લાયકાત અને તબીબી ધોરણ
સાથે ભારતીય નાગરિકો ઉંમર વર્ષ ૨૭ થી ૩૪ વર્ષ (રેલીના પ્રથમ દિવસે) હોય
તો આગામી તા. ૧૧ ઓગષ્ટવ સુધીમાં અરજી કરી શકે છે. પંડિત માટે સંસ્કુ તમાં
મધ્યમમા/હિન્દી માંભૂષણ અથવા બી.એ. સંસ્કૃમત/હિન્દી્, પાદરી માટે
સત્યયમચર્ચ દ્વારા પાદરી તરીકે નિયુક્ત કરેલ હોય અને ચાલુ હોય તથા
બૌધ્ધામોક દ્વારા યોગ્ય સત્તાધીશો વિધિવત રીતે બૌધ્ધ ભિક્ષુની દીક્ષા
આપેલ હોય. ઉમેદવાર સાંસ્કૃૌતિક રીતે સ્વીવકાર્ય હોવો જોઇએ. ઉમેદવાર
શારીરીક તથા માનસિક રીતે સ્વી કાર્ય હોવો જોઇએ. તંદુરસ્તસ શ્રવણક્ષમતા,
પેઢા અને દાંત તંદુરસ્તો હોવા જોઇએ અને ગંભીર રોગથી મુકત હોવા જોઇએ. અરજી
મોકલવાનું સ્થૃળ Recruititng Officer, RO (HR) Head Quarters Recruiting
Zone No.3 Rajendra Sinhji Road, PUNE-411001 છે. વધુ માહિતી માટે
એ.આર.ઓ.-જામનગર (૦૨૮૮-૨૯૧૧૩૧૦)નો સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારીની એક
યાદીમાં જણાવાયુ છે.
અરજી કરવાની છેલ્લી તા. ૬ જુલાઇ
ભારતીય નૌકાદળમાં સ્ટુપવર્ડ, કુક્સ અને ટોપાઝની જગ્યાત માટે થનાર ભરતી
ભારતીય નૌકાદળમાં સ્ટુપવર્ડ, કુક્સ અને ટોપાઝની જગ્યાજ માટે ભરતી કરવામાં
આવનાર છે. સ્ટુગવર્ડ અને કુક્સ (એસ.એસ.સી. પાસ) તથા ટોપાઝ માટે (ધો.૬
પાસ) વયમર્યાદા ૧૭ થી ૨૧ વર્ષ (જન્મ્ તારીખ તા.૦૧/૦૪/૧૯૯૨ તી
તા.૩૧/૦૩/૧૯૯૬) હોવી જોઇએ. અરજી કરવાની છેલ્લી તા. ૬ જુલાઇ છે. વધુ
માહિતી માટે જિલ્લા રોજગાર કચેરી-અમરેલીનો સંપર્ક કરવા અથવા
www.nausena-bharti.nic.in ની મુલાકાત લેવા જિલ્લાર રોજગાર
કચેરી-અમરેલીની એક યાદીમાં જણાવાયુ છે.
અરજી તા.૧૫/૦૭/૨૦૧૨ સુધીમાં કરવી
નર્મદા શ્રમ અને સેવા શિબિર અંગે અરજી કરવા અંગે
રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃસત્તિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા
આયોજિત નર્મદા શ્રમ અને સેવા શિબિર, કેવડીયા કોલોની-જિ.નર્મદા ખાતે
યોજવામાં આવનાર છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાના વિકાસ
કાર્યમાં રાજ્યના યુવાનો પોતાની શક્તિઓનું નિરૂપણ કરી શકે તેવા શુભાશયથી
શ્રમ-સેવા શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં નર્મદા યોજના તથા
પર્યાવરણને લગતું શ્રમકાર્ય કરવામાં આવશે. આ ઉપરાંત આ યોજના અંગેની
વિસ્તૃમત માહિતી, ચર્ચા, સભા, પ્રવચન યોજવામાં આવશે. પસંદ થયેલ
ઉમેદવારોના આવવા-જવાનો પ્રવાસ ખર્ચ તથા ભોજન/નિવાસની વ્યનવસ્થાર
સરકારશ્રી તરફથી કરવામાં આવશે.
આ માટે ૧૫ થી ૩૫ વર્ષની વય ધરાવતાં યુવક-યુવતિઓ પાસેથી અરજી મંગાવવામાં
આવે છે. આ અરજીમાં (૧) પુરૂં નામ, (૨) જન્મયતારીખ (ઉંમર સહિત), (૩)
શૈક્ષણિક લાયકાત, (૪)પર્વતારોહણ-એન.સી.સી.-એન.એસ.એસ. કે સ્કામઉટ ગાઇડ,
હોમગાર્ડઝ જેવી પ્રવૃત્તિઓની શિબિરમાં તથા રમતગમત પ્રવૃત્તિમાં ભાગ લીધો
હોય તો તેની વિગત, (૫)પર્યાવરણ વિશેની સૂઝ, (૬)વાલીનો સંમતિપત્ર,
(૭)શારીરિક તંદુરસ્તીત ધરાવતાં હોવાનું ડોક્ટરી પ્રમાણપત્ર, (૮) તાજેતરના
પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સહિતની અરજી તા.૧૫/૦૭/૨૦૧૨ સુધીમાં જિલ્લાત
રમતગમત અધિકારીશ્રી, હોસ્ટે લ ગ્રાઉન્ડો, ભરૂચ-૩૦૦૦૦૧ને પહોંચતી કરવાની
રહેશે. અધૂરી વિગતવાળી અરજી ધ્યાને લેવાશે નહી. પસંદગી પામેલ
શિબિરાર્થીઓને શિબિરની જાણ કરવામાં આવશે, તેમ યુવક સેવા અને
સાંસ્કૃાત્તિક પ્રવૃત્તિ-ગાંધીનગરની યાદીમાં જણાવાયુ છે.
આગામી ૨૪ કલાક દરમિયાન હળવાથી મધ્ય્મ વરસાદની આગાહી
શ્રી પી.વી.એમ. હાઇસ્કુવલ ધ્વા રકાનુ માર્ચ ૨૦૧૨ માં લેવાયેલ એસ.એસ.સી.
નું પરિણામ ૬૮.૬૯ ટકા આવેલ છે. પ્રથમ નંબરે કારડીયા પ્રિયા ૮૭.૬૦ ટકા તથા
ઠાકર ખુશ્બુક ૮૫.૦૪ ટકા લાવી બીજા નંબરે ઉતિર્ણ થઇ શાળાનું ગૌરવ વધારેલ
છે.
મહાદેવીયા ગામે કોઝવેનું બાંધકામ કરાશે
કલ્યાવણપુર તાલુકાના મહાદેવીયા ગામે રૂ.૨ લાખના ખર્ચે કોઝવેનું બાંધકામ
કરવામાં આવશે. સ્મજશાન જવાના રસ્તેા આ કોઝવેનું બાંધકામ ૨૦૧૨-૧૩ની
ગ્રાંટમાંથી કરવામાં આવશે.
આગામી ૨૪ કલાક દરમિયાન હળવાથી મધ્ય્મ વરસાદની આગાહી
અમરેલી આગામી ૨૪ કલાક દરમ્યા ન ગુજરાતમાં અમુક સ્થહળોએ હળવાથી મધ્ય મ
વરસાદ પડવાની હવામાન ખાતાની આગાહી છે. આથી અમરેલી જિલ્લાુમાં
કન્ટીીજન્સીવ એકશન પ્લાયન મુજબ સાવચેતીનાં તમામ પગલા લેવા મામલતદારોને
જાણ કરવામાં આવે છે. ઉપરાંત તાલુકાનો કંટ્રોલ રૂમ ચાલુ રાખી જિલ્લાલ
કંટ્રોલરૂમના સંપર્કમાં રહી જરૂરી માહિતી આપવા તેમજ જવાબદાર તથા
મામલતદારે હેડ કવાર્ટરમાં હાજર રહેવા કલેકટરશ્રી-અમરેલીની યાદીમાં
જણાવાયુ છે.
શિક્ષણ વિના જીવનની પ્રગતિ શક્ય નથી-લોકસભા સાંસદ શ્રી નારણભાઇ કાછડિયા
કૃષ્ણણગઢ ખાતે રૂ.૨૫ લાખના ખર્ચે તૈયાર થયેલ પ્રાથમિક શાળાના નવા મકાનનું લોકાર્પણ
૮ કન્યાગ તથા ૫ કુમારે શાળામાં અને ૪ કન્યાા અને ૩ કુમારે આંગણવાડીમાં
પ્રવેશ મેળવ્યોણ
અમરેલી
કૃષ્ણીગઢ ખાતે લોકસભા સાંસદ શ્રી નારણભાઇ કાછડિયાએ રૂ.૨૫ લાખના ખર્ચે
તૈયાર થયેલ પ્રાથમિક શાળાના નવા મકાનનું લોકાર્પણ કર્યુ હતુ અને ૮ કન્યાલ
તથા ૫ કુમારને કુમકુમ તિલક કરી કિટ વિતરણ કરી શાળા પ્રવેશ કરાવ્યોલ હતો.
દીપપ્રાગ્ટય કરી સાંસદ શ્રી નારણભાઇ કાછડિયાએ જણાવ્યુા હતુ કે, શિક્ષણ
વિના જીવનની પ્રગતિ શક્ય નથી આથી દરેક બાળક શિક્ષણ મેળવી આધુનિક યુગ સાથે
તાલ મિલાવી શકે તે માટે રાજ્ય સરકારે પ્રાથમિક શાળાઓમાં ધો.૮ની સુવિધા પણ
ઉપલબ્ધત કરાવી છે.
સાસંદશ્રીએ ઉર્મેયુ હતુ કે, શાળામાં પ્રવેશ લેવો એ બાળકના શિક્ષણ જીવનના
પ્રારંભનો દિવસ હોય છે આથી શાળા પ્રવેશ એ ઉત્સ વ છે અને બાળક શાળામાં
રોતા-રોતા નહિ પરંતુ હસતા-હસતા આવે તેવા આશયથી શાળા પ્રવેશોત્સતવની ઉજવણી
કરવામાં આવે છે.
શ્રી કાછડિયાએ વધુમાં જણાવ્યુ હતુ કે, પૂર્વે શાળાઓમાં ડ્રોપ આઉટ દર
ઉંચો હતો પરંતુ રાજ્ય સરકારની દીર્ધદ્રષ્ટિએસભર કાર્યશૈલી અને સમાજમાં
આવેલી જાગૃત્તિના કારણે ડ્રોપ આઉટ દર ઘટ્યો છે અને શાળામાં ૧૦૦ ટકા
નામાંકન થવા લાગ્યુય છે.
સાંસદશ્રીએ કૃષ્ણંગઢ પ્રાથમિક શાળા ખાતે સાંસ્કૃજત્તિક હોલ અને પાણીની
વ્ય વસ્થા માટે રૂ.૬ લાખની ગ્રાંટ ફાળવી હતી. સાંસદશ્રીએ શાળાના
મેદાનમાં વૃક્ષારોપણ કરી શાળાને હરિયાળી બનાવવા આહવાન કર્યુ હતુ.
સાંસદશ્રીએ આંગણવાડીના બાળકોને રમકડાનું વિતરણ કર્યુ હતુ.
પૂર્વ સરપંચ શ્રી અરવિંદભાઇ કોઠિયાએ શાળાને રૂ.૪૦ હજારનું પ્રોજેક્ટર
અર્પણ કર્યુ હતુ.
વિદ્યાર્થીનિઓએ સાંસ્કૃદત્તિક કૃત્તિ તથા યોગ નિદર્શન કર્યુ હતુ.
આ પ્રસંગે જિલ્લાા પંચાયત આરોગ્યત સમિતિ ચેરમેન શ્રી કમલેશભાઇ કાનાણી,
સરપંચશ્રી રાજાભાઇ રત્નાભાઇ, સાવરકુંડલા ભાજપ મહામંત્રીશ્રી વિઠ્ઠલભાઇ
વાડોદરિયા, સાવરકુંડલા યુવા ભાજપ મહામંત્રીશ્રી દિનેશભાઇ લાડુમોર, પૂર્વ
તાલુકા પંચાયત પ્રમુખશ્રી નનુભાઇ શેલડિયા, જીલુભાઇ ધાધલ, સંજયભાઇ કોઠિયા,
હરેશભાઇ વાડોદરિયા, હરિભાઇ મુંજપરા, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલી તથા
ગ્રામજનો ઉપસ્થિ ત રહ્યા હતા.
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સાવ-૨૦૧૨ અંતર્ગત
રાજ્ય સરકાર શિક્ષણ માટે સતત ચિંતિત છે-ડી.આઇ.જી શ્રી કમલકુમાર ઓઝા
જાબાળ ખાતે ૧૪ કુમાર અને ૮ કન્યાખઓએ શાળા પ્રવેશ મેળવ્યો
૧૫ કુમાર અને ૧૧ કન્યા ઓએ આંગણવાડીમાં પ્રવેશ મેળવ્યોળ
અમરેલી
ડી.આઇ.જી શ્રી કમલકુમાર ઓઝાએ સાવરકુંડલા તાલુકાના જાબાળ ખાતે ૧૪ કુમાર
અને ૮ કન્યાન તથા આંગણવાડીના ૧૫ કુમાર અને ૧૧ કન્યાડઓને કુમકુમ તિલક કરી
મો મીઠુ કરાવી શાળા અને આંગણવાડી પ્રવેશ કરાવ્યો૫ હતો.
દીપપ્રાગ્ટય કરી કાર્યક્રમને ખૂલ્લોલ મૂકતા શ્રી કમલકુમાર ઓઝાએ જણાવ્યુલ
હતુ કે, રાજ્ય સરકાર શિક્ષણ માટે સતત ચિંતિત છે. શિક્ષણનો પાયો પ્રાથમિક
શિક્ષણમાં રહેલો હોય પ્રાથમિક શિક્ષણને વધુ ગુણવત્તાસભર બનાવવાની ભૂમિકા
શિક્ષકની છે. ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણનું સ્ત ર વધુ સારૂ બનાવવા
શિક્ષકોને વધુ પ્રયત્ની કરવાની આવશ્યકતા હોવાનુ ઉમેરી વાલીઓને
શિક્ષણયજ્ઞમાં સહભાગી બની અંધકારરૂપી અજ્ઞાનને દૂર કરી જ્ઞાનરૂપી
શિક્ષણની જ્યોત ઝળહળતી રાખવા સહભાગી બનવા અપીલ કરી હતી.
શ્રી ઓઝાએ વિદ્યાર્થીઓને સામાન્યત જ્ઞાન અંગેના પ્રશ્નો પૂછ્યા હતા.
આંગણવાડીના બાળકોને રમકડાનું વિતરણ કરવામાં આવ્યુી હતુ. વિદ્યાર્થીઓએ યોગ
નિદર્શન તથા અભિનય ગીત રજૂ કર્યુ હતુ. ધો. ૫ થી ૭માં પ્રથમ થી તૃત્તિય
ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સારહિત કર્યા હતા.
આચાર્યશ્રી બાવલભાઇ નાવલપરાએ શાબ્દિક સ્વા ગત કર્યુ હતુ.
આ પ્રસંગે સરપંચશ્રી ચાંપરાજભાઇ ખુમાણ, તાલુકા પંચાયત સદસ્યન શ્રી
કાળુભાઇ લુણસરા, ચંદ્રેશભાઇ બોરીસાગર, ચંદ્રેશભાઇ જાડેજા, અશ્વિનભાઇ
મહેતા સહિત શિક્ષકગણ વિદ્યાર્થીઓ તથા વાલીગણ અને ગ્રામજનો ઉપસ્થિશત રહ્યા
હતા.
વાવાઝોડુ અને વિજળી ત્રાટકે ત્યાંરે આટલુ તો જરૂર કરો
વાવાઝોડુ અને વિજળી મોટે ભાગે સાથે જ થાય છે. વીજળીના ઝબકારામાં
૧,૨૫,૦૦૦,૦૦૦ વોલ્ટા જેટલી વીજળી હોય છે. જે ૧૦૦ વોટના વીજળીના બલ્બટને
ત્રણ મહિનાથી પણ વધુ ચલાવવા માટે અથવા કોઇ ગંભીર ઇજા પહોચાડવા માટે અથવા
કોઇનું મોત નીપજાવવા માટે પૂરતી ગણાય છે. વાવાઝોડા અને વીજળી બનાવ વખતે
કેવા પગલા લેવા તેની જાણકારી જીવન બચાવવામાં મદદરૂપ થાય છે. વીજળી એવી
બાબત છે કે તમારે તેના પ્રત્યેલ બેદરકાર રહેવું ન જોઇએ. જેથી આવા પ્રસંગે
તાત્કાળલિક સલામત આશ્રય શોધો. એક વાતની તકેદારી રાખો કે વીજળી પોતાના
માર્ગમાં આવતી કોઇપણ વસ્તુ પર ત્રાટકતી હોય છે અને ત્રાટકી શકે છે.
જયારે તમે વીજળી થતી જુઓ ત્યાીરે ઘરમાં જ રહો અથવા ઘરની અંદર જતા રહો.
વીજળીનો કડાકો સંભળાય તો અનિવાર્યપણે જરૂરી ન હોય તે સિવાય બહાર ન જશો.
બારી, બારણા અને વીજળીના ઉપકરણોથી દુર રહો.
વિજળીના વાહક બને એવી કોઇપણ ચીજ વસ્તુરથી દૂર રહોઃ- આવી બાબતોમાં ભઠ્ઠા,
રેડિયેટર, ચુલા, ધાતુની નળી, સિન્કન અને ફોનનો સમાવેશ થાય છે. વાવાઝોડું
તોફાન આવતુ હોય તે પહેલા જ પ્રકરણોના વાયર પ્લડગ માંથી કાઢી નાંખો. પરંતુ
તોફાન દરમિયાન તેમ કરવું નહીં.
ટી.વી.,મ્યુફઝિક સિસ્ટુમ, બ્લેાન્ડ ર, ઇસ્ત્રીા, હેર ડ્રાઇવર અથવા
ઇલેકટ્રીકલ રેઝર જેવા વિદ્યુત ઉપકરણો જેનો સંપર્ક પ્લીગ સાથે ચાલુ હોય
તેનો ઉપયોગ કરશો નહીં. જો વિજળી તમારા ઘર પર પડે તો તેનો વીજભાર વહન થઇને
તમારા સુધી પહોચી શકે છે. વાવાઝોડા દરમિયાન ટેલીફોનનો ઉપયોગ કરશો નહીં.
વિજળી, બહાર આવેલી ટેલીફોન લાઇન પર ત્રાટકી શકે છે. ખાસ આકસ્મીપકતા હોય
તો તે પુરતુ જ ટેલીફોનનો ઉપયોગ કરો. સીન્કી, બાથ અને નળ સહિત નળીઓનો
સંપર્ક ટાળવો.
ઘરની બહાર હોવ ત્યાીરે, વીજળીથી બચી શકાય તેવો આશ્રય શોધો, મકાનો
આશ્રય માટે ઉત્તમ ગણાય. પરંતુ આવુ કોઇ મકાન આસપાસમાં ન મળે તો તમે કોઇ
બખોલ, ખાઇ અથવા ગુફામાં રક્ષણ મેળવી શકો છો. વૃક્ષો યોગ્ય આશ્રય ગણાય
નહીં. ઉચ્ચાબ વૃક્ષો વિજળીને આકર્ષે છે. વૃક્ષોનો આશ્રય કયારેય લેવો
નહીં.
જો મુસાફરી કરતા હોવ તો તમારા વાહનમાં જ રહો, વાહનો વીજળીથી તમને સૌથી
સારૂ રક્ષણ પુરુ પાડી શકે છે. જેનું છાપરૂ મજબુત હોય તેવી કાર/વાહનમાં
રહો. જો આશ્રય ન મળી શકે તો તે વિસ્તાીરમાના ઉચ્ચાો માળખામાં આશ્રય લેવો
નહીં. આસપાસમાં માત્ર એકાદ વૃક્ષ હોય તો આવા વૃક્ષની ઉચાઇ થી બમણા અંતરે
ખુલ્લાામાં આશ્રય લેવો હીતાવહ ગણાય. આસપાસના જમીનના અંતરથી વધુ ઉચ્ચાો
માળખા ધરાવતા વિસ્તાઅરમાં આશ્રય લેવાનું ટાળો, લોકોના ટોળામાં રહેવાના
બદલે છુટા છવાયા વિખરાઇ જાઓ.
ધાતુનું આવરણ ધરાવતી ચીજ વસ્તુંઓનો ઉપયોગ કરવો નહીં. બાઇક, વીજળી અથવા
ટેલીફોનના થાંભલા, તારની વાડ, યંત્રો વિગેરે સહિત ધાતુની ચીજવસ્તુહઓથી
દુર રહો.
પાણીની બહાર નીકળી જાઓ. આમાં પાણીમાં રહેલ નાની હોડીઓ માંથી બહાર નીકળી
જવાનો સમાવેશ થાય છે. હોડી માંથી તાત્કા લિક બહાર નીકળીને પૂલ, તળાવ અને
અન્યા જળાશયો માંથી દૂર રહો.
જયારે તમને વીજળીનો ઝટકો લાગે ત્યારરેઃ-
જયારે તમારા માથાના વાળ ઉભા થઇ જાય અથવા ચામડીમાં ઝણઝણાટ થાય ત્યાવરે
વીજળી તમારી આસપાસ ત્રાટકવા ઉપર છે તેમ સમજવું તાત્કાચલીક નીચા નમીને કાન
ઢાંકી દેવા. જમીન પર સુવુ નહીં અથવા જમીન પર હાથ ટેકવવા નહીં.
વીજળીનો આંચકો લાગેલ વ્યઉકિતને જરૂર જણાય તો સી.પી.આર. (કાર્ડીયો
પલ્મોઅનરી રીસસિટેશન) એટલે કે કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવો જોઇએ. તાત્કા લીક
પ્રાથમિક તબીબી સારવાર આપવી જોઇએ. તેમ ડિઝાસ્ટજર મામલતદાર જામનગરની
યાદીમાં જણાવ્યું છે.















