શાળા પ્રવેશથી વંચિત ન રહી જાય તે માટે મુખ્યયમંત્રી શ્રી નરેન્દ્રઅભાઇ
મોદીની વર્તમાન રાજ્ય્ સરકારે અપનાવેલી કાર્યપ્રણાલીનો ચિતાર આપતા વલસાડ
જિલ્લાનાં પ્રભારી મંત્રી શ્રી નરોત્તમભાઇ પટેલે બાળકોના અભ્યાજસ માટે
સતત ચિંતા કરતી રાજ્ય સરકારની સાથે સાથે પ્રજાજનો, વાલીઓને પણ વિશેષ
તકેદારી રાખવા અનુરોધ કર્યો હતો.
વાપી નગરપાલિકા વિસ્તાારમાં સમાવિષ્ટા સુલપડ ખાતેની પ્રાથમિક શાળામાં
આયોજિત શાળા પ્રવેશોત્સખવ કાર્યક્રમમાં ઉપસ્થિતત રહેલા રાજ્યિના પંચાયત
મંત્રી શ્રી નરોત્તમભાઇ પટેલે ઉપસ્થિાત વાલીઓને રાજ્યવ સરકારના આવા
કાર્યક્રમો પાછળનો ઉદૃેશ સ્પેષ્ટય કરીને, બાળકોને શિક્ષણના સંસ્કાીર
આપવાના આ મહાયજ્ઞમાં સહયોગ આપવા અપીલ કરી હતી.
ગુણોત્સમવ તથા શાળા પ્રવેશોત્સયવ જેવા કાર્યક્રમોને કારણે શિક્ષણની
ગુણવત્તા તથા શાળા સુવિધાઓમાં થયેલા વધારાની ચર્ચા કરતા મંત્રીશ્રીએ
રાજ્યસ સરકારના આવા કાર્યક્રમોને કારણે શિક્ષકો સહિત પ્રજાજનોમાં આવેલી
જાગૃતિનો ખ્યાશલ આપ્યોવ હતો. ગુણોત્સેવ જેવા કાર્યક્રમોથી શિક્ષકની
સજ્જતા ચકાસવામાં આવે છે, તેમ જણાવી મંત્રીશ્રી પટેલે રાજ્યા સરકાર
અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી ઝીણામાં ઝીણી વિગતો એકત્ર કરી, જરુરી
મોનિટરીંગ કરી રહી છે તેમ જણાવ્યુંય હતું. રાજ્યં સરકાર દ્વારા પારદર્શક
પ્રક્રિયા થકી વિદ્યા સહાયકોની ભરતી કરાતા, હવે તાલીમબદ્ધ અને
ગુણાવત્તાલક્ષી શિક્ષણ ગ્રામીણ બાળકોને મળતું થયું છે તેમ જણાવી મંત્રી
શ્રી પટેલે ઉજજ્વ ળ ભવિષ્યાના નિર્માણમાં સૌના સહકારની અપેક્ષા વ્યુક્તમ
કરી હતી.
મોટાભાગના પરપ્રાંતિય બાળકોની હાજરી ધરાવતી સુલપડ પ્રાથમિક શાળા ખાતે
આયોજિત કાર્યક્રમમાં ૪૭ કુમાર અને ૬૨ કન્યાજ મળી કુલ-૧૦૯ બાળકોને
ધોરણ-૧માં પ્રવેશ અપાયો હતો. કાર્યક્રમમાં વાપી નગરપાલિકાના પ્રમુખ
શ્રીમતી પારૂલબેન દેસાઇ, શિક્ષણ સમિતિના અધ્યેક્ષ શ્રી પ્રકાશભાઇ પટેલ
સહિત સ્થાાનિક પદાધિકારીઓ, અધિકારીઓ, માહિતી વિભાગની ટીમ, સ્થાભનિક
મીડિયાકર્મીઓ, પારડી તાલુકા કેળવણી નિરીક્ષક શ્રીમતી કે.એ.કશલી, નવાગંતૂક
બાળકો, શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો વગેરે મોટી સંખ્યાકમાં
ઉપસ્થિાત રહ્યા હતા. આ અવસરે માહિતી વિભાગ દ્વારા યોજનાકિય સાહિત્યિનું
પણ પ્રજાજનોમાં વિનામૂલ્યેઉ વિતરણ કરાયું હતું.
વાપી ઔદ્યોગિક વસાહતની પ્રાથમિક કેન્દ્રર શાળા ખાતે ૭૯ બાળકોને શાળા
પ્રવેશ કરાવતા પ્રભારી મંત્રી શ્રી નરોત્તમભાઇ પટેલ
રાજ્યરના મુખ્યરમંત્રીથી લઇને સરકારના તમામ મંત્રીઓ, ગાંધીનગરના જુદા
જુદા વિભાગોના વડાઓ, ઉચ્ચય અધિકારીઓ સૌને ગામે ગામ મોકલીને રાજ્યીના એકે
એક બાળકને શાળામાં પ્રવેશ અપાવવાના કાર્યક્રમ એવા શાળા પ્રવેશોત્સગવનો
ઉદૃેશ સમજાવતા વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી-વ-રાજ્ય ના પંચાયત મંત્રી
શ્રી નરોત્તમભાઇ પટેલે ભૂતકાળની સરકારની સરખામણીએ, વર્તમાન રાજ્યઅ સરકાર
દ્વારા શિક્ષણની કેટલી ચિંતા કરવામાં આવી રહી છે તેનો ચિતાર રજુ કર્યો
હતો.
ભૂતકાળની શિક્ષણ પ્રણાલીનો ઉલ્લેખ કરી મંત્રીશ્રીએ વર્તમાન સરકાર દ્વારા
શિક્ષણ ક્ષેત્રે કરાયેલા આમૂલ પરિવર્તનનો ખ્યા લ આપી, મુખ્યરમંત્રી શ્રી
નરેન્દ્ર્ભાઇ મોદી અને તેમની સરકાર દ્વારા શિક્ષણક્ષેત્રે હાથ ધરાયેલા
નવતર સુધારાઓની વિગતો રજુ કરી હતી. વર્તમાન સરકારે નાણાંના અભાવે
વિકાસનું એક પણ કામ ના અટકે તેની જડબેસલાક વ્ય વસ્થાી ગોઠવી છે તેમ જણાવી
મંત્રીશ્રીએ માળખાગત સુવિધાઓ માટે સરકારે હાથ ધરેલા પ્રયાસોની વિગતો
વર્ણવી હતી. મંત્રીશ્રીએ બાળકોના સર્વાંગીણ વિકાસમાં શિક્ષકોને વિશેષ
ચિંતા કરવા અને તકેદારી દાખવવા અપીલ કરી હતી. તેમણે શાળાના બાળકોને
ઉજ્જવળ ભવિષ્યે માટે શુભકામના પાઠવી હતી.
વલસાડ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યવક્ષ શ્રી પ્રકાશભાઇ પટેલે,
વાપી નગરપાલિકા પ્રમુખ શ્રીમતી પારૂલબેન દેસાઇ, તાલુકા મહામંત્રી શ્રી
કનુભાઇ દેસાઇ વગેરેએ આ વેળા પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.
વાપી ઔદ્યોગિક વસાહત પ્રાથમિક શાળાના શ્રી અંબામાતા મંદિર પરિસરમાં
યોજાયેલા શાળા પ્રવેશોત્સસવ કાર્યક્રમ દરમિયાન બાળકોએ પ્રાર્થના, સ્વાદગત
ગીત, અભિનય ગીત, યોગ નિદર્શન સહિતના કાર્યક્રમો રજુ કર્યા હતા. આ શાળામાં
૩૧ કુમાર તથા ૪૮ કન્યા ઓ મળી કુલ-૭૯ બાળકોને ધોરણ-૧માં મહાનુભાવોએ પ્રવેશ
કરાવ્યોય હતો. કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓને સરસ્વપતી સાધના યોજના
હેઠળની સાયકલો, શૈક્ષણિક કીટ, શાળા માટે દાતાઓ તરફથી પુરસ્કાશર અને દાન
પણ આપવામાં આવ્યુંત હતું.
શ્રી અંબામાતા મંદિર પરિસરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા
શિક્ષણાધિકારી શ્રી કે.એલ.તબિયાડ, શિક્ષણકર્મી શ્રી રાઠોડ, તાલુકા કેળવણી
નિરીક્ષક શ્રીમતી કે.એ.કશલી, સ્થાાનિક પદાધિકારીઓ, માહિતી વિભાગની ટીમ
સહિત શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ અને આસપાસના પ્રજાજનો વગેરે ઉપસ્થિ ત
રહ્યા હતા. આ અવસરે માહિતી વિભાગ દ્વારા પ્રજાજનોમાં યોજનાકીય
સાહિત્યરનું પણ વિતરણ કરાયું હતું.
બીલીમોરા નગરપાલિકા વિસ્તાાર વન-પર્યાવરણ મંત્રી મંગુભાઇ પટેલના હસ્તેણ
૧૨૧ જેટલા બાળકોનું નામાંકન :
શિક્ષણ એ પ્રગતિની પારાશીશી છે : વન મંત્રી શ્રી મંગુભાઇ પટેલ
નવસારીઃ
રાજય સરકાર ઘ્વાનરા શહેરી વિસ્તાદરોમાં આરંભાયેલા શાળા પ્રવેશોત્સાવના
પ્રથમ દિવસે બીલીમોરા નગરપાલિકા વિસ્તારની શાળાઓમાં રાજયના આદિજાતિ
વિકાસ, વન-પર્યાવરણ મંત્રી શ્રી મંગુભાઇ પટેલ ધોરણ-૧ માં ૧૨૧ જેટલા
બાળકોને આનંદ અને ઉત્સા,હમય વાતાવરણમાં શાળા પ્રવેશ કરાવ્યોુ હતો. આ
અવસરે ગણદેવીના ધારાસભ્ય શ્રી લક્ષ્મણભાઇ પટેલ, ગાંધીનગરના સ્ટેરમ્પ
ડયુટી સચિવ શ્રી શિવકુમાર, નવસારી સ્ટેીમ્પ્ ડયુટી નાયબ કલેકટર શ્રી
મોદી, પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ખરાડી સહિત મહાનુભાવો ઉપસ્થિ ત રહ્યાં
હતાં.
આ પ્રવેશોત્સથવ અવસરે વનમંત્રી શ્રી મંગુભાઇ પટેલે જણાવ્યું હતું કે,
રાજય અને રાષ્ટ્ર ના વિકાસમાં શિક્ષણ ખૂબ જ જરૂરી છે. રાજય સરકારે શરૂ
કરેલા શાળા પ્રવેશોત્સરવ કાર્યક્રમના કારણે શિક્ષણમાં પરિવર્તન દેખાઇ
રહયું છે. આજે કન્યાશ કેળવણી શિક્ષણના કારણે અનેક ક્ષેત્રેસ્ત્રીઓએ આગવું
સ્થારન પ્રાપ્ત કયું છે. શિક્ષણ એ પ્રગતિની પારાશીશી છે. વ્યનકિતના
ઘડતરમાં શિક્ષણ ખૂબજ જરૂરી છે. સારૂ શિક્ષણ કુંટુબ, સમાજ, રાજય અને
રાષ્ટ્ર ના નિર્માણ માટે મહત્વનનું પરિબળ છે. રાજય સરકાર જયારે શિક્ષણ
માટે આટલી ચિંતા કરતી હોય ત્યાયરે વાલીઓએ પણ જાગૃત થવાની જરૂરીયાત છે,
બાળકોને ઉચ્ચ શિક્ષણ મળે તેવું વાતાવરણ પુરૂ પાડવું જરૂરી છે.
વધુમાં મંત્રીશ્રી પટેલે જણાવ્યું કે, રાજય સરકાર ઘ્વાારા ગ્રામ્યત અને
શહેરી વિસ્તાેરમાં શાળા પ્રવેશોત્સ્વના કારણે ડ્રોપઆઉટ રેશીયોમાં
નોંધપાત્ર ધટાડો થયો છે.આજે સમાજમાં જાગૃતિ આવી છે અને શિક્ષણની ભૂખ જાગી
છે. રાજય સરકારે પ્રાથમિક શિક્ષણના સવાઁગી વિકાસ માટે ભૌતિક સુવિધાઓ
ઉપલબ્ધન કરાવી છે. કોઇ બાળક પ્રવેશથી વંચિત ન રહે એ માટે
મુખ્યટમંત્રીશ્રીના આ યજ્ઞમાં સહકારની અપેક્ષા વ્યખકત કરી હતી.
ગણદેવી ધારાસભ્યક શ્રી લક્ષ્મણભાઇ પટેલે જણાવ્યુ કે, ગુજરાતનો યુવાન
શિક્ષણ થકી અન્યક દેશોની સાથે સ્પકર્ધામાં ટકી શકે એવો સક્ષમ બન્યોઇ છે.
શિક્ષણ સમાજને ઉન્નનત શિખરે લઇ જવા માટે ઘણું જ ઉપયોગી છે. તેમણે
શિક્ષકો-વાલીઓને બાળકની ક્ષમતાને ખીલવવા નૈતિક જવાબદારી અદા કરવા અનુરોધ
કર્યો હતો.
ગાંધીનગરના સ્ટેધમ્પ્ ડયુટી સચિવ શ્રી શિવકુમારે જણાવ્યું હતું કે,
સરકાર અને સમાજના સામુહિક પ્રયાસોથી બાળકો ઉચ્ચટ શિક્ષણ મેળવે તેવો
સંકલ્પુ કરીએ. પ્રવેશોત્સુવ એ બાળકોનો દિવસ છે. તેમણે વાલી, વિદ્યાર્થી
અને શિક્ષકનું સંકલન હશે તો ગુજરાત સો ટકા સાક્ષર બનશે એવી આશા વ્યએકત
કરી હતી.
આ પ્રસંગે ઉપસ્થિવત મહાનુભાવોના હસ્તેન શાળામાં પ્રવેશ મેળવનાર ભુલકાંઓને
શિક્ષણના અને આંગણવાડીના બાળકોને રમકડાનાં કિટ્સભ, ટ્રાયસીકલ વિતરણ
કરવામાં આવ્યુંા હતું.
આ પ્રસંગે ગણદેવી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ભીખુભાઇ પટેલ, બીલીમોરા
નગરપાલિકા પ્રમુખ શ્રી પ્રજ્ઞેશભાઇ,નવસારીના તાલુકા વિકાસ અધિકારી શ્રી
એ.કે.પટેલ, મામલતદારશ્રી, શાળાના આચાર્ય શ્રી નટુભાઇ પટેલ, મંજુબેન
ટંડેલ, કેળવણી નિરિક્ષક શ્રીમતી હેમલતાબેન પટેલ, ગ્રામજનો, વાલીઓ, બાળકો
મોટી સંખ્યાણમાં ઉપસ્થિબત રહયાં હતાં. કાર્યક્રમના અંતે મંત્રીશ્રી
પટેલના હસ્તેમ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
પ્રાથમિક શાળાઓ હવે સુવિધાથી સજ્જ તાલીમબધ્ધય શિક્ષકો ધ્વાકરા થઇ રહેલું
ઘડતર.દિકરી-દિકરો ભેદભાવ ગુજરાતમાં નહી.
અંકલેશ્વર નગરની શાળાઓમાં શાળા પ્રવેશ કાર્ય સંપન્ન.
ભરૂચઃ
રાજ્ય ના યુવા સેવા સાંસ્કૃવત્તિક અને સહકાર રાજ્ય મંત્રીશ્રી ઇશ્વરસિંહ
પટેલે આજે અંકલેશ્વર નગર વિસ્તા ર શાળા પ્રવેશોત્સ વમાં ૩૦૦ જેટલા
બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો્ હતો.
ગોયા બજાર અને નૌબરીયા પ્રાથમિક શાળા ખાતે આ વિસ્તા રની કુલ ૧૮ પ્રાથમિક
શાળાઓનો સંયુક્ત્ શાળા પ્રવેશોત્સૌવ કાર્યક્રમમાં અંકલેશ્વર નગરપાલિકા
પ્રમુખશ્રી સંદિપભાઇ પટેલ, શાશનાધિકારીશ્રી વિજયભાઇ મોદી, નાયબ
કલેક્ટમરશ્રી એમ.ડી.પટેલ સહિત અગ્રણીઓ અને નગરજનો મોટી સંખ્યાવમાં આ
કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
રાજ્યકના યુવા સેવા અને સાંસ્કૃાત્તિક વિભાગના મંત્રીશ્રી ઇશ્વરસિંહ ટી.
પટેલે આજે અંકલેશ્વર નગર પાલિકા વિસ્તા્રની ગોયા બજાર, નોબારીયા પ્રાથમિક
શાળા ખાતે શાળા પ્રવેશોત્સહવ કાર્યક્રમમાં કુલ-૧૮ શાળાના ૩૦૧ શાળા પ્રવેશ
કરાવ્યોન હતો. ૨૨ જેટલી દિકરીઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ તેમજ ગામડેથી આવતી
૧૨ દિકરીઓને સાઇકલ અર્પણ કરી હતી.
આ ઉપરાંત નૌબારીયા પ્રાથમિક શાળા સંકુલ ખાતે રૂા.૭૪ લાખના ખર્ચે તૈયાર
થનાર ૧૩ જેટલા શાળાના ઓરડાનું ખાત મર્હૂત ર્ક્યું હતું તેમજ કુડાદરા
ગામે ૧૯ લાખના ખર્ચે ૪ શાળાના ઓરડાનું પણ ભૂમિકા પુંજન કર્યું હતું.
મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે ઉપસ્થિત નગરજનોને સંબોધતાં કહ્યું કે,
સરકારી પ્રાથમિક શાળા હવે આધુનિક સુવિધાઓથી સજ્જ થઇ છે અને શિક્ષિત અને
તાલીમબધ્ધસ શિક્ષકો બાળકોનું ઘડતર કરી રહ્યા છે. જેથી ખાનગી શાળાઓ કરતાં
સરકારી પ્રાથમિક શાળાઓમાં વાલીઓનું આકર્ષણ વધ્યુંી છે.
મંત્રીશ્રીએ અંકલેશ્વર શહેર વિસ્તાળરમાં કોઇ બાળક શિક્ષણથી વંચિત ન રહે
તે માટે સૌને જાગૃત રહેવા અને પોતાની શાળા પ્રત્યેહ સજાગતા રાખવા અનુરોધ
ર્ક્યોિ હતો.
અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખશ્રી સંદિપભાઇ પટેલે જણાવ્યું્ હતું કે,
છેલ્લા દશ વર્ષમાં સરકારી શાળાઓ સુવિધાઓથી સજ્જ બની છે. એના કારણે આજના
સ્પ્ર્ધાત્મહક યુગમાં પણ સરકારી પ્રાથમિક શાળામાં ભણેલાં બાળકો પણ આગળ જઇ
પોતાની પ્રતિભાને સારી રીતે પ્રસ્તૃરત કરી શકે છે.
નગરપાલિકા પ્રમુખશ્રી સંદિપભાઇ પટેલે દિકરી ગુજરાતની દિકરી હવે સામર્થવાન
બની છે. ગુજરાતમાં દિકરા-દિકરી વચ્ચેદ કોઇ ભેદભાવ રહ્યો નથી. તે આપણા
સૌનું ગૌરવ બની રહ્યું છે. ગોયા બજાર અને નૌબારીયા પ્રાથમિક શાળા સંકુલ
ખાતે શાળાની બાલીકા અને બાળકો ધ્વાારા સાંસ્કુસત્તિક કાર્યક્રમો રજુ થયા
હતા.
શાશના અધિકારીશ્રી વિજયભાઇ મોદીએ પ્રારંભે સૌનું સ્વા ગત ર્ક્યું હતું.
કુડાદરા ગામે શાળાના આઠ ઓરડા તૈયાર થશે.
ભરૂચઃ
રાજ્યૂના યુવક સેવા સાંસ્કૃ ત્તિક અને સહકાર રાજ્યક મંત્રીશ્રી ઇશ્વરસિંહ
પટેલે આજે કુડાદરા ગામે પંચવટી બાગની બાજુમાં પ્રાથમિક શાળા માટે નવા આઠ
ઓરડાના બાંધકામનો મંગલ પ્રારંભ કરાવ્યો્ હતો અને ભૂમિપુંજન ર્ક્યુંા
હતું.
આ ગામે યોજાયેલા નાનકડા સમારોહમાં નગરપાલિકા પ્રમુખશ્રી સંદિપભાઇ પટેલ,
તાલુકા વિકાસ અધિકારીશ્રી પ્રિતીબહેન ઠક્કર, શ્રી ઘેમલસિંહ ઠાકોર
પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખશ્રી હર્ષદભાઇ પટેલ, શ્રી જયેશ પટેલ સામાજીક
ન્યા ય સમિતિના ચેરમેન શ્રી ગોપાલભાઇ પટેલ, શ્રી કમલેશભાઇ પરમાર,
મામલતદારશ્રી આર.આર.સોલંકી સહિત ગામના યુવાનો અને મોટી સંખ્યા માં
ગ્રામજનો હાજર રહ્યા હતા. શ્રી ગજેન્દ્રશ પટેલે કાર્યક્રમનું સફળ સંચાલન
ર્ક્યુંા હતું.
કુડાદરા ગામે બાંધકામ થનારા નવા આઠ ઓરડા માટે પ્રથમ ચાર ઓરડા માટે રૂા.૧૯
લાખનો ખર્ચ અને બીજા ચાર ઓરડા માટે ખાનગી કંમ્પાનીઓનો સહયોગ મળનાર છે.
ઇન્દિચરા ગાંધી વૃધ્ધ સહાય અને વય વંદના યોજના હેઠળના લાભાર્થીઓ નોંધે.
ભરૂચઃ
ઇન્દિ રા ગાંધી વૃધ્ધ સહાય અને વય વંદના યોજના હેઠળ લાભાર્થીની વય
મર્યાદા ૬૫ વર્ષથી ઘટાડીને ૬૦ વર્ષ કરવામાં આવેલ છે. જેથી ૬૦ વર્ષની વય
ધરાવતા હોય અને બીપીએલ હેઠળ નોંધાયેલ હોય તેવા (ગ્રામ્યં વિસ્તાધરમાં ૦
થી ૧૬ નો સ્કોપરવાળા) ઇસમોને આ યોજના હેઠળ રૂા.૪૦૦/- સહાય મળવા પાત્ર
થશે.
હાલમાં નિરાધાર વૃધ્ધ સહાય યોજના હેઠળ લાભ મેળવનાર બીપીએલ હેઠળ
નોંધાયેલા હોય તેવા (ગ્રામ્યધ વિસ્તાધરમાં ૦ થી ૧૬ નો સ્કો રવાળા)
લાભાર્થીને રૂા.૪૦૦/- લેખે સહાય મળવાપાત્ર હોય આ બાબતે મામલતદાર કચેરીનો
સંપર્ક સાધવો.
ઇન્દિ રા ગાંધી વૃધ્ધક સહાય અને વય વંદના યોજના હેઠળ લાભ મેળવનાર બીપીએલ
હેઠળ લાભ મેળવનાર ૮૦ કે તેથી વધુ વય ધરાવનારને રૂા.૪૦૦/- ઉપરાંત વધુ
૩૦૦/- સહાય મળી કુલ રૂા.૭૦૦/- સહાય મળવા પાત્ર થશે તેમ નિવાસી અધિક
કલેક્ટવર ભરૂચની એક યાદીમાં જણાવ્યું્ છે.
શ્રમયોગી યાદીની ગ્રામસભામાં ચર્ચા કરાશે.
ભરૂચઃ
ભરૂચ જિલ્લામાં ગામ દીઠ અતિ ગરીબ શ્રમયોગી લાભાર્થીની યાદી તૈયાર કરવામાં
આવનાર છે અને યાદીની ચકાસણી કરી હાલમાં ૩૦ જૂન સુધી યોજાનાર ગ્રામસભાઓમાં
પુનઃબહાલી અપાશે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભરૂચ દ્વારા ગુજરાત
લાઇવલીહુડ પ્રમોશન કંપની હસ્તસકની મિશન મંગલમ્ યોજના હેઠળ ૧૦૦૦ સુધીની
વસ્તીસ ધરાવતા ગામોમાં પાંચ શ્રમયોગીઓ અને ૧૦૦૦ થી વધુ વસ્તીગ ધરાવતા
ગામોમાં દશ શ્રમયોગી પસંદગી કરવાની સરકારની સૂચના અન્વંયે ગામ દીઠ અતિ
ગરીબ શ્રમયોગી લાભાર્થી તરીકે જાહેર કરવા માટે ગ્રામ કક્ષાએ શ્રમયોગી
સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિમાં સરપંચ, તલાટી કમમંત્રી તથા અન્ય્
સભ્યોય દ્રારા સૂચવેલ શ્રમયોગીની યાદીની ચકાસણી કરી તા.૨૫ થી ૩૦ જૂન
દરમિયાન યોજાનાર ગ્રામસભાઓમાં પુનઃબહાલી તથા છુટી ગયેલ ખરેખર શ્રમયોગી
પરિવારોનો યાદીમાં સમાવેશ કરવાની છે અને સબંધિત તાલુકા પંચાયતમાં
સુધારેલી યાદી મોકલી આપવા કર્મચારી, પદાધિકારી, શ્રમયોગી પરિવારો તથા
સર્વે ગ્રામજનોને સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેમ જિલ્લા
ગ્રામ વિકાસ એજન્સીપ ભરૂચની એક યાદીમાં જણાવ્યુંય છે.
ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યીવસ્થાચ જાળવવા જાહેરનામું બહાર પડાયું.
ભરૂચઃ
ભરૂચ જિલ્લામમાં કાયદો અને વ્યોવસ્થા ની પરિસ્થિ તિ યોગ્ય રીતે જળવાઇ
રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેાટશ્રી આર.એસ.નિનામા એક જાહેરનામા
ઘ્વારા સમગ્ર ભરૂચ જિલ્લામાં તાત્કાહલીક અસરથી તા.૨૮/૬/૨૦૧૨ ના કલાક
૮-૦૦ થી તા.૧૨/૭/૨૦૧૨ રાત્રીના ૨૪.૦૦ કલાક સુધીની મુદ્દત માટે ચાર કરતા
વધુ વ્ય૨કિતઓને એકત્ર થવા ઉપર કે કોઇપણ જગ્યા-એ ભેગા થવા કોઇ મંડળી, રેલી
કે સરઘસ કાઢવા માટે મનાઇ ફરમાવાઇ છે.
આ હુકમ ફરજ પર સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યાકિતને, ફરજ પર
હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યસકિતઓ, કોઇ લગ્નના વરઘોડાને તથા સ્મનશાન
યાત્રા અને ખાસ કિસ્સાી તરીકેની પરવાનગી આપી હોય તેને લાગુ પડશે નહી.
આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર કોઇપણ વ્ય્કિતને ફોજદારી અધિનિયમની કલમ
૧૩૫ ની પેટા કલમ ૩ તથા ભારતીય દંડ સંહિતા ૧૮૬૦ ના પ્રકરણ ૧૦ ની કલમ ૧૮૮
હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે.તેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેરટ ભરૂચે એક
જાહેરનામા ઘ્વારરા જણાવાયું છે.

