રાજકોટ તા 12
બ્રહ્મસેના
સૌરાષ્ટ્ર ગુજરાત દ્વારા બાગની જાન્યુઆરીના રોજ શ્રી સ્વામી વિવેકાનંદજીની
જન્મ જયંતી નિમિત્તે શ્રદ્ધા વંદના કરીને સમગ્ર બ્રાહ્મણ પરિવારમાં સંગઠન
મજબૂત બનાવવા માટે સભ્ય નોંધણી ઝૂંબેશ શરૂ કરવામાં આવે છે સમગ્ર સૌરાષ્ટ્ર
અને ગુજરાત રાજ્યમાં ક્રમશઃ તેના ના સભ્ય તરીકે યુવાન ભાઈ-બહેનો નિમણૂકો
કરવામાં આવશે આ સંગઠનમાં અઢાર વર્ષની ઉંમરથી ઉપરના ભાઈ-બહેનો જોડાઈ શકશે
વધુ માહિતી માટે મોબાઈલ નંબર 9909590102 પર સંપર્ક સાધવા બ્રહ્મ સેના ના
જગદીશભાઈ રાવલ દ્વારા અનુરોધ કરાયો છે. અત્રે એ નોંધનીય છે કે બ્રહ્મસેનાની
સેવાને 21 વર્ષ થઇ ગયા છે.
LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
મંગળવાર, 12 જાન્યુઆરી, 2021
રાજકોટમાં બ્રહ્મસેના દ્વારા સંગઠન અભિયાન ઝુંબેશ શરૂ કરાશે
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો