અનુયાયીઓ

રવિવાર, 29 નવેમ્બર, 2020

કોડીનારના નાગડકાની પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કરાયું


રાજકોટ : તારીખ 28/11/20 ના રોજ પર્યાવરણ સમિતિ, શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા નાગડકા પ્રાથમિક શાળા ખાતે વૃક્ષોરોપણ કરવામાં આવેલ. પર્યાવરણ સમિતિ, શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા આયોજીત રાષ્ટ્રીય સ્પર્ધા જલોહાણા ગ્રીન વોરીયંસ૬ ના વિજેતા શ્રી યશભાઈ આડતિયા ને શ્રી લોહાણા મહાપરિષદ, પર્યાવરણ સમિતિના રાષ્ટ્રીય મંત્રી શ્રી ભાવિનભાઈ જોબનપુત્રા, રાષ્ટ્રીય કારોબારી સભ્ય શ્રી રવિરાજભાઈ ઠકરાર તથા રમતગમત સમિતિ ના રાષ્ટ્રીય મંત્રી શ્રી પ્રકાશભાઈ ઠકરાર દ્વારા મેમેન્ટો તથા સર્ટીફિકેટ આપીને સન્માનીત કર


વામાં આવેલ. 



શ્રીમતી ક્રિષ્નાબેન ઠકરાર, શ્રીમતી ખ્યાતીબેન માણેક તથા નાગડકા પ્રાથમિક શાળાના આચાર્યા શ્રીમતી પલ્લવીબેન મેહતા, શ્રી નરોત્તમભાઈ સેંજલીયા, શ્રી યોગેશભાઈએ પિત્રોડા, શ્રીમતી વિજયાબેન દાણીધારીયા તથા પર્યાવરણ પ્રેમીઓ દ્વારા પર્યાવરણ સમિતિના કવુક્ષો વાવો.. ધરતી બચાવો અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવેલ તથા લયુઝ ક્લોથ બેગ અભિયાનનું કેમ્પઈનીંગ કરવામાં આવેલ. પર્યાવરણ સમિતિ, શ્રી લોહાણા મહાપરિષદ ના અધ્યક્ષ શ્રીકિરીટભાઈ ભીમાણી દ્વારા સૌ પર્યાવરણ પ્રેમીઓને શુભેચ્છાઓ પાઠવામાં આવેલ અને ટેલીફોનીક રીતે પોતાનો રાજીપો વ્યકત કરેલ.

ટિપ્પણીઓ નથી: